Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 122
________________ ભારતનું ભવિષ્ય ભાખતો પત્ર ભવિષ્યમાં બનનારી વસ્તુઓની ઝાંખી આ વખતે મારી પાસે એક રૂપિયાનું પરકઈ કઈ વિરલ માણસેને થતી હશે, એ ચુરણ પણ નહતું અને ખાવાના સાંસા હતા. બાબતમાં મને શંકા નથી. અંગ્રેજી ભાષામાં ભાખેલું ભવિષ્ય આ શક્તિને “કલેરયંસ' કહે છે. આપણે ત્યાં વિશ્વદષ્ટિ એ સાક્ષરી શબ્દ એ જાયે છે. - ત્યાર પછી આ શકિતઓ ધીમે ધીમે લુપ્ત પરંતુ ‘આગાહી” શબ્દ વધારે સહેલે અને થઈ ગઈ. ફક્ત રેગ મટાડવાની શકિત રહી. પરિચિત છે. પરંતુ ત્યારબાદ એક અદભુત વસ્તુ બની. રાત્રે મારા બે મિત્રો મને મળવા આવ્યા. અમે એક વિચિત્ર પત્ર ચેકમાં ખાટલે નાખી બેઠા હતા ત્યાં મારા ચાર-પાંચ દિવસ પરની વાત છે. મારા શરીરમાં એકાએક ઝણઝણાટી આવી અને મેં ઉપર એક અજાણ્યા ભાઈનો પત્ર આવ્યો. મારા એક મિત્રને કહ્યું કે કાગળ-પેન્સીલ હૈ એમનું નામ-ઠામ પતે ગુપ્ત રાખવા માંગે અને લખાવું તે લખી લે. પછી સને ૧૯૬૫ છે. પત્રમાં મને લખનારની સચ્ચાઈ દેખાય છે. સુધીની આગાહી મેં લખાવી. એમણે ભાખેલી વાત સાચી પડે કે ન પડે એ ૧ ઓગસ્ટ ૧૯૪૨ માં ગાંધીજી એકમેટી વસ્તુ જુદી છે પણ લખનાર ભાઈને એવી કઈ ચળવળ શરૂ કરશે. અંગ્રેજોને હિંદ છોડી દેવાનું શક્તિ વરી હશે એવું તે લાગે છે. એ પત્રમાંનો કહેશે. કેટલેક ભાગ હું આપની સમક્ષ શબ્દેશબ્દ રજુ ૨ બંગાળમાં ભૂખમરે થશે. અને લાખે. માણસે મરી જશે. ભાવિ દર્શન ૩ બ્રિટન પોતાની મેળે હિંદ છેડી દેશે.. ત્યાર પછી થડા વખતે અંતરમાં નાદ ૪ હિંદના બે ભાગ થશે. આવવા લાગ્યું કે, જા આ વસ્તુનો ભાવ આમ ૫ પંજાબમાં લેહીની નદીઓ વહેશે. થશે અને એ પ્રમાણે બરાબર સાચું પડવા ૬ રાજાઓના રાજ્ય જશે. લાગ્યું. ધીમે ધીમે આ શક્તિ એટલી વિકાસ પામી કે હું કઈને જોઉં તે તેનું ભવિષ્ય લગભગ ૧૦૦ પાનાં ભરીને વિગતવાર લખાદશન મને થાય. આ માણસ ૨૧ દિવસ પછી થી વ્યું અને રાતના બારથી પઢના ચાર સુધી મેં સવારે પાંચ વાગે મૃત્યુ પામશે તે તે પ્રમાણે આગાહી કર્યા કરી અને તેમણે લખ્યા કરી. તેજ જ થાય. આ બહેન લગ્ન પછી આઠમે મહિને વખત મે નચિ સી આગાહી પણ લખાવી. વિધવા થશે તે તે પ્રમાણે થાય. ૭ ખંભાથી માંડી જેસલમેર સુધીમાં - ત્રીજો તબકકે એ આવ્યું કે માણસ અલ્ટ તેલ નીકળશે અને તે ૭૦૦ વર્ષ સુધી ગમે તેવી ગંભીર માંદગીમાં હોય અને ચાલશે. ત્યાં હું જાઉં, તેના માથા ઉપર હાથ ફેરવું ને - હવે મારી શક્તિઓ ખાસ રહી નથી. હવે તે મટી જાય. ક્ષયરોગ, ટાઈફોઈડ, ગાંડપ વગેરે જ્યારે આવું કઈ દર્શન થવા લાગે ત્યારે મારો કેસ પણ સુધરી જાય. શરીરમાં ઘણી બેચેની થાય છે. ' ? £

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130