________________
ઉપસ’હાર : નામ માત્ર અનુયાયીઓ, ગેાત્રયેાગી તે કુયાગી નથી
(૬૯૧)
ઠઠાડતા હોય, અથવા હઠયાગાદિ પ્રક્રિયાને મ્હાને જે લેાકેાને યાગ સંબધી બ્યામાહ ઉપજાવતા હાય, અથવા ચેાગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાન્ બ્યાગ’ની મહાન્ યેાગ ’ શબ્દની વિડંબના કરતા હાય, અથવા ખેાટી સમાધિ
વિડ બના ચઢાવી જવાનો ડોળ કરી મુખ્ય લેાકેાને વાંચતા રહી જે યાગને નામે ચરી ખાતા હાય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જોગીમાં ખપતા હાય, એ આદિ પણ કાંઇ કુલયેાગી નથી. તે તે યાગની ઠેકડી ઉડાવનારા વિ’ડખકા છે, ચૈગીકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને ચાગ ’ જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે !
ઉપરમાં જે કુલયેાગી કહ્યા, તે શિવાયના ખીજાએ જે ભૂમિભવ્યા—ગાત્રયેાગીએ છે, તે કાંઇ કુલયેાગી નથી. ભૂમિભવ્યેા એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે તે. જેમકે—આ ક્ષેત્રના—આ ભરતભૂમિના સતાનેા ભૂમિભવ્યેા છે. તે ગાત્રયેાગી તે ગાત્રયેાગી છે, પણ કુલયેાગી નથી; કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી લયેાગી નથી કાંઇ જીવનું કલ્યાણુ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે તથારૂપ ગુણયેાગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણુ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં—જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્ત કાણુને આધીન એવુ ઉપાદાનકારણું પ્રગટાવવામાં જો તેને ઉપયાગ કરાય, તેા જ તે લેખે થાય છે, નહિ' તે અલેખે છે. દાખલા તરીકે—આય એવી આ ભવ્ય ભરતભૂમિમાં ચેાગિધમ પામવાની પૂરેપૂરી અનુકૂળતા છે. કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન્ યાગિવરીએ જન્મ લઇ આ અનેિને પાવન કરી છે. એટલે અત્રે ચેગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીને જો યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ચેાગ્યપણુ –ભવ્યપણુ–સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભતાથી કાંઇ વળે નહિ, માયાગીએની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જન્મ્યા માત્રથી કાંઈ યાગી થઈ જવાય નહિં. એટલે ભૂમિભબ્યારૂપ ગોત્રયેાગીએ છે, તે કાંઇ કુલચેાગી કહેવાય નહિં. કુલયેાગી થવા માટે તા તેવા મુમુક્ષુતા યેાગ્ય ગુણુ પ્રગટાવવા જોઇએ. (જુએ પૃ. ૩૧૬-૩૧૭) આ ગાત્રયાગી ને કુલયેાગીના તફાવત સ્થૂલરૂપે સમજવા માટે ગેાત્ર અને કુલ શબ્દના તફાવત સમજવાની જરૂર છે ‘કુલ' શબ્દ નિકટના વંશસંબધ સૂચવે છે, ને ‘ગાત્ર’ દૂરના વશસંખ’ધ સૂચવે છે. તેમ કુલયેાગી યાગીકુલ સાથે નિકટને વંશસંબંધ ધરાવે છે, અને ગાત્રયેાગી દૂર દૂરના સગપણસંખ'ધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેના માક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માએ લયેાગી છે; અને જેનેા મેાક્ષ હજુ ઘણા ઘણા દૂર છે, તે દૂભવ્ય ભવાભિની જીવા ગાત્રયેાગી' છે.
:
旂
એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે—