________________
(૬૩૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
આમ જેમ લેાકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવા નીરાગી, જેવા સ્વસ્થ, જેવે। આનંદમય હાય છે, તેવા આ ભવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી, 6 પરમ સ્વસ્થ ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણુપ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ- પુરુષ કાંઇ અભાવરૂપ નથી, અર્થાત્ કેટલાક ( બૌદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નૈરામ્ય અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુસદ્ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિમલ આત્મતત્ત્વનું જ ત્યાં હેવાપણુ છે, કે જે શુદ્ધ આત્મતત્ત્વ ‘સિદ્’ નામથી એળખાય છે. રેગથી મુક્ત થયેલા પુરુષ રાગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતા નથી, તેમ ભવરાગથી મુક્ત થયેલે ચૈતન્ય મય પુરુષ-આત્મા ભવરાગમુક્ત થતાં કાંઇ પુરુષ-આત્મા મટી જતા નથી. રાગના અભાવે કાંઇ પુરુષને અભાવ થતા નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરેગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરાગના અભાવે કાંઇ આત્માને અભાવ થતા નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તત્ત્વકાય અવસ્થા પ્રગટે છે; આત્માની સ’સારી અવસ્થા દૂર થઇ સિદ્ધ-મુક્ત અવસ્થા આવિર્ભાવ પામે છે; દેહાર્દિક સચેત્રને જ્યાં આત્યતિક વિયેાગ છે, એવી શુદ્ નિજ સ્વભાવરૂપ મેાક્ષદશા પ્રકટ થાય છે. ( જુએ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪).
વળી (૨) આ પુરુષ–આત્મા વ્યાધિથી મુક્ત નથી થયા એમ પણ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત હાય જ છે. કોઇ (સાંખ્યાદિ ) એમ માને છે કે આ આત્મા તે સદાય મુક્ત જ છે, અખંધ જ છે—બધાયેલા જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયા ભૂલભરેલી છે; કારણ કે તેમ જે માનીએ તે બધ-મેક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃતનાશ-અકૃતાગમ આદિ અનેક દોષ આવશે, અને જે માક્ષને માટે જ તે તે દનનુ' પ્રયેાજન છે તે પ્રયાજન પણ નિષ્ફળ થશે ! કારણ કે ખ ́ધાયેલે હાય તેને મુકત થવાપણું હોય, પણ જો અંધાયેલા જ નહાય તે મુક્ત થવાનું કયાં રહ્યું ? જો ખંધન જ નહાય તેા મુક્તિ કયાંથી હાય ? કારણકે ખ`ધન-મૅચન, બંધનથી છૂટવું તેનું નામ જ મેક્ષ છે. આ બંધનમેાચનરૂપ મેાક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હેાય છે. એટલા માટે જે મેાક્ષ પામે છે, મુક્ત થાય છે, તે ભવવ્યાધિથી મુક્ત નથી થયા એમ નથી, પરંતુ મુક્ત થયા જ છે, જેમ ‘ નીરેગી ’મનુષ્ય રાગથી મુક્ત નથી થયા એમ નથી, પણ છતાં એવા રાગથી મુક્ત થયા જ છે, અને એટલે જ તે નીરાગી-રાગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરોગથી મુક્ત નથી થયા એમ નથી, પણ છતાં-પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુક્ત થયા જ છે, એટલે જ તે ‘મુક્ત ’-ભવરોગમુક્ત કહેવાય છે. (૩) અને તે ‘ અવ્યાધિત ’–ન્યાધિ વગરના હતા એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથાપ્રકારે પ્રગટ વ્યાધિના સદ્ભાવ હતા જ. વ્યાધિમુક્ત પુરુષને માટે કોઇ એમ કહે કે પૂર્વે તેને વ્યાધિ જ ન્હાતા, તે તેમાં દૃષ્ટ-ઈષ્ટ ખાધા, પ્રત્યક્ષ વિરોધ આવે છે. કારણ કે તે તે મ્હારા મેઢામાં જીભ નથી ’ એમ
:
અવ્યાધિત પણ નથી