Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ स्मरणप्रामाण्यम् । ६१ तत्रेति प्राक्तनेभ्यः संस्कारप्रबोधसंभूतत्वादिना गुणेन स्मरणं निर्धारयन्ति । संस्कारस्यात्मशक्तिविशेषस्य प्रबोधात् फलदानाभिमुख्यलक्षणात् संभूतमुत्पन्नमिति कारणनिरूपणम् । अनुभूतः प्रमागमात्रेण परिच्छिन्नोऽर्थचेतनाचेतनरूपो विपयो यस्येति विषयव्यावर्णनम् । 'तत्' इत्याकारं 'तत्' इल्युल्लेखवत् । 'तत्' इत्युलेखबत्ता चास्य योग्यतापेक्षयाऽऽल्यायि । यावता स्मरसि चैत्र ! कश्मीरेषु वत्स्यामस्तत्र द्राक्षा भोक्यामहे' इत्यादिस्मरणे तच्छब्दोल्लेखो नोपलक्ष्यत एव, किन्विदं स्मरणं 'तेपु कश्मीरेषु' इति ‘તા દાલા” તિ તરછોવમટ્યા | જૈવં પ્રમજ્ઞાને િત ત “ एवायम्' इत्युल्लेखशेखरत्वात् । इति स्वरूपप्रतिपादनम् ॥३॥ એ પાંચમાંના સ્મરણના કારણ વિષય અને સ્વરૂપની પ્રરૂપણું– પૂર્વોક્ત પક્ષ પ્રમાણના પાંચ ભેદમાંનું જે સંસ્કાર (ધારણા)ની જાતિથી ઉત્પન થનાર, અનુભૂત પદાર્થને વિષય કરનાર અને “તે એવા આકારવાળું જ્ઞાન તે સ્મરણ કહેવાય છે. ૩ હું ૧ આ સૂત્રમાં પૂર્વોક્ત પરોક્ષપ્રમાણના પાંચ ભેદમાંથી જે સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર ઈત્યાદિ ગુણ દ્વારા સ્મરણને નિશ્ચય કરવામાં આવ્યા છે. તેમાં સંસ્કાર–આત્મનિશક્તિવિશેષની જાગૃતિ થવાથી અર્થાત સંસ્કાર જ્યારે ફળ આપવા તત્પર થાય છે ત્યારે સ્મરણ ઉત્પન્ન થાય છે આ છે સ્મરણના કારણનું નિરૂપણ. અનુભૂત—કઈ પણ પ્રમાણથી જાણેલ જડ કે ચેતનાતમક પદાર્થ તેને વિષય બને છે એમ કહી રમરને વિષય બતાવ્યા. અને તે એવા આકારવાળું એટલે કે “તે એવા ઉલ્લેખવાળું—આ છે સ્મરણનું સ્વરૂપ, તે એવા ઉલ્લેખવાળું—એને અર્થ એમ નથી કે તેને ઉલ્લેખ અવશ્ય હોવું જોઈએ પણ તેવા ઉલ્લેખની યોગ્યતા તેમાં છે એમ સમજે. જેમકેહે ચૈત્ર ! તને યાદ છે ને કે–આપણે કાશ્મીર દેશમાં રહયા હતા, અને દ્રાક્ષ ખાતા હતા. મરણના આ દૃષ્ટાન્તમાં તેનો ઉલ્લેખ–શબ્દપ્રયોગ દેખાતો નથી છતાં પણ ઓ સ્મરણમાં “તે કાશ્મીરમાં રહ્યા હતા, અને તે દ્રાક્ષ ખાતા હતા, એ પ્રકારે તે શબ્દના ઉલ્લેખની ચેચતા તો છે જ. શંકા-સ્મરણનું આવું લક્ષણ કરવાથી પ્રત્યભિજ્ઞાન પણ સ્મરણું બની જશે. સમાધાન–નહિ બને, કારણ કે–પ્રત્યભિજ્ઞાનમાં તો “ ઇવ” એ-શબ્દપ્રયાગ થાય છે. અર્થાત પ્રત્યભિજ્ઞાનમાં “સ , ” તે જ આ છે આવો ઉલ્લેખશબ્દપ્રયોગ થાય છે અને સ્મરણમાં માત્ર “તત્વ' શબ્દનો પ્રયોગ થાય છે. આ પ્રકારે સ્મરણનું સ્વરૂપ જણાવ્યું. ૩. | શ્રીરાળરોવરરિતી ઝિવ . સૂર્ત પર છે ! (૧૦) શોતિ વિયા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 315