________________
अत्यंत वृद्धिदं नृणां इंशान पागुराक लवम् । पुरुषाधः स्थित शल्य' न गृहे दोषद भवेत् ॥ ६ ॥ अग्निपुराणम्
ઈશાન અને પૂર્વ તરફના ઢાળવાળી જમીન સર્વને અત્યંત વૃદ્ધિ કરનારી જાણવી. ઘરની ભૂમિમાં શલ્ય દેષકારક છે, પરંતુ કદાચ જમીન મથાળેથી માણસના માથડાથી નીચ જે શક્ય હોય તે તે ઘરને વિશેષ દેવકર્તા નથી. (પરંતુ પ્રસાદને અને રાજભવનન પાષાણ, જળ કે વાળુ રેતી સુધી ખેદી જમીન શલ્ય કાઢી નાખવા. શલ્ય એટલે હાડકા, કેલસા, રાખ, વાળ, ચામડું -એ દેષકારક કહ્યાં છે. પરંતુ ધાન્ય કે સુવર્ણાદિ દ્રવ્ય શ્રેષ્ઠ કહ્યાં છે. પણ તે કાઢી લેવા. ) ૬
___ इशान और पूर्व की दालू भूमि मालीफके लिये श्रेष्ठ वृद्धि कर्ता है। घरकी भूमिमें शल्य दोकाक है परंतु पुरुष पमाणसें निम्न शल्य दोषकर्ता नही है। (किन्तु पासाद और गजभवनके लिये पत्थर, जल, જ વાણુ થાણા ચાં તા લુટારૂ ની છૂ) ૬ ક્રા , વાર, भस्म और चमहा को शल्य कहेते है । धान्य-वर्णादि द्रव्य श्रेष्ठ द्रव्य कहलाते है फिर भी उनको निकाल लेना चाहिये । ६ पसंद करने लायक भूमि-कौनसी भूमि वज्र्य है ?
स्मशाने पर्वनाग्रे च क्षारभूमि तथैव च । કત્રિ વિત્યા રે વાાિ પુમિઃ + ૭ || म्लेच्छ चांडाल कुग्रामन् त्यक्त्या भूमि वसेन्नरः ।
पूर्वाऽपर सोम श्रेष्ठा भू यमि दिगू विवर्जिता ॥ ८ ॥ રમશાન પૂર્વકાળમાં હેય તેવી જમીન, પર્વતની ટેચવાળી, ખારવાળી, પાણીના ધંધવાળી કે પ્રવાહવાળી, ભેજવાળી, જ્યાં પૂર્વકાળે દેવમંદિર કે સ્થાનક હોય તેવી જમીન, સપના રાફડાવાળી, જ્યાં પવે યુદ્ધ થયું હોય તેવી જમીન, રહે. ચાંડાળો જેવા શુદ્ર વર્ણ વસેલા હોય તેવી જમીન કે તેના પાડેશની જમીન, કુત્રામ-જ્યાં સજજન ન વસતા હોય અને દુર્જને વિશેષ વસતા હોય તેવા ગ્રામને કુગ્રામ કહે છે-આવા નેષ્ટ સ્થાનેની ભૂમિ પર મનુષ્ય વસવાટ માટે ઘર, ભવન કે દેવમંદિર પણ ન બાંધવું, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર મુખવાળી જમીન શ્રેષ્ઠ જાણવી. પરંતુ દક્ષિણ મુખની જમા ( શકય હોય ત્યાં) તજવી. છ-૮