________________
(૩૬૦)
यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरसन्नादिभेदेऽपि तद्भृत्याः सर्व एव ते ।। १०७ ॥
જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય; દૂર-નિકટ ભેદૈય તે, તસ સેવક સઘળાય. ૧૦૭
યોગદૃષ્ટિસમુચ્ચય
અઃ—જેમ કોઇ એક રાજાના ઘણાય આશ્રિતા હાય, પણ દૂ-નિકટ આદિને ભેદ છતાં, તેએ સવેય તેના ભૃત્ય-સેવકે છે;
વિવેચન
ઉપરમાં સુયુક્તિથી જે સજ્ઞભક્તોનુ અભેદપણું ઘટાળ્યું, તેનું અહીં લેાકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યુ” છેઃ-જેમ કેઇ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષા હાય તે આશ્રિતમાં કોઇ રાજાની નિકટના સેવક હાય, કાઈ દૂરના હાય, કોઈ પ્રધાન હોય, તે કાઇ મંત્રી હાય; કોઈ સરદાર હાય તા કેાઈ સીપાઇ હાય; કાઇ કારકુન હોય, તેા કેાઈ પટાવાળા હાય. ઇત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાનેા ભેદ હેાય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષા તે એક જ રાજાના મૃત્યા તે છે જ, સેવકો તે છે જ. તેના ભૃત્યપણામાં–સેવકપણામાં કાંઇ ભેદ પડતાં નથી. કાઇના હેદ્દો ઊંચા તા કેઇનેા નીચેા, પણ તે બધાયની ગણત્રી ભૃત્યવગ માં જ-દાસવČમાં જ થાય છે. તે સર્વ એક વર્ગ તરીકે રાજસેવક (Government Servant) કહેવાય છે.
*
દતિક ચેાજન કહે છે—
सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः ।
सर्वे aail ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥
વૃત્તિ:- ચૈવસ્ય નૃપતેઃ—જેમ કાઇ એક વિવક્ષિત રાજાના, વડજિ સમાશ્રિતા:-ધણાય સમાશ્રિત પુરુષા, તૂરાસન્નામેિરેષિ-દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિયોગ ભેદ (નીમણુંકના ભેદ) કરવામાં આવ્યે પણુ, સટ્ટા-તે વિક્ષિત રાજાના ભૃત્યા–સેવા, સર્વ પત્ર તે-તે
સમાશ્રિત સર્વેષ હોય છે.
વૃત્તિ:-સર્વજ્ઞતવા મેફેન-મથેાક્ત નીતિથી હેતુભૂત એવા સર્વાંત્તતત્ત્વના અભેદથી, તથા—તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત મહુ પુરુષોની જેમ, સર્વજ્ઞવિનઃ સર્વે-સર્વે સત્તવાદી, જિન આદિ મતભેદ અવલ’બીએ, તત્તવ:-તે સત્તતત્ત્વગામી, જ્ઞેયા:-જાણવા, મિન્નાવા સ્થિતા પિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી.