________________
(७०) पृष्ठि द्वार ने कर्तव्यं एक भूमि गृहेषु च । द्वितीय भूमि द्वारं च न दोष अद्रिप्पयके ।। १६१ ॥ निषिवास्तु
સામાન્ય રીતે ઘરના જમીન મજલાની ભૂમિમાં પછીતે દ્વાર ન મૂકવું. બીજી ભૂમિમાં દ્વાર મૂકવામાં દોષ ન જાણ. ૧૬૧
सामान्यतः एक भृमि घरमे पछितमें पीछे द्वार न रखना. दूसरे दरबमैं द्वार रखने में दोष नही । १६१
कक्षौ द्वार न कर्तब्य पृष्टि द्वार विर्जयेत् । पृष्ठे चैव भवेतरोगी कुक्षौ व्याधि विनिर्दिशेत् ॥१२॥ निषिकास्तु
ઘરના કરામાં દ્વાર ન મૂકવું અને પછી પણ હાર ન મૂકવું. કે તે व्याधि भने रोग ४२वे. १९२
घरकी कुक्ष और पछीक्य द्वार न रखना. कुक्षय द्वार मूकनेसे व्याधी रहती है। और पृष्ठ-पछितमें द्वार रखनेसे रोग होता है । १६२
उत्तरगा देन्यस्ता ललाटे न समायदि । . .ला ललाटिका लापि कुलक्षय करी भवेत् ॥ १६३ ॥
ઘરના દ્વારના ઉતરંગના પટામાં પાટ સામેલ હેય કે સામાન્ય રીતે - લલાટથી નીચે ઉતરંગ જે હેય તો અગર બે પાટની સંધિ થાય ત્યાં જે એક બીજાના પેટામાં સાલવી નીચે સ્તંભ ન મૂક્રે તો તે તુલાવેધ જાણો. અગર પાટકે ઉતરંગ લલાટ બરાબર નીચે હોય તે તેવા તુલાઈથી ઘરધણીના કુળને નાશ થાય. ૧૬૩
घरके द्वारके उत्तरंगमें धरन (पाटम्चीम) सामेल हुआ हो या ललाटसे नीचा उत्तरंग हो. या दो घरन (पाट ) जहां संधी होता हो वहीं एक दूसरेके बीच में सालकर नीचे स्तंभ न रखा हो यह तुलावेध है। धरन ( बीम-पाट ) या उतरंग ललाटके बराबर हो तो इसे तुलावेवसें स्वामिके कुळका नाश होता है । १६३ द्वारे सर्व गृहाणांतुलमान न बोपन् । अग्रत पृष्ठतश्चैव समसूत्र च कारयेत् ॥ १६४ ॥ भिषिवास्तु
મકાન આગળ પાછળના બધા દ્વારે (બારી, જાળીયા, કબાટ, ગોખલા) ના ઉતરગના તળ ન લેવા. તે બધા એક સૂત્રમાં રાખવા. ૧૬૪