________________
(૧) સહસાભખાણે, ૨) રહસાભખાણે,
(૩) સદારમતભેએ, ૪) મોસોવએએ, ૫) કુડલેહકરશે. પ્ર. ૧૦. એપ્રિલ કુલ કરી કોઇને ગભરાવે તો કયો અતિચાર લાગે? ઉત્તર સહસ્સાભખાણેનો અતિચાર લાગે. પ્ર. ૧૧. હાર્ટએટેકનો કોઈ કારણ ? ઉત્તર બીજા વ્રતમાં સહસ્સાભખાણેના દોષથી. પ્ર. ૧૨ સહસાભકખાણ એટલે શું ? ઉત્તર ક્રોધાદિ કષાયના આવેશમાં આવીને વિના વિચાર્યે કોઇના ઉપર દોષારોપણ કરવું. કોઇપણ ખાત્રી વિના શંકાથી બીજા ઉપર આરોપ લગાવવો અને પોતા ઉપર આવેલા આરોપને મિટાવવા માટે કોઇને દોષિત કહેવું ધ્રાસ્કો પડે તેવું જોરથી બોલવું. પ્ર. ૧૩ રહસ્સાભક ખાણ એટલે શું ? ઉત્તર કોઇના રહસ્ય પ્રગટ કરવા તે અથવા કોઇએ વિશ્વાસ રાખીને કરેલી વાત પ્રગટ કરવી. પ્ર. ૧૪. પેટ ન રાખે મોટું ને બોલે ખોટું તો કયો અતિચાર લાગે ? ઉત્તર રહસ્સાભખ્ખાણે (પતિ - પત્નીનું પરસ્પર હોય તો તે સદારમંતરભેએ) નો અતિચાર લાગે. પ્ર. ૧૫ પોતાની સ્ત્રી યા પુરુષના મર્મ ખુલ્લા કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર સદારમતભેએનો અતિચાર લાગે. પ્ર. ૧૬ તે મર્મની વાત સાચી હોય અને પ્રગટ કરે તો અતિચાર કેવી રીતે લાગે ? ઉત્તર આમ કરવાથી સ્ત્રી કે પુરુષનો વિશ્વાસઘાત થાય છે. તે લજ્જિત થઇને કદાચ આત્મઘાત પણ કરી લે. આમ વિશ્વાસઘાત અને હિંસાની અપેક્ષાથી સત્યવાત પ્રગટ કરવી તે પણ અતિચાર છે. પ્ર. ૧૭. ખોટી સલાહ તથા ઉપદેશ આપે તો કયો અતિચાર લાગે ? ઉત્તર કોસોવએસેનો અતિચાર લાગે. જેનાથી તેનું અહિત થાય. ધર્મ અને ધનની હાનિ થાય છે. પ્ર. ૧૮ બનાવટી સહી કરવી, ખોટો દસ્તાવેજ બનાવવો તો કયો અતિચાર લાગે? ઉત્તર કુડલેહકરણનો અતિચાર લાગે. પ્ર. ૧૯ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સત્યને શું ઉપમા આપી છે ? ઉત્તર ભગવાનની ઉપમા આપી છે. સચ્ચે ખુ ભયd.