Page #1
--------------------------------------------------------------------------
________________
- સંપાદક
સામચંદ ડી. શાહ
૨/૪૯૭
વર્ષ ૧૬ અંક ૧-૨ માર્ચ-એમોલ ૧૯૫૯
શ્રી શત્ર જય ગિરિ રા જ ય ર આ વેલ શ્રી ચા મુ ખ જ નું ભવ્ય જિનાં લય
Page #2
--------------------------------------------------------------------------
________________
A"""""". A''::::::::::::::::::::::"A"""""" " 1 વરસીતપના પારણા ઉપર સમ્યજ્ઞાનના છે સુંદર પુસ્તકની પ્રભાવના કરી સુંદર લાભ ઉઠાવો "" " . " .......................:::::::::::4:"" સામાયિક સૂત્ર-ગુજરાતી } સુધારસ સ્તવન સંગ્રહ - ( ૧૦૦ ના રૂા. ૧૨-૦
(૧૦૦ ના રૂા. ૩૫-૦ સામાયિક સૂત્ર મૂળ-હિન્દી નૂતન સ્તવનાવલિ હિન્દી ૧૦૦ ના રૂા. ૧૫-૦
૧૦૦ ના રૂા. ૨૦-૦ બે પ્રતિક્રમણ મૂળ-ગુજરાતી છું
સ્નાત્ર પૂજા વિધિસહિત
e ૧૦૦ ના રૂા. ૧૫-૦ ૧૦૦ ના રૂા. ૩૫૦
બાર વતની ટીપ-ગુજરાતી પંચપ્રતિક્રમણ મૂળ ( ૧૦૦ ના રૂા. ૧૫-૦ ૧૦૦ ના રૂા. ૧૩૫-૦
નેમનાથને શ્લોક શત્ર જય ઉધાર રાસ ૧૦૦ ના રૂા. ૧૦-૦
૧૦૦ ના રૂા. ૨–૦ $ શત્રુ જય ઉધ્ધાર રાસ-હિન્દી નવાણુ યાત્રાની વિધિ ( ૧૦૦ ના રૂા. ૧૫-૦ ૧૦૦ ના રૂા. ૧૨-૦
નવ સ્મરણ ગુજરાતી
૧૦૦ ના રૂા. ૫૦=૦ સ્થાપનાજી આમભાવના દર્શનચાવીસી અનાનુપૂર્વિ ૧૦૦ ના રૂા. ૮-૦
૧૦૦ ના રૂા. ૭૫–૦ રત્નાકર પચીસી
સ્થાપનાજી ૧૦૦ ના રૂા. ૧૨-૦
૧૦૦ ના રૂા. ૪-o - -: વિશેષ માટે પૂછાવો :પુસ્તક પર આપનું નામ વગેરે છાપવું હશે તો વ્યાજબી ભાવે છાપી આપીશુ. સોમચંદ ડી. શાહ હૈ. જીવનનિવાસ સામે પાલીતાણા [ સૌરાષ્ટ્ર 3.
