________________
( ૧૨ ) प्रासाद भवनादिनां प्रारंभे परिवर्तने । वास्तुकर्मसु सर्वेषुपूजितः सुखदे। भवेत् ॥२८५।।
નિ
વાતાર વિહાર
પવAW
શિત
જEBS
ht /
અરેમ
Fસીe
કથા
1
Kri ?
भिभ
&
लाग
#2
આ પિયા શેપ મર વર્માણ સવિવિ.
nuર સમી
'..
સ્વધા
પૂર્વે અંધકાસુર દૈત્યની સાથે યુદ્ધ કરતાં રૂદ્રના લલાટમાંથી પરસેવાનું બિંદુ પૃથ્વી ઉપર પડ્યું. અને તેમાંથી એક આશ્ચર્યકારક અતિદુ સહ અને વિકરાળ એક પુરૂષ ઉત્પન્ન થયો. આથી સર્વ દેવતાએ તેને પકડી
બે મુખે ભૂમિ પર સુવાડી તેના બે જધ, ઘૂંટણ, પગ નૈઋત્ય દિશામાં અને માથું ઈશાન કોણમાં રહ્યું. તેમાં શરીર પર પીસ્તાલીશ દે બેઠેલા છે. તેમાંથી આઠ દેવતાઓ ચારે દિશામાં રહેલા છે. દેએ તેના પર વાગ્ન કરવાથી તે “ વાસ્તુપુરુષ” કહેવાય.
પ્રાસાદ અને ભવન વગેરે વાસ્તુકાના પ્રારંભમાં સમાતિ વખતે તેમજ અન્ય કામમાં વાસ્તુપુરુષનું પૂજન અવશ્ય કરવું. તેમાથી સુખ પ્રાપ્ત થાય છે. ( નેટ-આ વાસ્તુપુરુષના અંગના મર્મસ્થાન પર સ્થંભ-પાટ કે ભીંત ન
આવવા દેવા તેમ આગળ કહ્યું છે. ). વાસ્તુના પદવિભાગ પ્રથમ પ્રથક કહ્યા છે તેમાં વિશેષ કરીને ૭x૭=૪૯ પદને મરિચિ વાસ્તુ જીર્ણોદ્ધારના કાર્ય પ્રસંગે પૂજવો.