________________
( ३७) शिल्पिने मूर्तिका स्वरुप हमेशा तरूण-युवान बनाना, कभी बालस्वरुप (बालकुष्ण गजानन जेसे ) बनाना किन्तु जइफ-वृद्ध स्वरुप कभी नही बनाना । ८१
देवो भ्रष्टास्तथा भग्नो विषमे च तटे स्थितः । . यथा प्रतिष्टितथास्तत्र दोषो न विद्यते ॥ ८२ ॥ अपराजित सूत्र
દેવ મૂર્તિને અસુરોએ ભ્રષ્ટ કરી હોય, ખંડિત કરી હોય, તેવું વિષમ જંગલનું સ્થાન કે નદીના તટ પર વિષમ સ્થિતિમાં હોય તે તેને આર્ય (પૂજ્ય ) લોકેએ જેવી રીતે પ્રતિષ્ઠા કરી હોય તે જીર્ણોદ્ધાર કરી ફરી પ્રતિષ્ઠા કરવી તેમાં દેષ નથી. ( અપવાદ રૂપ સૂત્રને વિકટ પરિસ્થિતિમાં પ્રયોગ કરી શકાય. ) ૮૨
असुरोने देवमूर्तिको खंडितकी हो, भ्रष्टकी हो एसा जंगल स्थान हो या नदी तट पर विषम स्थितिमें हो तो आर्य लोगोंने जिसकी प्रतिष्ठा की हो उसका जीर्णोद्धार करके फिरसे प्रतिष्टा करनेमें कोई दोष नहीं । ( अपवाद रूप सूत्रका विकट परिस्थितिमें उपयोग करना चाहिये ) ८२
भित्ति संलग्न बिब च पुरुषः सर्वथाऽशुभः । चित्र मयाश्च नागाद्य भित्तौ चैव शुभावहाः ॥ ८३ ॥ आचारदीनकर
ગર્ભગૃહમાં પાછળની ભીંતને અડીને પ્રમુખ દેવ પ્રતિમા કે શ્રેષ્ઠ પુરુષની મૂર્તિ બેસારવાથી હમેશાં અશુભ ફળ દે છે, પરંતુ ચિત્રમય દેવ - દેવી કે નાગ આદિ ભીંતને અડીને હોય તે તે શુભ જાણવું. ૮૩
गर्भगृहमें पीछली दिवारको छुकर मुख्य देव या श्रेष्ठ पुरुषकी मूर्ति बिठानेसें हमेशा अशुभ होता है। किन्तु चित्रमयदेव देवियां नाग आदि दीवारसे संलग्न होये तो शुभ है । ८३
आयुध जिन देवानां केशांतदधिक न हि । कृते कारयित्वा स्वामी गृहकर्ता विनश्यति ।। ८४ ॥ आचारदीनकर
निशसभा सा पार निय। (१) भूपनपति (२) २ (3) નતિષી (૪) વૈમાનિક એ ચારે યોનીને દેવની મૂર્તિઓનાં શસ્ત્ર કેશાન્ત (માથા સુધી)થી અધિક ઊંચા કરવાં નહિ. જે અધિક કરે તે કરાવનાર