________________
કાંતા દૃષ્ટિ : આવા જ્ઞાની અપવાદરૂપ,-બીજાનુ' ગજું નથી.
(૧૩૫)
સાહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તેા દુષ્કર દુષ્કર ને દાહલી છે. ચાખ્ખા એરડામાં ડાઘ ન લાગે એ દેખીતુ છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણુ ડાઘ ન લાગવા દેવા, એ કાંઇ જેવા તેવા પુરુષા કૌશલ્યનુ કામ નથી. પણ પુન: કહેવાનુ કે આવા અપવાદરૂપ પરમ ચૈાગીએ તે કોઈક વિરલા જ હાય છે. આનું જવલંત ઉદાહરણ વમાનમાં પરમ ચેાગસિદ્ધિસ’પન્ન શ્રીમદ્ રાજચ'દ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારüાયથી પરાણે સંસારઉપાધિ મધ્યે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચનામૃતમાં ડોકિયું કરતાં કોઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દનીએમાં પણ જનક વિદેહી–શ્રી કૃષ્ણ આદિના દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુઘટ કાયર તા કોઇ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત ચેાગારૂઢ પુરુષા જ કરી શકે. બાકી ખીજા સામાન્ય પ્રાકૃત જનેા, કે સામાન્ય કેટિના ચેાગીજના કે ચેાગપ્રારભક આરાહક સાધકા, તેનુ... જો આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તા તેનું તેા અધઃપતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સ'સારપ્રસ`ગમાં રહી કેવળ અસ'ગ રહેવાને અખતરા સામાન્ય પ્રાકૃત જનેા અજમાવવા જાય તેા તે પ્રાયે નિષ્ફળ થવાને જ સજા યેલે છે, એટલું જ નહિં પણ તેને ઉલટા મહાઅનથકારક થઇ પડવાને પ્રત્યેક સ×ભવ છે. હાલમાં સ્વચ્છંદ મતિકલ્પનાએ અધ્યાત્મશાસ્ત્રા વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત ચેાગની દાંભિક વાતા કરનારા અને ખાટા ફાંકા રાખનારા ઘણા જના દૃષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવા ક્ષણવાર જો પેાતાને દ.ભ અને ફાંકેા છેડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તે તેઓને આ ઉપરથી ઘણા ધડા લેવાનુ પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દૃષ્ટિ જેટલી ઉંચી પરિપકવ ચેાગદશાને પામેલા જ્ઞાનાક્ષેપવ'ત ચેાગીવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યાગ્યતાવિહીન જને કેમ કરી શકે? જેને હજુ એકડા પણ આવડતા નથી એવા ખાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારગત પતિને કેમ પહેાંચી શકે? મેટા માણસના જોડામાં જેમ ન્હાનાના પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્યા ન જ કરી શકે, અને ચેાગ્યતા વિના કરવા જાય તે ઉલટુ' અહિતકારક જ થઇ પડે. શ્રી નરસિંહ મહેતાને કહેવુ પડયું છે કે—
બીજાનું ગજું નથી
અમારૂ' ગાયુ' ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે;
જે સમજીને ગાશે, તે વ્હેલાં વૈકુઠ જાશે. ’’
માટે સાંકડી કેડી–એકપદીમાંથી તે કૈાઇ વિરલ મનુષ્ય જ જઇ શકે છે ને રાજમાગે
66