________________
स्थापित मूर्ति व्यंग खंडित हुई हो तो विसर्जन करके अन्य मूर्ति प्रतिष्ठ करके स्थापित करना. किन्तु अगर मूर्तिके नख, केश, अंगहार, कंठा भूषण, कंकण, कटिसूत्र, किरिट, कुंडल, . वनमाला, वाहन अश्व, नूपुर, झांशर, शस्त्रादि आयुध खंडित हुए हों तो उनको समुद्धार करके विधिवत् स्थापन करना. किन्तु त्याग नहीं करना । ७२-७३-७४
धातु रत्न विलेपोत्था व्यङ्ग संस्कारयोग्यक । काष्ट पाषाण जा भग्ना संस्कार हीनदेवता ।। ७५ ॥ रुपमण्डन
ધાતુ કે રતની મૂર્તિ ખંડિત કે વાંકીચૂકી થઈ ગઈ હોય તે પણ સંસ્કાર યોગ્ય પૂજનિક જાણવી. પરંતુ પાષાણુ કે કાણની પ્રતિમા ખંડિત થઈ હોય તો તે સંસ્કારને યેગ્ય ન જાણવી. (અન્ય ગ્રંથમાં ધાતુ, લેપ, ચુનાની પ્રતિમા વિકલાંગ ખંડિત થઈ હશે તેને ફેર સુધારી પૂજવાનું કહ્યું છે. પણ તે કયાં કેવા સ્થાને તે વિચારીને કરવું. ) ૭૫
. जंधाना तापसरुप अने युग्म स्वरुपो
-