Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ 270 વિચારવાનું કર્મ અપાવાને..”એમ આજે ભયાનક અસહ્ય મેંઘવારી છે, જીવન જરૂરી વસ્તુની પણ ભારે તંગી પડે છે, ત્યાં પણ આ જ વિચાર, કે “કમ ખપાવાને અવસર એહવે ફરી નહિ મળશે પ્રાણી છે.” ગજસુકુમાર મહાત્માને માથે સગડી મુકાઈ છે. તો એ વિચારે છે કે “જે મા છે તે બળતું નથી, અને જે બળે છે તે મારું નથી” એમ આપણે દા. ત. પૈસા ગયા તો એ વિચારીએ કે “જે પૈસા અહીં લૂંટાય છે એ મારી ચીજ નથી; ને જે મારી ચીજ અરિહંત પરને પ્રેમ–શ્રદ્ધા, દયા, દાનાદિ છે, એ સામાથી લૂંટાય એમ નથી.” મેતારજ મુનિએ, મા ખમણના શરીરે સોની વડે એમનું માથું ચામડાની વાધરથી કચકચાવીને બંધાયેલ ને એ ભરતડકામાં ઊભા રખાયે, એ વિચાર્યું કે “આ મારા જ પૂર્વના ઊંધા વેતરણનું સહજ પરિણામ છે. સોનીને શો દોષ? ગજસુકુમાર - સુકોશલ - ખંધકસૂરિના શિષ્ય વગેરેએ આવા ઉપસર્ગમાં જ મેક્ષ સાધ્યા છે, તે મારે પણ મહાજને યેન ગત , સપન્થાઃ” મહાત્માઓના પગલે પગલે જ ચાલવાનું.” એમ આપણે પણ આપત્તિમાં ને રેગ વગેરેમાં આ વિચારીએ. ખંધકસૂરિના 500 શિષ્ય ઘાણીમાં પીલાતા એ વિચારે છે “આ પાલક મહા ઉપકારી વાઢકાપ કરનાર વૈદ્ય જેવો છે. અમારા કર્મગુમડાનું વાઢકાપ કરી આપે છે. ધન્ય ઉપકારી!” એ જ ગદ્દગુરુ મહાવીર ભગવાન શૂલપાણીના ભયંકર

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318