________________
( १९१ )
३मेष्ट उत्तर
३ष्ट
पधिम
2016
३ष्ट
बेष्ट
अमलसाराके मुहुर्त करनेमें घंटाचक्र अवश्य देखे. मध्यमें तीन और पूर्वादि दिशा विदिशाके क्रमसे आठ स्थानमें तीन तीन कुल मिलाकर २७ नक्षत्रों में बांटे । पहले मध्यके तीन लाभकर्ता, बादके तीन रणसंग्राममें विजय देनेवाले, बादके तीन संधीनाम, बादके अग्निकोणके हानिकारक, वादके दक्षिणके तीन प्रतिनाश, नैऋत्य के तीन पुत्र लाभ, पश्चिम के तीन हमेशा सुख देनेवाले, वायव्यके तीन यातायातके वाहनका लोम देनेवाले, उत्तरके तीनमें व्याधिका संभव, और अंतके ईशानके तीन वस्त्र लाभ देनेवाले । यही घंटा चक्रका फल समझे । २७१-७२-७१
રાહુ સન્મુખ હોવા છતાં દ્વાર મૂકવાનું વિધાન. राहु सन्मुख होवे फिर भी द्वार रखनेका विधान :सन्मुखो राहु पृष्ठे वा द्वार श्च स्थापयोत्सुधीः । सूर्यागुला शलाकाया विस्तागेगुलिका तथा ॥२७॥ द्विशलाका द्विकोणे स्यात्ताम्रशुद्धा च तत्र वै । स्थापिने वदने धीमान्तरिक्षः प्रजायते ।।२७५॥
રાહ સમ્મુખ હોય કે પછવાડે હેય તેવા સમયમાં દ્વાર મૂકવાની અગત્ય હોય તે બુદ્ધિમાન શિપીએ નીચે બતાવેલ વિધિ અનુસાર દ્વાર સ્થાપન કરવું.
બાર આગળ લાંબી અને એક આંગળ પહોળી એવી શુદ્ધ ત્રાંબાની બે શલાકાએ (, પટ્ટીઓ ) કરાવી દ્વારના નીચેના બને ખૂણાઓ નીચે મૂકી તે પર દ્વારા સ્થાપન કરવું. આ પ્રમાણે દ્વારા સ્થાપન કર્યાથી અંતરિક્ષ દ્વાર થાય છે તેથી રાહુને દોષ લાગતો નથી. ર૭૪-૭૫