________________
પ્રાસાદને રાજભવનમાં પાણી કે પથ્થર આવે ત્યાં સુધી અને અન્ય ગૃહોને માણસના માથડા જેટલું ડું ખોદવું ને ક્ષેત્ર ( ઘરની ભૂમિ ) સારી રીતે શોધ કરીને શલ્યનો ઉદ્ધાર કરીને ગૃહારંભ કરવો. વાળ, मोपरी, शी , 81sxi, अमराम, याम, ससा, दु, ट, धातु, દ્રવ્ય, ધાન્ય, એમ અનેક પ્રકારના શલ્ય કહ્યા છે. તે ઘરની બૂમિમાં હોય તો મૃત્યુકર્તા જાણવા. ધાતુ, ધાન્યને દ્રવ્ય શલ્યમાં ગણેલા છે.
ઘરના આરંભ કરતાં પહેલાં, દ્રિીજમાં ઉત્તમ એવા રિપીએ તેની પરીક્ષા કરવી. ઘરની ભૂમિના નવ કોઠા=ભાગ પૂર્વાદિ દિશામાં અનુક્રમ પાક तभा अ, क, च, ट, त, प, य, श-ओम २ता मा कामाष्ट માર્ગ અક્ષરે લખવા.
સ્વામીએ એક કુમારિકાના હાથમાં ફળ આપીને આ મંત્ર એકવીસ વાર मावा, ॥ ॐ ह्रीं कूष्मांडि कौमारि मम हृदये कथय कथय ही स्वाहा । એકવીશ વાર મંત્ર ભણીને પ્રશ્ન કરી ઉપરોકત કઢામાં ફળ મૂકવું અમે તે જે કેડામાં ફળ મૂકે તેનું નીચે પ્રમાણે શલ્ય જાણવું. અને તે કાઢીને ભૂમિશુદ્ધિ કરવી. ૨૫૧-૨૫૪
प्रासादमें' या राजभवन में पानी या पत्थर आ जाये वाहतक और अन्य गृहको आदमीकी उंचाई तक गहरा खोदना चाहिये । और क्षेत्र (धसीभूमि ) की अच्छी तरह शोधकरके शल्यका उद्धारकरके गृहार भ करे । बाल, खोपडी, सींग, हड्डियों, भस्म, चमडा, कोयला, लोह, काष्ट, धातु द्रव्य धान्य से अनेक प्रकारके शल्य कहे हैं। वे घरकी भूमिमें हो तो मृत्युकर्ता जाने । धातु धान्यको द्रव्य शल्यमे गौने हैं वे उत्तम हैं लेकिन ले लेना चाहिये ।
घरका आरंभ करते पहले द्वीजमें उत्तम हो वैसे शिलपी उसकी परिक्षा करे । घरकी भूमिके नव कोठे भाग पूर्वादि दिशासे अनुक्रमे बनाकर उसमें अ-क-च-ट-त-थ-य-श भिस प्रकार मोर बाठ कोठेमे पूर्वादि सृष्टि मार्ग अक्षर लिखे । गृह स्वामी कुमारिकाके हाथमें फल देकर अिक्कीस बा यह मंत्रको पढे ह्रीं कूष्मांडि कौमारि समादय कथय कथय ह्रीं स्वाहा । मंत्र बोलके प्रश्न करके कोठेमें फख रखें जो कोठेमें फल रखें उसका नीम्न शल्य जाने और उसे निकालकर भूमि शुद्ध करे । २५१-२५४