________________
-સ મા
ચા ર
–
સા રે
–
૧૦૦૮ આયંબિલનું પારણું -શ્રી સિદ્ધ- પૂ. મુનિરાજ શ્રી સુબેધવિજયજી મહારાજ શિરિની શીતળ છાયામાં પૂ. આ. શ્રી વિજયપ્રેમ- શ્રીએ સં. ૨૦૧૨ ના જેઠ શુદિ ૧૩ થી સં.
મડારાજની નિશ્રામાં પૂ. પંન્યાસજી ૨૦૧૫ ના મહા વદિ ૬ પાંચસે આયંબિલ કર્યા ભદ્રંકરવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. મુનિ- હતાં. પારણા અંગે શ્રી સિદ્ધગિરિમાં શેઠ શ્રી રાજ શ્રી ચંદ્રયશવિજયજી મહારાજશ્રીએ અખંડ રતિલાલ નાથાલાલભાઈ તરફથી અઠ્ઠાઈ મહત્સવ એક હજાર આઠ આયંબિલનું સુખરૂપ પારણું કર્યો હતો અને મહત્સવ દરમીયાન અમદાવાદથી સં. ૨૦૧૫ ફાગણ શુદિ ૭ ના રોજ કર્યું હતું. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તથા મુંબઈથી શેઠશ્રી શ્રી આરીસાભુવનમાં તે અંગે પાંચ દિવસને જીવતલાલ પ્રતાપશીભાઈ પધાર્યા હતા. મહોત્સવ ઉજવાયા હતા. પૂ. મહારાજશ્રીએ પરીક્ષા –સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમની તથા સોળ ઉપવાસની તપશ્ચર્યા ઉપર ૧૦૦૮ આયં બ્રહ્મચર્યાશ્રમના વિદ્યાથીઓની ધાર્મિક પરીક્ષા બિલ અને અંતે અડ્રમ કર્યો હતે. તપસ્વી શ્રી શ્રી વાડીલાલ મગનલાલ શેઠે લીધી હતી. મહાપુણ્યશાળી આત્માને ધન્ય હે.
યાત્રા ફંડ:-શ્રી વાડીલાલ મગનલાલ શેઠની ' કદંબગિરિ (પાલીતાણું) પૂ. આ. શ્રી પ્રેરણાથી શ્રી જૈન શ્રેયસ્કર મંડળની સંસ્થાને વિજયદનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય યાત્રા કંડમાં કલકત્તા નિવાસી શેઠશ્રી મણીલાલ દયસૂરિજી મહારાજ તથા પૂ. આ શ્રી વિજય- વનમાળી તરફથી રૂ. ૨૦૦, અને શેઠશ્રી નરભેનંદનસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં પૂ.પં. રામ પાનાચંદ તરફથી રૂા. ૧૦૦, કુલ ૩૦૦ ના
શ્રી સુમિત્રવિજયજી મ. તથા પૂ.પં. શ્રી મતી- રકમ મળી હતી. વિજયજી મ. ને મહે પાધ્યાય પદ ઘણું જ ધામ
મહેસાણા -શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત ધૂમપૂર્વક આપવામાં આવેલ. એ અંગે અઠ્ઠાઈ
પાઠશાળામાં સંસ્થાના સેક્રેટરી શ્રી મગનલાલ મહોત્સવ ચાલુ હતે. ફ. શુદિ ૩ ની આ તીર્થની.
લીલાચંદ ડોકટરની વિનંતિથી પૂ. આ. શ્રી વર્ષગાંઠ હાઈ પૂજા, આંગી, રેશની ભાવના વગેરે
ચંદ્રસાગરસૂરિજી મહારાજ આદિ પધાર્યા હતા. સુંદર થયું હતું.
અને બારીક નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવા - વડાવલી-જૈન પાઠશાળાના બાલક-બાલિ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાઓની ધાર્મિક પરીક્ષા મહેસાણા જૈન શ્રેયસ્કર
ચાણસ્મા-ભટેવા પાશ્વનાથની ફાગણ શુદિ મંડળના પરીક્ષક શ્રી રામચંદ્ર ડી. શાહે લીધી
૩ ની વર્ષગાંઠ હોવાથી જૈન યુવક મંડળ તરહતી. પરિણામ ૮૪ ટકા આવ્યું હતું. ઈનામી કથી ભારે ધામધૂમ થઈ હતી. બે ટંકની નવકારશી મેળાવડે થયે હતે.
પણ થઈ હતી. ૫૦૦ આયંબિલ-સાધ્વી શ્રી ધમલતા- ઉજમાર્ગ-વડા (થરા) ખાતે શ્રી ડાહ્યાભાઈ શ્રીજીએ ૧૪ થી ૩૩ ઓળી એકી સાથે કરી અમીચંદ તરફથી જ્ઞાનપંચમીને આરાધનાથે હતી. સાધી શ્રી પુષ્પલતાશ્રીજીએ ૧૩ થી ૩ર પાંચ છોડનું ભવ્ય ઉજમણું, અઠ્ઠાઈ મહોત્સવ, એની એકી સાથે કરી હતી, સાધ્વી શ્રી હેમ- શાંતિસ્નાત્ર વગેરે થયું હતું. સ્વ. પૂ. આ. શ્રી લતાશ્રીજીએ ૨૪ થી ૩૮ એળી એકી સાથે કરી વિજયભક્તિસૂરિજી મહારાજના શિષ્યરત્ન પં. હતી. સાધ્વી શ્રી જિનેંદ્રશ્રીજીએ સં. ર૦૧૪ પ્રેમવિજયજી વગેરે ૧૨ કાણું પધાર્યા હતાં. કાતિક વદિ ૧૧ થી સં. ૨૦૧૫ ચત્ર વદિ ૨ સુધી મહેમાનો માટે રસોડું ખુલ્લું રાખ્યું હતું. સ્વાઆયંબિલ કર્યા હતાં.
મિવાત્સલ્ય થયું હતું.