________________
(૪૦૦)
64
યાગષ્વિસસુમાય
વિવેચન
શબ્દ ભેદ ઝઘડો કશ્યાજી, જો પરમારથ એક;
કહા ગંગા કહા સુરનદીજી, વસ્તુ ફ઼િરે નહિ' છેક....મનમાહુન॰ ”–શ્રીયા. ૯. સ. ૪-૨૧
'
તે પરમ ‘નિર્વાણુ ’ નામના તત્ત્વને જે જૂદે જુદે નામે એળખવામાં આવે છે, તેને પરમા જોતાં કાંઈ અભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામેામાંથી કેટલાક અત્ર બતાવ્યા છે : (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, ( ૩) સિદ્ધાત્મા (૪) તથાતા. પરમાર્થથી તે નામેાનુ એકપણું આ પ્રકારે—
6
સદાશિવ—કેઇ તેને સદાશિવ કહે છે. આ ‘સદાશિવ' એટલે સદાય શિવ, સવકાળ શિવ, કદી પણ · અશિવ નહિ તે ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવના—અકલ્યાણના અભાવને લીધે આને સદાશિવ' નામ ખરાખર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપ હેાવાથી, આ ‘નિર્વાણુ' સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સવ કલ્યાણનુ –મંગલનું ધામ છે, શકર સ્વરૂપ અર્થાત્ શમ-આત્મસુખકર સ્વરૂપ છે.
“ શિવશંકર જગદીશ્વરૂ રૅ, ચિદાનંદ ભગવાન....લલના॰ ”—શ્રી આન’દઘનજી
પરબ્રહ્મ વળી એ ‘પરબ્રહ્મ' નામથી એળખાય છે. પરં એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે બૃહત્ત્વ—બૃંહકત્વથી સદ્ભાવ અવલ'અનપણાને લીધે તે ‘ બ્રહ્મ ' છે. બૃહત્ત્વ એટલે જગમાં અન્ય કાઇ પણ વસ્તુ કરતાં જેનું ગૃહપણું-મહત્ત્પણું છે તે બ્રહ્મ. અથવા ગૃહકત્વ એટલે આત્મગુણુનુ અત્યંત વૃદ્ધિંગતપણુ-અત્યંત પુષ્ટપણું જ્યાં વર્તે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ-ગૃહકત્ત્વ વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનું અવલંબન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાત્મસ્વરૂપનું વિદ્યમાનપણું વતે છે, જે સહજાત્મસ્વરૂપ છે, તે ‘પર બ્રહ્મ’ છે.
“ બ્રહ્મ શબ્દ વૃદ્-વૃદ્ધો ( વધવુ, to grow ) એ ઉપરથી થયા છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિને, વિશ્વના વિકાસના જેથી ખુલાસા થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ · બ્રહ્મ' છે. x x x પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે—તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ ફલિત થઇ શકે છે. અતિ પ્રાચીન સમયથી—ઋક્ સહિતાના સમયથી–વૃત્તૂ શબ્દ વિશાળ, મ્હાટુ, અનવચ્છિન્ન એ અથમાં વપરાય છે, અને એ શબ્દ મા શબ્દના સહેાદર છે, તેથી ત્રણ એટલે અનવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ”
—પ્રો. આનંદૅશંકર આપુભાઈ ધ્રુવ