Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 260
________________ 243 એકાંત નિશ્ચયનયના શ્રવણથી દુરાચારના પંથે: વર્ષો પહેલાં એક ભાઈ સોનગઢ પંથના રવાડે ચડી ગયા, તે એવા જડસુસ થઈ ગયા કે ખાનપાનમાં કેમ? તો કે “ભલે આફસના ચીરિયા ઉડાવે પણ પુગલ પુગલને ખાય છે, આત્માને કશું લાગે વળગે નહિ.”—એમ માની હૈયાએ અલિપ્ત રહેવાનું. એમ દુરાચારમાં ચામડું ચામડાને ઘસે છે, આત્માને લેવા દેવા નહિ, એમ માની બેઠા ! માત્ર જ્ઞાતાદ્રષ્ટા રહેવાનું. તે ભાઈ વિધુર હતા તે પોતાના ઘરમાં પોતાની વિધવા છોકરી રસોઈ સંભાળતી. પછી તે આ ન મેક્ષમાર્ગ (!) મળે, એટલે છોકરી સાથે પત્ની જે વ્યવહાર ચાલુ થઈ ગયો! કેમ આમ ? સેનગઢ પંથવાળાએ દર્શનભેદિની અને ચારિત્રભેદની પાપકથા પ્રસરાવી, એટલે આવું મહા અજુગતું બને એ સહજ છે. એમને તે “નિશ્ચય એ જ ધર્મ, અને નિશ્ચય ન માનો એ અધર્મ, કિન્તુ આચાર–વ્યવહાર એ કશે ધર્મ નહિ! આચારભંગ એ અધર્મ નહિ! પછી દુરાચારમાં અધર્મ શાના માને? આવાની પાપકથા સાંભળનારા કેટલું બધું ગુમાવે? ભાવની જ પ્રધાનતાનું વ્યાખ્યાન એ પાપકથા : એમ ભાવ ઉપર વધારે પડતું જેર અપાય, એની જ પ્રધાનતા બતાવાય, અને ભાવ વિનાની ક્રિયાથી દુર્ગતિ બતાવાય, તે એ પણ ચારિત્રભેદિની પાપકથા થાય. –“હજી તમને સંસારના સુખ ગમે છે? સુખ સારાં લાગે છે? તો તમારા ભાવ બગડેલા છે. એવા બગડેલા ભાવ અને તમે ભગવાનની પૂજા પણ કરે છે તેથી તમારા ભાવ વધી જાય, દુર્ગતિમાં રખડતા થવું પડે.”– આવું સાંભળીને એક યુવાને મગ દિના જ "વળાહાર ચલ મન્ટો,

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318