________________
: ૧૧૮ : કુલ દીપક :
વાણીના ધોધથી સીંચાયેલ હાવાના કારણે વિશાળ હતી....વિશાલતાના ચેાગે લોકો ન્યાયસ પન્ન, સદાચારી, સુખી અને સંતાષી હતા....
અને શીલયુતા હતી. રાજા અને રાણી કામદેવ અને રતિ સમાન શૈાલતાં હતા. યુવાનીની જીવાળમાં રંગરાગ કરતા જીવનનાં અણુમાલા લ્હાવને અનુભવ કરતાં દિવસે આનંદપૂર્વક નિમન કરે છે. દિન પર સમ પાણીનાં વગવ્હેણુની માફ્ક વસે જ જાય છે.
જીવનનું ઘડતર હંમેશા ઉચ્ચ કક્ષાની કેળવણી અને વન પર રહે છે; જ્યારે દેશનું નક્કર ઘડતર અગર આખાદી એ દેશના અધિકારી પર રહેલી છે. જેમ જેમ દેશની પ્રજા આખાદ, સમૃદ્ધિવાન, અને તમન્નાશીલ તેમ તેમ દેશની ઉતિ અને આબાદી વધુ અને વધુ છે. આ છે ઉન્નતિનાં એંધાણ....
ઇન્દુ સમ ઋષ્ટિ સિદ્ધિના રસને આરોગતા પતિને વંશભૂષક તેમજ રાજ્ય વારસદાર પુત્ર વિના જીવનમાં કાંઈક ઉણપ અને થાક જણાવા લાગ્યાં
એ મંગલદિન આવ્યા અને પુત્ર કામનાની આશા ફળી...
આવી આખાદીના ટોચ—શિખર પર સહેલ કરતા યાદવવંશના વિભૂષિત રત્ન સમાન મન્મથ રાજા રાજ્ય કરે છે. યથા રાજા તથા પ્રજા' આ સૂત્ર જેના મનપ્રદેશમાં હમેશાં રમી રહેલ છે,
રાજભવના શણગારાયા, ઉત્સવ મંડાયા, કેટલાયે જીવાને દાન અને પારિતાષિકથી સતષ્યા સત્ર આનંદ વ્યાપી રહ્યો. પુત્રજન્મથી રાજા
સદૈવ પેાતાના આત્મભાગે પ્રજાના હિતને ચાહ-રાણીનું જીવન કાંઈક હરીયાળું અન્ય રાજા
નાર છે, એવા પ્રજાપ્રેમી રાજા મન્મથ પુત્રની માફક ન્યાયથી પ્રજાનું પાલન કરે છે.
રાણી અનેકવિધ રીતે પુત્રનું લાલન-પાલન કરે છે ત્યાં તા કુદરતને પણ તેમના સુખની ઇર્ષ્યા આવી એકાએક હરતા ફરતા રાજકુમાર મૃત્યુ પામ્યા. પુત્રના શેક આખી નગરીમાં પળાયેા પુત્રમરણના ચેગે ભૂપાલ અને પટ્ટરાણી દુઃખાત અને છે. રાજસભામાં પણ બેસતા નથી
માનવીબળ——સગઠ્ઠનમળ એ એક એવું મહાનમળ છે કે જે કલ્પનામાં સર્જેલી રંગીલી રસીલી દુનિયાને પણ સજી શકે છે. દુષ્કર એવા ક્રાય ને પણ સુકર બનાવે છે. નાના દેશને રાષ્ટ્રમાં ફેરવી શકે છે. જેથી વિચક્ષણ એવા મન્મથ રાજાએ પેાતાના ઉદાત્ત ગુણાની પ્રભાથી અને ક્રા ક્ષમતાથી સર્વ પ્રજાને જીતી લીધી હતી....
રાજા અને પ્રજા પેાતપેાતાના સ્વામિ-સેવક ભાવને ખજાવતા છતાં અાન્ય સહચારથી એકખીજાનું કર્તવ્ય અદા કરતા હતા. પરસ્પરના સદ્દભાવથી ઉભય-અને સવ વાતે સંપૂર્ણ સુખી અને સમૃધ્ધ હતા....સમૃધ્ધિ અને સંસ્કારના કારણે વ્યાપાર ધમધેાકાર ચાલતા હતા.
જ્યાં ન્યાય, સદાચાર, સાઁગઠ્ઠન અને સ્નેહભાવ હોય ત્યાંના સક્ષકની યશે ગાથા આલમમાં ચામેર પ્રસરે છે. આ ઉત્તમ પરિમલ મન્મથ રાજાના જીવનમાં વહેતી હતી....
જેવા રાજા ગુણસંપન્ન હતા તેવીજ તેને અદનાલી નામની રાણી પ્રતિભાશાળી. ધૈયશીલ
સમય જતાં રાજા દુઃખ દૂર કરી રાજ્બુરા સભાળી લે છે. આવી રીતે રાજાને પુત્રો તે ઘણાં થયા પણ તે મૃત્યુ આધીન થતા હતા. મૃત્યુના દુ:ખે ઉદ્વિગ્ન રહેતા નરપતિ વિચારે છે. કે, હે દેવ ! તુ ના પડતાં મેઘની માફ્ક શા માટે આશાને નિરાશાના હિંડાળે ઝુલાવે છે !’ આ કરતાં તા ફકત શાવાદી જ રાખ કે જેની તમન્નામાં મારૂ જીવન નેત્રનિમિષ સમ અવિરતપણે પૂર્ણ કરી શકું. પરન્તુ આ દુઃખ સહ્યું જતું નથી....’
6
રાજાની પુત્રની આશા ઘડીક ઉત્સાહમાં અને ઘડીક નિરાશા રૂપે પરિણમતી હતી. આવી કાલની અકલ વ્યવસ્થા નિહાળવા છતાં ધૈયશીલ રાજા જીવન પન્થને વિરાટ જોઈ ઉદ્વિગ્ન રહેતા નથી અને દુઃખને દૂર કરે છે.