________________
પરા દ્રષ્ટિ નિવિ કપ દશા, સ્વરૂપશુનુ' અમૃતપાન
(૫૯૩)
સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખને સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાત્ત્વિકશિરામણિ શ્રી અમ્રુતચ`દ્રાચાજીએ શ્રી સમયસાર ફ્લશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં
લલકાર્યુ છેઃ—
" य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तारत एव साक्षादमृतं पिबन्ति ॥ "
આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દૃષ્ટિમાં આસગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હૈાય છે. અમુક એક જ યાગયિાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ—તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે માસગદોષ છે. જે ક્રિયા કરતા હાય, તેમાં ‘ઇદમેવ સુંદર’ આ જ સુંદર છે રૂડું' છે-ભલું છે, એવા જે રંગ લાગવેા, આસક્ત ભાવ થવા, તેમાં જ ગુંદરીયા થઇને ચાંટયા રહેવુ, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ આસક્ત થઈને ચાંટી રહે-મથો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ ( Progress, Advancement) ન થાય, આગળનુ. ગુણસ્થાન ન સ્પર્શાય, અને તેથી પરમાર્થ રૂપ સકુળ-માક્ષલ ન મળે. (જુએ પૃ. ૮૬ ).
આમ'ગ દોષત્યાગ
“ ચંદન ગંધ સમાન ક્ષમા ઈંડાં, વાસકને ન ગવેષેજી;
આસંગે વજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી. ”—યા, સજ્ઝા૦, ૮–૨ અથવા પૂર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દૃષ્ટિવ'ત વીતરાગ મહાયાગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેાતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતા નથી; કારણ એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી, એવી અખડે આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ ઢાય ? અરે ! અન્યત્ર આસંગ તે। દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યુ' તેમ યાગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસ‘ગ હાતા નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિપ્રકને પામતા આ યાગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતા આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતા નથી, પણ સમયે સમયે અનંતા સંયમ વમાન કરતા રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતા ચઢતા ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે.
“ અનુક્રમે સયમ સ્પર્શતાજી, પામ્યા ક્ષાયિક ભાવ;
સંયમ શ્રેણી લડેજી, પૂજું પદ્મ નિષ્પાવ. ”—શ્રી યશાવિજયજી