Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 101
________________ : ૧૦૪: શ્રી નવકારથી ભવપાર : એક વાતને એ એવી અજબ ઢબથી રજુ કરતે આત્માની મૂળ અવસ્થા કઈ..એને આવિકે કલાકના કલાકો સુધી એ રસલ્હાણ મિત્રમંડળ ભવ કેમ થાય....” લુંટતું. ધર્મસાધનાની કેવી અનુપમ તક મળી છે અને આની અજબ અસર થઈ! એટલે મારે પુરુષાર્થ કે અલ્પ છે? એટલે હવે ગામગપાટા બંધ થયાં, અને ક્ષેમં “ચતુગતિ સંસારમાં જીવોનું કેવું કારમું કરના તત્ત્વજ્ઞાનની પર મંડાઈ ! ચૌટેચૌટે પરિભ્રમણ..?” વિષયવાસનાને ઉત્તેજનારા ગરબા અને ભવા- પ્રભાત થયું; ક્ષેમંકરે પ્રાતઃકાલીન કર્તા ઈઓ મંદ પડી અને ભવવિરાગને તથા જિન- પૂર્ણ કર્યા અને સમયસર તે પૌષધશાળા ભકિતને જગવતાં ગીતે અને ગરબાઓ શરૂ પહોંચી ગયે. થયા ! રાજકથાને સ્થાને જિનેશ્વરદેવના મહા- કમળને ચીરી નાખે, કષાયને કરમાવી દે સામ્રાજ્યની કથાઓ લેકજિહાએ રમવા માંડી અજ્ઞાનના અંધકારને ભેદી નાખે તેવી ધર્મકથા દેશકથાને સ્થાને શિવાસૃષ્ટિના મને રથો જનહૃદયે શરૂ થઈ. રાત્રિનું ચિંતન–અનુપ્રેક્ષા અહીં વિકસ્યાંઉલસવા લાગ્યા. ભેજનકથાને બદલે પરમાર્થ ક્ષેમંકરે, ભવભવમાં ભમતાં જીવે આચરેલી પરોપકારની એજના યુવાને ઘડવા લાગ્યા. * પાપલીલાને બતાવી, મેહની ક્રૂરતા અને ભયંરીકથાઓ બંધ થઈ અને સતીઓના મહાન કરતાને ચીતરી.... સતની પ્રશંસાઓ પ્રસરવા લાગી. શ્રેતાઓની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. જાતનાં બુરાં આચરણે પર તિરસ્કાર છૂટયા. રાત્રી જામી હતી. જગત જપી ગયું હતું રાગ અને દ્વેષમાં ફસેલી જાતને ઉદ્ધારવાના વસુંધરા સુજલા, સુફલા અને શસ્યશ્યામલા મનોરથ જગ્યા. બની હતી; પશ્ચિમને પવન મંદમંદ વહી રહ્યો હેમંકરની તત્વ અનુપ્રેક્ષા નિર્મળ બનતી હતે. ચાલી અથવસાયેની વિશુદ્ધિ તીવ્રતિતીવ્ર બની ક્ષેમંકર એક એકાંત ઓરડામાં સંથારા પર અને ત્યાં એ મહાન સાત્વિક શ્રાવકને અવધિ– જાગૃતાવસ્થામાં બેઠે હતું. તેણે પદ્માસન લગાવ્યું રે જ્ઞાનને પ્રકાશ અસંખ્ય રૂપી દ્રવ્ય પ્રકાશી હતું. દષ્ટિને નાસિકાગ્રે સ્થાપી દીધી હતી, અને લાધી ગયા. હૃદયને પરમપિતા જિનેશ્વરદેવના ધ્યાનમાં ઢાળી દીધું હતું. ત્યાં શાતિ હતી; શીતળતા હતી અવધિજ્ઞાનના નિર્મળ અને દિવ્ય પ્રકાશમાં આત્મત્વને અજવાળતી પવિત્રતા હતી અને ક્ષેમંકરે પિતાના નાના ભાઈ આશંકરના જીવહૃદયને સચ્ચિદાનંદથી ભરી દે તેવી મધુરતા અને જોયું. એના પર લાગેલી કમવર્ગણાઓ જોઈ. હતી. આયુષ્યકમની સ્થિતિ નિહાળી. અને તે ચેક ક્ષેમંકરનું ચિંતન ભૂતકાળના ગાઢ પહાને માત્ર છ મહિનાનું જ આયુષ્ય બાકી રહેલું જોયું. ચીરવા મથતું હતું. “હું કયાંથી આવ્યું ?” આશંકરનું જીવન જિનધર્મથી રસાયેલું હતું. “મારે અનંતકાળ કયાં કયાં વ્યતીત થયે? 5 મોટાભાઈના ઉચ્ચ જીવનમાંથી તે નિત્ય નવીનવી “જગતનાં દ્રવ્યોનું સ્વરૂપ કેવું ?” પ્રેરણા મેળવતે, અને દિન પ્રતિદિન પિતાના જીવન-આરસમાં સુંદર કોતરણી કરતે. “રૂપી અને અરૂપી દ્રવ્યની શક્તિઓ માનવનું જીવન એટલે સંગેમરમરને આરસ. કેવી?..” આત્મા જે કુશળ શિપી બને તે એ આરસ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130