Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 117
________________ : ૧૨૦ : કુલ દીપક : : જોઇ અને ફક્ત મસ્તક જ પણ પરસરતું રહ્યું. જ્યારે રક્ષક જ ભક્ષક થાય તે અન્યાય કોની - આશ્ચર્યમુગ્ધ બનેલ રાજા વિચાર કરે છે કે આગળ કહે? જો તું રાજા તરીકેની જ મહત્તા ખરેખર! આ કોઈ દિવ્ય પ્રભાવશાળી પુરૂષ ધરાવતું હોય તે મને મૂકી દે...દેવનાં ઉપરોક્ત જણાય છે. નહિતર સામાન્ય માનવીની ગતિમાં વચને સુણીને રાજાએ તેનું મસ્તક છેડી દીધું. આવી વિવિધતા ન હોય. રાજાથી મુક્ત થયેલ દેવ પાણી ઉપર હાથી કેટલેક દૂર ગયા પછી તે મસ્તક પાણી ઉપર રૂપે થયે...એટલામાં કૌતુકપ્રિય રાજા પણ નાવને સ્થિર થયું...ત્યારે રાજાએ જલ્દીથી તેની પાછળ છેડીને હાથી ઉપર સ્વાર થઈને બેઠે. તે જ ક્ષણે જઈ તે મસ્તકની ચોટલી પકડી લીધી. જ્યાં તેને હાથી પણ આકાશમાં ઉડ્યો....હાથી પર બેઠેલ ઊંચે ખેંચવા જાય છે તેટલામાં તેનું મસ્તક જ રાજા આકાશ માર્ગે જતાં, પૃથ્વી પર થતાં વિવિધ હાથમાં આવ્યું.. પ્રકારનાં કૌતુકો અને સૃષ્ટિના સૌંદર્યની ગજબતા, વિષાદમય થયેલે રાજા મમથ નદી મધ્યે અનેકવિધ નગરે, સરિતા, પહાડ, જંગલેને જવે છે ત્યારે તે જ પ્રમાણે મસ્તક સહિત તે જ રણને નિહાળી રહ્યો છે. - પુરૂષ જળપ્રવાહમાં હેડીની સાથે સાથે ચાલવા જેમ જેમ હાથી ગગનમાગે ઉડે છે તેમ લાગે.... તેમ જિજ્ઞાસુ મન્મથ રાજાની ઉત્કંઠા વધતી - વિસ્મય પામેલા રાજાએ વિચાર્યું અવશ્ય જાય છે. આ કઈ પણ દૈવી શક્તિ છે તેથી રાજાએ “શું આ દેવ વૈરી હશે કે મિત્ર હશે? મને મસ્તકને પૂછ્યું; “તું કોણ છે?” કયાં લઈ જશે? એ ક્યાં ઉતારશે?” આમ ગડ મસ્તકે કહ્યું કે “હું દેવ છું” મથલની બાજીના પાસા ફેરવે છે એટલામાં દેવે પૂછયું, “તું કોણ છે? હાથીની વરિત ગતિ કાંઈક ધીમી પડી અને રાજાએ ઉત્તર વાળ્યું; “હું રાજા છું” ધીરે ધીરે એક વનમાં તે ઉતર્યો.....ઉતરીને લૂંઢ મસ્તક બેસું.... જ્યારે તું રાજા જ છે તે રૂપી દંડ વડે તેણે રાજાને ધરતી પર મૂક ... વગર વાંકે ચેરની જેમ વેણીદંડ વડે મને તે શા ત્યારબાદ હાથી અદશ્ય થઈ ગયે.... માટે પકડ્યો?” રાજાએ તે રક્ષણહાર....સર્વનું રાજાનું મન વિચાર ચગડોળના ચકાવે ચડયું. કલ્યાણ કરનાર... દુબળો, અનાથ, બાળકો, વૃદ્ધો ....ઘૂમવા લાગ્યું....અને ચેતરફ દષ્ટિપાત કરતાં અને તપસ્વીઓ તેમ જ શત્રુથી પરાભવ પામેલા વિચારે છે કે, “હા! આ સ્વપ્ન કે ઇન્દ્રજાલ? એવા સવને રાજા શરણરૂપ છે. ક્ષણમાં આ શું થયું ? ક્યાં સ્વજનસ્નેહી! ક્યાં હે પૃથ્વીપાલ !! તું પાંચમે લેકપાલ અને ....રાજગૃહી? અને ક્યાં હું ? અ.હા...હા...” કપાળ જ છે તે મને અપરાધ વિના શા માટે કરતાં તેના મુખમાંથી દર્દભર્યા કરૂણ સ્વરો સરી. પરાભવ પમાડે છે ? (ક્રમશ:). વિણેલા પુષ્પો પાપીને પસ્તા કરતે કરી દેવે એ પણ એક પ્રકારનું પુણ્ય નથી? માગીનેય મેળવાય! અને ત્યાગીનેય મેળવાય પણ ઉભય વચ્ચે અંતર કેટલું? ભલાઈ હાંસલ કરવા માટે બુરાઈ આચરવી એના જેવી એકે બુરાઈ નથી, સાધન પણ સાધુ જેટલું જ સ્વચ્છ જોઈએ. જાતે ત્યાગ કર્યા વગર અન્યના ત્યાગની ખરી કીંમત કેમ આંકી શકાય? પડ્યા.... : હું

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130