________________
(४३) રત્નનું કરવું તેમ દ્રવ્યાધિક કરવું પણ હીન દ્રવ્યનું ન કરવું. વાસ્તુદ્રવ્યमाग भटीरीय-भाटी, सा, पथ्य, युनो वगेरे. 63
प्रासादादि वास्तुका जिर्णोद्धार करते समय जो वास्तु द्रव्यका हो इससे अधिक द्रव्यका करना. अर्थात्-मीट्टीका होतो ईट लकडीका, छकडीका होतो पाषाणका, पाषाणका होतो धातुका, धातुका होतो रत्नका करना. एसे वास्तुद्रव्याधिक होना चाहिये. होनद्रव्यका नहीं करना । ( वास्तुद्रव्यम्बील्डींग भटीरीयल्स ). ९३
अन्यवास्तु च्युतंद्रव्यमन्यवास्तौ ने योजयेत् । प्रासादे न भवेत् पूजा गृहे च न वसेबरः ॥ ९४ ॥
કોઈ એક ભવન કે પ્રાસાદના સારૂ લાવેલા કે જૂનું પાને લાવેલા કે પડી ગયેલા વાસ્તુ દ્રવ્ય પાષાણું–લાકડું, ઈટ વગેરે બીજા ભવન કે દેવાલયના કામમાં વાપરવા નહિ. જે બીજાનું વાપરે તો પ્રાસાદ હોય દેવપૂજા પ્રતિષ્ઠા થાય નહિ અને ભવન=ઘર હોય તે તેમાં વસનારે
एक भवन या प्रासादके लिये लायेहुए या उसके गिरे गिरायेहुए वास्तुद्रव्य पत्थर लकडी इंट इत्यादिका उपयोग और देवालय या भवनन्धरके लिये इस्तेमाल नहीं करना चाहिये. अगर उपयोग करे तो इस प्रासादमें देवपूजा प्रतिष्ठा नहीं हो सकती. मकान हो तो उसमें गृहस्थ सुखपूर्वक वास नहीं कर सके । ९४