________________
सरले न च मार्गेण प्रवेशो यत्र वेश्मनि । मार्गवेध विजानीयानानाशोक फलप्रदम् ॥१५१॥ विश्वकर्मा प्रकाश मार्गश्चेको यदागच्छेदुमयोह पार्श्वयोः । मार्ग वेधस्तदा सस्याच्छोक संतापकारकः ॥१५२॥ अमराङ्गण सूत्रधार .
જે ઘરમાં થઈને રાહદારીનો સરળ માર્ગ હોય તે માર્ગથ અવેક પ્રકારના શેકનાં ફળનો દાતા જાણવો. તેવી જ રીતે જ કેવ સમરાંગણ સુધારમાં કહે છે. એક પડખે બે ઘર હોય અને એકજ માર્ગ હાથ તે તે "भागवध" शा४ भने दुःसने २ ng. १५१-५२. . जिस घरमें राहदारीका सेरळ रास्ता हो वह मायवेध अनेक प्रकारके शोकफल के दाता है। इसी प्रकार एक पगलमे दो घर हो और एक ही रास्ता हो वह मार्गवेष शोक और दुःख देनेवाला भाबना । १५१-५२
जलघंट दीपमार रसोई दक्षिणांकरम् । इशाने कोपदेवे वामदिशिष्ट दीपंकरे ॥ १५ ॥ नापसव्येन कुर्वित मृहमारोहण तथा । कुड्यांभित्या नकुत द्वार तहै सुखेमुभिः ।। १५४॥ निषिबास्तु
પાણીયારૂ, ઘંટી, દીવાનું ચોડું, ખાણી અને રડું એ સર્વ ઘરની જવણી તરફ રાખવા; ઈશાન કોણમાં દ્રવ્ય મૂકવાની તિજોરી, દેવાલયમાં દેવની ડાબી તરફ દીવાનું સ્થાનક રાખવું. ઘરને દાદર જમણી તરફ તેનાં ચઢવાનાં પગથીયાં અપસવ્ય ન રાખવાં. સુખના અભિલાણી મનુષ્ય ભીતમાં છેદ પાડીને કદાપી દ્વાર ન મૂકવું. ૧૫૩-૫૪
पनीहारा, चक्की, दीपककास्थान, फूलस्थाम और रसोईघर ये सर्व घरकी दाहिनी ओर रखना । इशान कोणमें द्रव्यकोष रखमा. देवा. बयमें देवकी बायी और दीपस्थान रखना. घरका जीदा वाहिनी ओर रखना । चढनेकी सीढियां अपसव्य न रखना । १५३-५४ वास्तुद्रव्यका गुणदोष
काष्टमुदिष्ट चैव पाषाणेधातु रत्ननं । उत्तरोतन्द्रढं द्रव्यं लोहकर्म विवर्जयेत् ॥ १५५ ॥ प्रवाविकपास्तु उचमोत्तय धात्वादि पाषाणेष्टिक काष्टकम् । भेष्ट मध्याऽधम द्रव्यं लोह चैवाऽधमाधमम् ॥ १५६ ॥