________________
(२२) प्रासाद गड या मंदिरको भिन्नदोष कहा है चूहे या माटाके जाले हो या दीवार जर्जरीत होनेसे सूर्यका किरण गर्भगृहमें दाखिल होती हो तो भित्रदोष कहते है. ब्रह्मा, विष्णु या महेशके मंदिरोंमे भिन्नदोष नही लगता; वरना जिन, पार्वती और गणेशजीकी मंदिरोंमे भित्रदोष लगता है। ४१-४२
मंडलं जालकं चैव कीलक मुषिर' तथा । छिद्र संषिश्चकाराच महादोषा इति स्मृता ॥ ४३ ॥ सूत्रसतान
પ્રાસાદ કે ઘરમાં ભમરા મંડળ કરે, કરેળીયા જાળાં કરે, જીવડાં છેતરી બાંકા પાડે, ભમરા દર કરે-છિદ્ર પાડે, (પ્લાસ્તર) ચૂનામાં તો પડે, પિપડી પડે, ભી તેમાં ચીરા પડે તે મહાદેષકારક ભિન્નદોષ જાણવા. અર્થાત્ કર્તાએ જીદ્ધાર કરાવ. ૪૩
प्रासाद या घरमें भौंरे, मकडी, भुनगे आदि भितोमे, जाले छिद्र आदि करे या चूनेमें फटीव करें तो यह महादोष कारक भिन्नदोष समझना अर्थात् कर्ताको प्रासाद भवनका जीर्णोद्धार कराना चाहिये । ४३
भूत प्रेत पिशादि राक्षसाच वसन्तिकः । तस्मात्प्रासाद निष्यन्ने सर्वथा प्रोक्षण चरेत् ॥ ४४ ॥
મયઋષિએ કહ્યું છે કે પ્રાસાદ દેવ વગરને અપૂજય (વાશી) રાખવાથી તેમાં ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસને વાસ થાય છે માટે પ્રાસાદમાં હંમેશા ₹५ ५५५५. ४४
मय ऋषिने कहा है कि प्रासाद देवहीन अपूज्य रखनेसे उसमें भूत प्रेत पिशाच और राक्षसका वास होता है. अतः प्रासादमें हमेशा देव विराजमान करना । ४४
निश्चिन्हें शिखर द्रष्वा ध्वजाहीन तथैव च । अमुरा वास मिच्छन्ति वजाहान मुगलये ॥४५॥ प्रासाद मंडन
ધ્વજાના ચિહ્ન વગરના દેવાલય જોઈને અસુરે વાસ કરવાને ઈચ્છે છે માટે મંદિરમાં દેવ પધરાવીને ધ્વજા ચઢાવવી. ધ્વજા વગરને પ્રાસાદ ન રાખે. ૪૫