________________
(४१) શુભ મુહૂર્તમાં જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવો. વાતુનું દેવનું પૂજન અને શિલ્પીને સંતુષ્ટ કરીને સેના કે ચાંદીના હાથીના દંકૂશળ કે નંદીના શીંગડાથી પહેલું પાડવાનો પ્રારંભ કર. ૯૧
शुभमुहूर्तमे जीर्णोद्धारका प्रारंभ करना वास्तुदेवका पूजन और शिल्पीको संतुष्ट करके सुवर्ण या चांदीके हस्तीदंत या नंदीके सींगसे गिरे हुएको गिराकर जिणेद्धारका प्रारंभ करना । ९१ १३ तद्रूपं तत्प्रमाणं च पूर्वसूत्र न चालयेत् ।
हीने तु जायते हानिरधिके स्वजन क्षयः ॥ ९२ ॥
જીર્ણોદ્ધાર કરતાં જૂનું જે માપનું હોય તેટલા જ માપનું કરવું તેનું પૂર્વનું સૂત્ર ચાળવવું નહિ. જે પહેલાના જૂનાથી ઓછું કરે તો હાનિનુકશાન થાય અને વધુ કરે તે પોતાના કુટુંબને નાશ થાય. ૯૨
जीर्णोद्धार करनेसे जिस प्रमाण मापका हो ईतने ही प्रमाणका करना. पहेलेका सूत्र चलायमान नहीं करना. यदि कम हो जाय तो हानिकर्ता है और जास्ती हो जायतो स्वपरिवारका नाश होता है । ९२ वास्तु द्रव्याधिक कुर्यात् मृत्काष्टे शैलजंहिता । शैलजे धातुजे चैव धातुजे रत्नज तथा ॥ ९३ ॥
, પ્રાસાદાદિ વાસ્તુ કાર્યને જીર્ણોદ્ધાર કરતાં જે દ્રવ્ય હોય તેનાથી અને ધિક દ્રવ્યનું કરવું એટલે માટીનું હોય તે ઇટ લાકડાનું કરવું, લાકડાનું હોય તે પાષાણનું કરવું. પાષાણુનું હોય તો ધાતુનું કરવું અને ધાતુનું હોય તો ૧૩ જીદ્વારમાં દિગ્મઢને દેવ નથી. તેમજ એ આપ નક્ષત્રાદિ ગણિત પણ
भवानी ४३२ नथी. ते शत मां ष म । न । २ . છે તેથી નાનું કે મોટું ન કરવું. જે વસ્તુનું હેય જે હી જતુનું ન કરવું તેમજ અન્ય સ્થળની બીજા સ્થળની લાવીને નવામાં ન વાપરવી.
संकोचे मरण प्रोक्त विस्तारे तु अवश्य ।
न द्रव्य श्रेष्ठ द्रव्य वा तत्कार्य तत्प्रमाणाम् । गारपुराण जीर्णोद्धार में दिग्मुढ का दोष नहि, और आप नक्षत्रादि गणित मिलाने की आवश्यकता न है एसी शाखाशा है। पुरामासे छोटा म करना. पुराना वस्तु से हीन घस्तु उपयोगमे न लेना दुसरे पुराने मकामका पाषाण या काष्टादि नये मकाम में उपयोग न करमा।