Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 9
________________ ઉપઘાત (લે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપયિા એમ. એ.) [૧] ‘પગામસિજજાએ સુત્ત યાને સમણમુક્ત આવય–જૈન આગમમાં આવસ્મય મહત્વનું સ્થાન મેળવે છે. એના સામાઈય (સામાયિક), ઉવ્વીસન્થવ (ચતુર્વિશતિસ્તવ), વંદય (વંદનક), પડિક્રમણ (પ્રતિક્રમણ ), કાઉસગ્ગ (કોન્સર્ગ) અને પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) એમ છ વિભાગ છે. દરેકને “અઝયણ' (અધ્યયન) કહે છે. આવય ઉપર ભદ્રબાસ્વામીએ નિજજુત્તિ રચી છે, પરંતુ એમાં કાલક ઉમેરો થઈ એની નવેસરથી સંકલના કરાઈ છે. આ નિજજુત્તિ તેમજ ભાસને અનુલક્ષીને મહારા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. તેમાંથી આજે તે નાની (જોકે એ પણ બાવીસ હજાર શ્લોક જેવડી છે તે) મળે છે. એ ઉપરથી આવત્સયમાં મૂળ કેટલાં સુત્ત (સૂ) હશે તેને ખ્યાલ આવે છે, કેમકે દરેકે દરેક સુત્ત ઉપર નિજજુત્તિ નથી કે જેથી એને એ રીતે વિચાર થઈ શકે. નામ–પડિકમણ' નામના ચોથા અજઝયણની હારિભદ્રીય ટીકા ( પત્ર પદ૯ આ)માં “મંગળપૂર્વક પ્રતિક્રમણ કરાવું જોઈએ એથી સૂત્રકાર “ ઘર મરું ”થી શરૂ થતું સૂત્ર રજૂ કરે છે ' એમ કહ્યું છે. આના પછી “વનાર હોજુરમાંથી Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 120