________________
( २७ )
पाणिपाद विनिांजातु धनक्षय विनाशिनी । चिरंपर्युषिता यातु नादर्तव्या यतस्ततः ॥ ५६ ॥ मत्स्यपुराण
ટૂંકા હાથ પગવાળી કે અંગ વગરની પ્રતિમા ધનને નાશ કરે છે. અવાવરૂ પ્રતિમાએ જયાં ત્યાંથી ગ્રહણુ ન કરવી. પદ્
छोटे हाथ पांववाली या अंगहीन प्रतिमा धरका नाश करती है । इधर ऊधरसे जैसी तैसी पडी हुई बिनउपयोगी प्रतिमा ग्रहण नहीं करना । ५६
१० नासाहीना श्रियं इन्ति दु:ख दैन्ये कपोलयोः ।
ऊग्र
મયઋષિ કહે છે કે નાસિકાહીન પ્રતિમા લક્ષ્મીનેા નાશ કરે છે, બેઠેલા ગાલવાળી પ્રતિમા દુઃખ આપનારી જાણવી, ભયંકર દેખાવની પ્રતિમા કરાવનારને શિઘ્ર નાશ કરે છે. ૫૭
प्रतिमा शीघ्र निहनिष्यति नायकम् । ५७ ॥ मयमतम्
ऋषि कहते है कि नासिकाहीन प्रतिमा लक्ष्मीका नाश करती है । बेठे हुए गालवाली प्रतिमा दुःखदाता समझनी भयंकर दिखाती हुई प्रतिमा करानेवालेका जल्दी नाश करती है । ५७
૧૦ પૂજનિક મુખ્ય પ્રતિમા ભચાર સ્વરૂપવાળા પશ્ચિમ અને ઉત્તર ભારતમાં મહુ ઓછી જોવામાં આવે છે. જોકે મુ પ્રાધાન્ય સ્થાપિત ન હોય તેવા સ્વરૂપવાળી મૂર્તિસ્મા ભયંકર હોય તેવી શવ સ્વરૂપમાં ધારશ્વરાદિ વિષ્ણુમાં નૃસિંહાવતાર સ્વરૂપ, ચંડી કાર્લાદેવી સ્વરૂપો, ચ’ડીના સ્વરૂપમાં શરીરનાં પાંસળા હાડડ્ડ દેખાતી સ્તન લખતા પેટ ઉપર વીચ્છી દેખાતી -સના આભુષણાવાળી મૂર્તિએ જૂની જોવામાં આવે છે, તેવી મૂર્તિ એ પૂનિક બહુ ઓછી છે, વિશેષે કરીને પ્રાસાદની જ ધા કુંભના વિભાગમાં કાતરેલી હોય છે. જો કે પૂત્ર ભારતમાં ભગાળમાં “ કાળી ” ની મૂર્તિ જીભ ાઢેલી ભયંકર રૂપવાળી શત્રુનું મન કરતી પ્રમુખ રીતે પુજાય છે.
भयंकर पुज्य मुख्य प्रतिमा पश्चिम और उत्तर भारतमें कम देखने मे आती है । शलांकि प्रधान रूपसे स्थापित न हो इसे स्वरूपवाली भयंकर मूर्ति हो-जैसे कि शिवकी अघोरेश्वर विष्णुका नृसिंहावतार चंडी और कालीका स्वरुप, चंडीका शरीरकी हढीया देखाइ देते है । लटकते स्तनबाली पेट पर बिच्छुवाली एसा रुद्रस्वरूपवाली पुराना मूर्तियां हम देखते है । किंतु मुख्य प्राधान्य स्थान पर पूज्य होने के बजाय प्रासादकी गंधा कुंभा के थरके विभाग में बनायी हुआ हैं । पूर्व भारत में बंगाल में कालिकीकी मूर्ति मुंहसे जीवा नीकलती हुई शत्रुके मर्दन फरती पूजाती है । द्रविड मैसुर प्रांत में महिषासुरमर्दिनीकी मूर्तियां भी पूजाती है।