SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના || ૭ || સાહિત્ય” એ નામનો એક નિબધ લખી તેનો સારાંશ અહીંની કોલેજના ભારતીય વિદ્યામંડળના આશ્રય હેઠળ ભાષણુરૂપે રજૂ કર્યો હતો. એ નિબંધમાં કથાત્મક સાહિત્યને અંગે જે લખાણ છે તે અહીં સ્થલસ કોચને લઈને આપી શકાય તેમ નથી એટલે સંક્ષેપમાં એ સંબધમાં થોડોક ઉલ્લેખ કરું છું. જેમ પતંજલિકૃત મહાભાષ્ય ( ૪-૩-૮૭૨ )માં નિર્દેશાયેલી વાસવદત્તા, સુમનાત્તરા, ઉશી અને ભૈમરથી એ ચાર આખ્યાયિકાએ આજે મળતી નથી તેવી સ્થિતિ જૈન કથાઓને અંગે પણ પ્રવર્તે છે. જેમકે વિસેસનિસીહચુઝુિમાં નરવાહણુદત્તકહા, તર’ગવઈ અને મગહસેા વિષે ઉલ્લેખ છે,ર ગધહસ્તી સિનગણિકૃત તત્ત્વાર્થસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકા ( ભા. ૧, પૃ. ૩૮૦)માં 'ધુમતી આખ્યાયિકાના અને ઉદ્યોતનસૂરિ યા ઉર્ફે દાક્ષિણ્યચહ્નસ્ટર દ્વારા રચાયલી કુવલયમાલામાં સુલેાયણાકહાના અને હરિવંસરિયનો ઉલ્લેખ છે. દેવચંદ્રે સતિનાહરિયમાં ભદ્રબાહુકૃત Jain Education Intemational १ " वासवदत्तामधिकृत्य कृताऽऽख्यायिका वासवदत्ता सुमनोत्तरा उर्वशी, न च भवति भैमरथी ।" २ "अगित्थी हिं जा कामकहा । तत्थ लोइया णरवाहणदत्तकहा लोउतरिया तरंगवती मगधसेणादीणि । " ३ “विकल्पितेऽपि ह्यर्थे स्मृतिर्दृष्टा बन्धुमत्याख्यायिकादौ ।” ४ “सन्निहिय जिणवरिंदा धम्मका दक्खियनरिंदा । कहिया जेण सुकहिया सुलोयणा समवसरणं वा ।।" For Private & Personal Use Only ૢ || ૢ || www.jainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy