________________
દીમાષ્ટિ : મેણના શાંતિમાગ એક જ
(૩૯૭ )
૫. દુષ્ટ જનની સંગતિ છેડી દઇ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિના હેતુરૂપ ચેગ-સમાધિમય ચિત્તભાવને ભજવુ, એ શાંતિના સમાગ છે.
“ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિધ રે;
ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇક્ષ્ચા આગમે મેષ રે... શાંતિ
દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સતાન રે; યેાગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે
ર
મુગતિનિદાન રૈ....શાંતિ॰ '
95
૬. માન-અપમાનને સમાન જાણે, વંદૅક-નિકને સમ ગણે, કનક-પાષાણને સરખા માને, સં જગત'તુને સમ ગણે, તૃણુ–મણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમાગ છે.
“ માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુ રે; 'કનિક સમ ગણે, ઇશ્યેા હાય તું જાણુ રે....શાંતિ સર્વ જગજ'તુને સમ ગણે, સમ ગણે તૃણુ મણિ ભાવ રે; મુક્તિ સ`સાર એહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે....શાંતિ
૭. તેમજ-આપણા આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર ( પરિવાર ) ખીજા બધા સાથસયાગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં શમાઇ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાના શ્રેષ્ઠ ઉપાય છે.
""
આપણા આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે;
અવર વિ સાથ સચેાગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિ॰ ”
ઇત્યાદિ પ્રકારે આ શમપરાયણ માનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યુ છે.
“ કૈાધાદિક કષાયેાનું શમાઈ જવુ, ઉદય આવેલા કષાયામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિએ શમાઇ જવી તે શમ.' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ (૧૩૫)
6
સ મુમુક્ષુએ તે જ એક શાંતિમાને પામવાને ઈચ્છે છે, એટલે તે સર્વને મા એક જ છે. જેમ સાગરકાંઠાના સ માગ તીમા` ' છે, માટે તે એક જ સ્વરૂપ છે, તેમ આ સર્વ મુમુક્ષુએના માગ પણ ‘ ભવ-તીરમાગ ’–મે ક્ષમાગ માક્ષના શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કાઈ તે મા એક જ માગની નિકટ હાય ને કેઈ દૂર હોય. જેમ સાગરમાં કોઇ તીરમાગ કાંઠાની નિકટ હાય, ને કાઇ દૂર હાય, પણ તે - તીરમા ’ જ છે;