Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 95
________________ ૯૮: મન અને મંત્ર : તરતમતાઓ માનસિક ઐયની તરતમતા ઉપર જેમ જ મંજન (દાંતણ) થી દાંત સાફ આધાર રાખે છે માનસિક ઔય અર્થાત્ ઈચ્છાશક્તિ કરવાની, સ્નાન વગેરેથી શરીર સાફ કરવાની (વલપાવર)ની બળવત્તાના ગેજ પ્રારંભેલા કાર્ય અને વસ્ત્રોને ધેવાની જરૂર પડે છે. વાસીદુંવાળી ને ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ ત્યાગ કરતા ઘરને પણ રોજ સાફ રાખવું પડે છે. આપણને નથી. બલ્ક પિતાના નિશ્ચયને જ વળગી રહેવાય દરેક વસ્તુ સાફ અને સ્વચ્છ ગમે છે. તેમ મનને છે, માટે જ મનુષ્ય અદ્દભુત દઢતા અવશ્ય મેળ- પણ સાફ રાખવું અતિ આવશ્યક છે. રાખ ઘસવવી જોઈએ. મેક્ષમાર્ગની આરાધનામાં તે વાથી આરિસાને મેલ સાફ થાય છે અને આરિસે મનની નિમળતા, મનની પ્રબળતા, મનનું ઐય સ્વચ્છ બને છે. તેમ મન ઉપર રોજ ચઢતે મેલ અને મનનું દૌર્યાજ સહાયક બને છે. પ્રગતિ- રજની જ પસાધનાથી સાફ કરવાનું છે. માણસ કારક બને છે. ઇરછે કે ન ઈરછે તે પણ રસ્તાપરની ધૂળ તેના પરવસ્તુઓની આશાના ગુલામ બનેલા મનુ મકાનમાં ઘરમાં આવીને પડે છે તેમ થાતોષિબેના મન હમેશા નબળાજ હાય વિનશ્વર વસ્તુ ચાર પુત્ર સંક્તિપૂવષાક્તા એ ઉક્તિ અનુસાર એમાં લુબ્ધ બનેલું મન અસ્થિરજ હોય છે. સયે- મન અને ઈન્દ્રિયેથી વિષયેનું ધ્યાન થતાંજ ગેને આધીન થઈ વારંવાર તેના વિચારોમાં મનુષ્ય વિષયાસક્ત બની કમરજથી પરિવર્તન થયા જ કરે છે. ભવાંતરમાં સંસ્કારો ખરડાય છે. તે કમરજની મલિનતાને પણ એ પરિવર્તનમાં અગત્યને ભાગ ભજવે છે. દૂર કરવા પ્રતિપક્ષી શુદ્ધ તનું તીવ્ર ધ્યાન જન્માંતરના તેવા પ્રકારના સંસ્કારોથી વિચા- જગાવવું જોઈએ. વિધિયુકત નમસ્કાર મહામંત્રના રોમાં વારંવાર ફેરફાર થાય તેમાં નવાઈ નથી. જાપમાં તે પ્રતિપક્ષી શુદ્ધ તનું સ્થાન અવશ્ય પરંતુ એવા સંસ્કારોથી, પ્રલેભાનથી કે આશા- જાગૃત થાય છે. પાંચ વિષયોના ધ્યાનથી મન ઓથી નિર્બળ બનેલ મનને પણ દઢ બનાવવાને મલિન બને છે. પરમેષ્ઠિઓમાં રહેલા પાંચે ઉપાય મંત્રજાપ છે. મંત્રજાપથી માનસિક તંદુ- પ્રશસ્ત વિષયના ધ્યાનથી મન વિશુદ્ધ બને છે. રસ્તી અવશ્ય મળી રહે છે. અપ્રશસ્ત અશુભભાવોમાંથી પ્રશસ્ત શુભભાવ તરફ મનને વાળ મનના સર્વ રેગે (મેલ) દૂર કરી મનને વાની શક્તિ જાયેગમાં (મંત્રજાપમાં) રહેલી છે. નિરગી–સ્વસ્થ બનાવવાની તાકાત જપગમાં પ્રાણીઓનું મન બંધ–ક્ષમાં વિચિત્ર રીતે ભાગ છે. માનસિક સ્વસ્થતા હોય તે શારીરિક તેમજ ભજવે છે. તે મનનું વક્રગમન અટકાવી તેને બીજી સ્વસ્થતા પણ અનુભવી શકાય છે. માટે સમાગગામી બનાવવામાં જ પગ અજબ સહાય જપયોગ-જપસાધના એ મન અને તનને તંદુકરે છે. જ ગ માનવીના સુંદર (ભવ્ય) ભાવીનું રસ્ત બનાવવાનું અજોડ સાધન છે. માનસિક સર્જન કરે છે. તેથી જ ધમ આરાધનામાં જપ રેગેનું અમેઘ આષધ લેવાથી શાંતિના ચાહક સાધનાને મહત્તવનું સ્થાન આપવામાં આવ્યું છે. આત્માને માટે શાંતિને રાજમાર્ગ છે. સૌ કોઈ ક્રોડ સ્તોત્ર વડે મન જે સ્વસ્થતા) અનુભવે છે. પિતાના જીવનમાં અપનાવી શકે તે સુગમ તે સ્વરછતા (સ્વસ્થતા) વિધિપૂર્વકના એક જ સન્માર્ગ છે. પરમ તત્તની વિશિષ્ટ આરાધના દ્વારા અનુભવાય છે. આરાધક આત્માઓ માટેજ માટે માનસિક ભૂમિકાને તૈયાર કરી આપનાર એ પ્રતિદિનની અનિવાર્ય સાધના છે. અન્ન એ જપગ છે. જપસાધનાથી સુરક્ષિત મનને વ્યાધિ શારીરિક ખોરાક છે. જપ એ માનસિક ખેરાક છે. કે ઉપાધિની વ્યાકુળતા સ્પશી શકતી નથી જ તેથી જ પસાધના મનુષ્યના જીવનમાં નિત્યના તેથી જ ધાર્મિક ક્ષેત્રમાં જ પગના ઘણા ઘણાં ખેરાક જેટલી અનિવાર્ય જરૂરી છે. મૂલ્યાંકન છે. ખેરાક ન્ટલી અશ્વિના જ

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130