________________
ઃ કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૧૫ઃ માટે પ્રબળ પ્રમાણ છે.) તેઓશ્રીને પાદશાહની ગણુ થયા. તેમનું સૌભાગ્ય પ્રબળ હતું, તેઓ સભામાં વાદી સાથે વાદ કરતાં વિજય મા મહાવિદ્વાન હતા. શ્રુત-વ્યાકરણદિ ગ્રન્થના હતું. તેઓ યશ પામ્યા હતા, તેઓ વિજયવંત પઠન-પાઠનમાં તેઓશ્રી સદા રત રહેતા હતા. હતા. અનેક ગુણથી ભર્યા હતા.
વાચના–પૃચ્છના–પરાવર્તન–અનુપ્રેક્ષા ને ધર્મકથા તેમની પાટે શ્રી વિજયદેવસૂરીશ્વરજી થયા.
એ પાંચ પ્રકારના સ્વાધ્યાયધ્યાનમાં તેઓ અપ્રતેઓ અનેક વિદ્યાના ભાજન અને મહિમાવંત
મત્તશીલ હતા. છે. નિસ્પૃહ શિરોમણિ છે.
તેમના શિષ્ય શ્રી જિનવિજ્યજી ગુરુ હતા. તેમની પાટે શ્રી વિજયસિંહસૂરીશ્વરજી
તેઓશ્રી મહામહિમાવંત છે. થયા. તેઓ પટ્ટપ્રભાવક હતા. સકલ સૂરિસમુ
- જ્ઞાનકુવેતા માન્તિઃ-જેઓ જ્ઞાનાદિ ગુણ દાયમાં તેઓ રેખાપાત્ર હતા. સિદ્ધાન્ત, તર્ક,
૨ યુક્ત છે, તે મહાન છે. શ્રીગુરુ જિતવિજ્યજી તિષ, ન્યાયવગેરે અનેક ગ્રન્થમાં તેઓ *
' મહારાજ એવા મહાન હતા. મહાપ્રવીણ હતા. એ શ્રી ગુરુએ ઉત્તમ ઉદ્યમ શ્રી નવિજ્યજી મહારાજ પંડિત હતા કર્યો તે કારણે ગીતાર્થપણને ગુણ વૃદ્ધિ પામે. અને શ્રી જિતવિજયજી મહારાજના ગુરુભાઈ તેઓશ્રીએ સારણ-વારણ-ચેયણ-પડિચેયણ હતા. બંને એક ગુરુના શિષ્ય હતા. કરીને અનેક શિષ્યને આગમજ્ઞ બનાવ્યા–અનેક
- ગુરુએ મને સ્વદર્શનને અભ્યાસ અને પરગીતાર્થો નીપજાવ્યા. ગીત એટલે શાસ્ત્રાભ્યાસ, દશનનો અભ્યાસ કરાવવા માટે પ્રબળ પ્રયાસ તેને જાણે તે ગીતાર્થ, તં જ્ઞાનતિ ઝુતિ જતાથી કર્યો. કાશીએ ભણવા માટે મેકલ્યો, ત્યાં गीतं शास्त्राभ्यास-लक्षणम् । ।
પ્રકાંડ પંડિત પાસે વેદાંત-તક આદિ શાસ્ત્રો તેઓશ્રીની હિતશિક્ષા અનુસાર–એમની ભણવ્યા. ત્યાં ન્યાયવિશારદ એવું બિરૂદ પ્રાપ્ત આજ્ઞાને શિરોધાર્ય કરવાને કારણે આ દ્રવ્યાનુ- કરાવ્યું. તેમની ભાવનાને અનુરૂપ મારી મતિ વેગ રૂપ જ્ઞાનગ-શાસ્ત્રાભ્યાસ સંપૂર્ણ થશે. સમ્યગદર્શનની સૌરભથી સુવાસિત બની.
ગ્રન્થકારને પણ તેઓશ્રીએ આ દ્રવ્યાનુયે- આસ્તિકતા અંગેઅંગમાં પરિણમી. જેમની ગના અધ્યયનની પ્રેરણા કરી હતી ને તેથી ગ્રન્થકારે સેવાના સુપ્રસાદને કારણે સહજ “ચિન્તામણિ” દ્રવ્યાનુયેગનું વિશિષ્ટ અધ્યયન કરી તેમાં પ્રવી- નામે ન્યાયને મહાગ્રન્થ શિરોમણિ દીધિતિણતા મેળવી હતી એ પ્રમાણે અહિં સૂચન છે. યુક્ત મેં મેળવ્યું. આ મહાગ્રન્થનું અધ્યયન
શુદ્ધ ભાવથી ઉત્તમ માને જેમને ઉધમ સુલભ નથી. છતાં મને એ વિના–આયાસે પ્રાપ્ત પ્રાપ્ત થાય છે, જેઓ પ્રેરણા કરીને હિતબુદ્ધિએ
થયે, એ એમનાં મહાપ્રભાવની પ્રાસાદી છે. શિષ્યને જ્ઞાનમાર્ગમાં પ્રવર્તાવે છે, જેમને મહિમા એ મારા ગુરુના સર્વ ગુણો એક જીભે કેમ વિશ્વમાં વિખ્યાત છે, તેમનાં ગુણ શા માટે ન માં
ગાઈ શકાય? મારું મન તે તે ગાવાને સતત, ગાઈએ? એમના ગુણ ગાતા થાકીએ જ નહિ, આતુર રહે છે.
એ ગુરુની ભક્તિથી પ્રસન્નતા પ્રાપ્ત કરીને
સારી શક્તિ વડે આત્માની અનુભવ દશાએ મેં - શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય આ દ્રવ્યગુણ પર્યાયના રાસ રૂપે આ દ્રવ્યાનુઉપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજી થયા. જેમના ચેગની વાણી પ્રકાશી—–થી. હે ભવ્યાત્માએ ગુણગણને પ્રતિદિન-રાતદિવસ સુરકિન્નરે ગાય છે. હું કવિ યશવિજય કહું છું કે આ ગ્રન્થને તમે
તેમના શિષ્ય પંડિત શ્રી લાભવિજ્યજી ભણજે, દિનાનુદિન-પ્રતિદિન બ હુઅભ્યાસ કરીને