Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના || ૭ || સાહિત્ય” એ નામનો એક નિબધ લખી તેનો સારાંશ અહીંની કોલેજના ભારતીય વિદ્યામંડળના આશ્રય હેઠળ ભાષણુરૂપે રજૂ કર્યો હતો. એ નિબંધમાં કથાત્મક સાહિત્યને અંગે જે લખાણ છે તે અહીં સ્થલસ કોચને લઈને આપી શકાય તેમ નથી એટલે સંક્ષેપમાં એ સંબધમાં થોડોક ઉલ્લેખ કરું છું. જેમ પતંજલિકૃત મહાભાષ્ય ( ૪-૩-૮૭૨ )માં નિર્દેશાયેલી વાસવદત્તા, સુમનાત્તરા, ઉશી અને ભૈમરથી એ ચાર આખ્યાયિકાએ આજે મળતી નથી તેવી સ્થિતિ જૈન કથાઓને અંગે પણ પ્રવર્તે છે. જેમકે વિસેસનિસીહચુઝુિમાં નરવાહણુદત્તકહા, તર’ગવઈ અને મગહસેા વિષે ઉલ્લેખ છે,ર ગધહસ્તી સિનગણિકૃત તત્ત્વાર્થસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકા ( ભા. ૧, પૃ. ૩૮૦)માં 'ધુમતી આખ્યાયિકાના અને ઉદ્યોતનસૂરિ યા ઉર્ફે દાક્ષિણ્યચહ્નસ્ટર દ્વારા રચાયલી કુવલયમાલામાં સુલેાયણાકહાના અને હરિવંસરિયનો ઉલ્લેખ છે. દેવચંદ્રે સતિનાહરિયમાં ભદ્રબાહુકૃત Jain Education Intemational १ " वासवदत्तामधिकृत्य कृताऽऽख्यायिका वासवदत्ता सुमनोत्तरा उर्वशी, न च भवति भैमरथी ।" २ "अगित्थी हिं जा कामकहा । तत्थ लोइया णरवाहणदत्तकहा लोउतरिया तरंगवती मगधसेणादीणि । " ३ “विकल्पितेऽपि ह्यर्थे स्मृतिर्दृष्टा बन्धुमत्याख्यायिकादौ ।” ४ “सन्निहिय जिणवरिंदा धम्मका दक्खियनरिंदा । कहिया जेण सुकहिया सुलोयणा समवसरणं वा ।।" For Private & Personal Use Only ૢ || ૢ || www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130