________________
सोमपुरा ज्ञातिके शिल्पिसे देवशुद्धि कराना क्योंकि उससे मुख प्राप्त होता है. देव शुद्धिके कार्यमें शुद्र त्याज्य है । ८७
वापिकूप तडागादि प्रासाद भवनादि च । जीर्णान्युद्धारयेद्यस्तु पुण्यमष्टगुणं लभेत् ।। ८८ ॥
જીર્ણ થયેલાં જળાશ-વાવ, કૂવા, તળા, પ્રાસાદ અને ઘર આદિ જીર્ણોદ્ધાર કરવાથી જે પુણ્ય નવાથી થાય તેનાથી આઠ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૮૮
जर्जरित जलाशय-वावडी, कुआ, तालाव-देवमंदिर और मकानादिका जिर्णोद्धार करनेसे नया करानेसे आठ गुणा पुण्य प्राप्त होता है । ८८
अचाल्य चालयेद्वास्तु विप्रवास्तु शिवालयम् । न चालयेत् सर्वदा तं हि चलिते राष्ट्र विभ्रम ॥ ८९ ।।
જે વાસ્તુ ન પડે તેવું હોય, બ્રાહ્મણનું ઘર કે શિવાલય ચાળવવું (પાડવું) નહીં, જે તે પાડે તે સર્વદેશ અને રાષ્ટ્રને નાશ થાય. ૮૯
जो वास्तु गिरे एसा न हो, ब्राह्मणका घर या शिवालय इन सबको गिराना नहिं । अगर गिरावे तो देश और राष्ट्रका नाश होता
अथ चेत् चालयेत्तत्तु जीर्ण व्यङ्ग च दृषितम् ।
आचार्य शिल्पिभिः प्राज्ञो शास्त्रदृष्ट्वा समुद्धरेत् ॥ ९० ॥
હવે જે જીર્ણ થયેલ પ્રાસાદ દ્દષિત કે વાંકુ થયેલું હોય તે બુદ્ધિમાન પુરુષોએ સારા આચાર્ય અને ડાહ્યા શિલ્પીની સલાહ લઈને તેને શાસ્ત્રોક્ત વિધિથી જીર્ણોદ્ધાર કરે. ૯૦
यदि जीर्ण प्रासाद दक्षित या टेढा हुआ हो तो बुद्धिमान पुरुषाने अच्छा आचार्य और चतुर शिलाका मशविरा करके उसका शास्त्रोक्त विधि अनुसार जीणेद्वार करना । ९० स्वर्णजं रूप्यजं वापि कुर्यात्नाग वृषादिकम् । तस्य श्रोन दंतेन पतितं पातयेत्सुधिः ॥ ९१ ॥