________________
દીપ્રાણિ: શિષ્યહિતાર્થે દ્રવ્યપ્રધાન-પર્યાયપ્રધાન દેશના
ચિત્ર દેશના એહની, શિષ્ય આનુનુષ્ય કાજ; કારણ એહું મહાત્મ તા, ભવવ્યાધિ વૈદ્યરાજ ૧૩૪
અથ—પરંતુ એએની ચિત્ર-જૂદા જૂદા પ્રકારની દેશના તા શિષ્યાના આનુગુણ્યથી— અનુકૂળપણાથી હાય; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષવા છે.
વિવેચન
• જે ગાયા તે સઘળે એક’
(૪૯)
“ જે ગાયા તે સઘળે એક, સકલદને એજ વિવેક,
સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ’—શ્રીમદ્ રાજચંદ્રજી ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જો ઉપરમાં પ્રતિપાદન કર્યુ· તેમ સર્વજ્ઞાને અભેદ છે, તા પછી એએની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જૂદા જૂદા પ્રકારની કેમ છે? તેના અહીં જવાબ આપ્યા છે કે આ કપિલ, મુદ્દે આદિ સર્વજ્ઞાની દેશના તથાપ્રકારના શિષ્યાના આનુગુણ્યથકી-અનુકૂળપણાથકી ચિત્ર એટલે કે જૂદા જૂદા પ્રકારની હાવી સંભવે છે; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષશ્વરી છે, સ`સાર રાગના વૈદ્યરાજો છે.
કપિલ, સુગત-મુદ્દે આદિને તે તે દશનવાદીએ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનું શું કારણ ? તેનું યુક્તિસંગત સમાધાન અત્ર મહાનુભાવ શાસ્ત્રકાર મહર્ષિએ આપ્યુ છે. અને તે એ છે કે—જેવા જેવા સમજાવ્યાની શિષ્યરૂપ પાત્રવિશેષ હાય, તેવા તેવા તેને અનુકૂળ પડે–માફક આવે, શૈલી કરી’ તેના આત્માને ગુણ કરે, એવા આધ કરવા, ઉપદેશ કરવા ચેાગ્ય જાણી, તે તે સર્વૈજ્ઞાએ તેમ કર્યું` છે. એટલે કે તથાવિધ શિષ્યવિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે ‘સમજાવ્યાની શૈલી કરી' છે. પાત્રવિશેષને લક્ષમાં લઇ કોઇ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણુવા-સ્વસ્થાને લાવવા-‘સમજાવવા,' એ જ તેના એકાંત હિત હેતુ હાઈ, તેઓની દેશના શૈલી જુદી પડે છે. દાખલા તરીકે
દ્રવ્યપ્રધાન દેશના
કેાઈ અનિત્યવાદી શિષ્ય એમ કહે કે–આ દેહાદિ અનિત્ય છે, જગમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તેા પછી આ ધમ–માક્ષ માદિ કાના માટે ? ને શા માટે કરવા ? એમ અનિત્યપણાથી ભીરુ હાય, ડરતા હાય, તેવા શિષ્યને ખાધ કરવાને હાય-સમજાવવાના હાય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણુ કરી, દ્રવ્યપ્રધાન દેશના દીધી કે–અહા, ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણ