Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 114
________________ Lબ now i.eee eeee | કુલ , દીપક મ son શ્રી સૂર્યશિશુ ‘કલ્યાણના આ અંકથી એક ઉગતા લેખકની લેકભોગ્ય શૈલીયે આલેખાઈ રહેલી ચાલુ એતિહાસિક વાર્તા શરૂ થાય છે. લેખક નદિત કથા લેખક છે. તેમની પાસે શબ્દો છે શૈલી છે ધીરે ધીરે તેમની કલમ કથાનાં પ્રસંગોને આલેખન કરતી રસમય બની વાચકોનું આકર્ષણ કરતી રહેશે તે નિઃશક છે. સવ કોઈ “ કલ્યાણમાં દર અંકે પ્રસિદ્ધ થતી આ વાર્તા અવશ્ય વાંચે. પ્રકરણ : ૧. (ચાલુ ઐતિહાસિક વાર્તા) પુત્ર કામના લીલુછમ બનાવવું હોય અને દુઃખના આતાપથી મુક્ત તેમજ ચિંતાના હિમથી દૂર રાખવું હોય ઉષ્યની કરામત કાંઈ ઓર જ છે. એની તે તેને પુણ્યના બાહુબળને સાથ ઝાલો જ કીમીયાગિરિ તે ભલભલાને ભ્રમમાં નાંખી દે છે. પડે છે... જાદુઈ અંજને તે આમાના તેજ વધાયો છે પુણ્યના અપ બળના સાન્નિધ્યે મનમથ અને એની કલાએ જ જીવન ફાલ્યાફૂલ્યાં છે. જેણે રાજાના પાટવીકુંવરે “કુળદીપક' અટલ સમૃદ્ધિને જેણે એની કલાને અપનાવી આત્મસાત્ બનાવી પામ્યા....કે જેણે પિતાનું જીવન પુણ્યની પરીક્ષા છે તે અક્ષયલીલાને પામ્યા છે. ધરતીના પગથારે માટે પ્રતિકૂળતારૂપ કંટકો, દુઃખના ડુંગરે તેમ જ ચાલતા માનને મહેલાતેના સ્વામી બનાવે છે. વિદેશ રામા બનાવે છે. વિદેશટનરૂપ આતાપને ગણ ાં વિના....પાણીના કોલસા પણ જેની દષ્ટિપથે ચડતાં સુવર્ણ થાય છે. વહેણની માફક વહેતું મૂક્યું.....એના પ્રત્યેક પ્રસંગ સંપ જેવા સપ પણ હસ્તપણે ફૂલમાળા બના રોમાંચક અને હૃદયદ્રાવક છે.• જાય છે....અરે! પગે ઠોકર વાગતાં પણ ધરતી દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે હસી ઉઠે છે કે પાદ આગળ ધનના ખડકલા રાજગૃહી નામની નગરી હતી...ગગનચુંબી ભવને થઈ જાય છે. નગરીની શોભામાં વૃદ્ધિ કરતા જાણે કે શીલ્પીસંક્ષિપ્તમાં દુઃખકાર્યો પણ સુખપણે પરિણમે એ પિતાની સમગ્ર કલાની કારીગરી દેહધારી છે. માનને પણ ક્ષણમાત્ર સાન ભૂલાવી દે તેવી એ પુણ્યની પ્રભા કાંઈ નિરાળી જ છે......... મુગ્ધ બનાવી હતી.... “કેટલીક વખત કુદરત પણ પુણ્યનું પરિબળ પૂર્વકૃત કમને આધીન છે... કૃત્રિમતા આગળ ઝંખવાણી પડે છે તેને તાદશ્ય આરોગ્ય, ભાગ્યને અભ્યદય, સ્વામિપણું, શારી- ચિતાર માનવગણને ડેલાવી મૂકે છે.” રિક બળ, જનતામાં મહત્તાચિત્તને વિષે અહા !! શી એની ભવ્યતા ! અબ તત્તવની વિચારણા.....ગૃહેને વિષે લક્ષમી...સાનુકૂળ કલા કૌશલ્યતા ! ! સગે આટલી વસ્તુઓ પુણયના ઉદયથી જ ભારતીય કલા સંસ્કૃતિનું અદ્વિતીય સ્થાન પ્રાપ્ત થાય છે. પૂર્વના પુણ્યથી જ મળી રહે છે. હતું. દેશપારની જનતા પિતાના ઉચ્ચ કક્ષાના . જેમ ક્ષેત્રમાં જેવા પ્રકારના બીજનું વાવેતર જીવનના ઘડતર માટે કલા અને સંસ્કારનું પાન થાય તેવા પ્રકારને પાક ઉતરે તેમ જીવન- કરવા માટે, પ્રસન્નચિત્તે આવતી હતી..... ક્ષેત્રને અતુલ સમૃદ્ધિના છોડ વડે ભરપૂર સુખ ચરમ તીર્થાધિપતિનાં ચરણ સ્પર્શથી પવિત્ર સમીરની હેરણે ઝુલતું અને ઈચ્છાપષક ધાન્યથી થયેલી ધરાતટે વસવાટ કરતા કોની હદયભૂમિ

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130