Page #3
--------------------------------------------------------------------------
________________
કુલદીપક વિ ષ ચા નુ "ક્ર -
શ્રી સૂર્યશિશુ ૧૧૭] બાલજગત
જુદા જુદા લેખકો ૧૨૧ નિભળ માર્ગ શ્રી મોહનલાલ ચુનવાણી ૩ ભવિષ્ય ભાખતે પત્ર શ્રી યશોધર મહેતા ૧૨૯ વહેતાં વહેણ શ્રી પ્રવાસી ૬ સમાચાર સાર
સંકલિત ૧૩૩ સેળમા વર્ષે મુનિ. નિત્યાનંદવિજયજી મ. ૯ = દ્વિવ્યાનુગની મહત્તા
શ્રી વર્ધમાન તપની ઓળી કરનારાઓને | પૂ.પં.શ્રી ધુરંધરવિજયજી મ. ૧૨ શ્રી વર્ધમાન તપની ઓળી ૫૦ કે એથી શંકા–સમાધાન
વધુ કરનાર ભાઈ-બહેને શ્રીમાન તપ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. ૧૭ માહાભ્ય નામનું ૪૦ જેનું પુસ્તક સામાયિકની ક્રિયા
અમદાવાદનિવાસી શેઠ શ્રી જેચંદભાઈ પૂ. પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મ. ૨૦ કેવળદાસ તરફથી ભેટ મળશે. કેટલામી ઓળી અગત્યના પ્રશ્ન
ચાલે છે તે જણાવવા સાથે સરનામું પુરેપુરૂં શ્રી પ્રભુદાસ બહેચરદાસ પારેખ ર૩ જણાવવા વિનંતિ છે. મનુષ્યજન્મની મહત્તા
કલ્યાણ પ્રકાશન મંદિર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિશ્વરજી મ. ૨૫ : પાલીતાણા (સૌરાષ્ટ્ર) આનદંઘનજી શ્રી અગરચંદજી નાહટા ૩૨
રજીસ્ટર્ડ પેપર્સ (સેન્ટલ) રૂલ્સ જીવનમાં લાગેલી આગ શ્રી શિવાનંદ ૪૧
૧૯૫૬ ના અન્વયે મારો પ્રવાસ શ્રી પ્રકાશ જેને ૪૩
કલ્યાણ માસિક અંગેની વિગતે પ્રગટ શ્રી અંબિકાદેવી શ્રી ભુરમલજી વીરચંદજી ૪૯
કરવામાં આવે છે. એક પત્ર
મળેલું પ૧
પ્રસિદ્ધિ સ્થળ : વઢવાણ સીટી (સૌરાષ્ટ્ર) નવરસો ડો. વલ્લભદાસ નેણસીભાઈ ૫૩ પ્રસિદ્ધિનો ક્રમ: દર અંગ્રેજી માસની ૨૦ મી વાનગેચરી
શ્રી ગષક ૫૫ ફુલ અને ફેરમ
મુદ્રકનું નામ : જશવંતસિંહજી પ્રી. પ્રેસ પૂ. પં. શ્રી પ્રવીણવિજ્યજી મ. ૫૮
સોમચંદ ડી. શાહ જ્ઞાનલહરી :
શ્રી વજપાણિ ૬૦
કઈ જ્ઞાતિના : ભારતીય જૈનદર્શનને કર્મવાદ શ્રી ખુબચંદ કેશવલાલ ૬૨
ઠેકાણું : શીયાણુની પિળ, મેક્ષ અંગે શ્રી પ્રભુદાસ બહેચરદાસ પારેખ ૬૬ .
પ્રકાશક : કલ્યાણ પ્રકાશન મંદિર પુનર્જનમ પૂ. મુ. જયપદ્રવિજયજી ૭૧
ઠેકાણું : શીયાણીનીપળ વઢવાણ સીટી આપણું જીવન શ્રી કાંતિલાલ વૈદ્ય ૭૪
તંત્રીનું નામ : સેમચંદ ડી. શાહ કહેવતે
ડે. મજમુદાર ૭૬
કઈ જ્ઞાતિના : ભારતીય ભદ્રેશ્વર તીર્થ શ્રી કાંતાબેન જુઠાભાઈ ૮૧
ઠેકાણું : જીવનનિવાસ સામે મધપૂડે શ્રી મધુકર
૮૩
' પાલીતાણા જ્ઞાનવિજ્ઞાનની તેજ છાયા શ્રી કરણ ૮૯
માલીકનું નામ : કલ્યાણ પ્રકાશન મંદિર મન અને મંત્ર મુનિ. શ્રી મિત્રાનંદવિજયજી ૯૭
ઠેકાણું : જીવન નિવાસ સામે પ્રકાશનાં પગલાં
- પાલીતાણા પૂ. પં. શ્રી કનકવિજ્યજી મ. ૧૦૦)
આથી હું જાહેર કરૂં છું કે ઉપર જણાવેલી નવકારથી ભવપાર શ્રી પ્રિયદર્શન ૧૦૩ વિગતે મારી જાણ અને માન્યતા મુજબ મનન માધુરી
શ્રી વિમર્શ ૧૦૮ બરાબર છે. - કથા કલેલિની શ્રી અભ્યાસી ૧૧૧ ૨૦-૩-૫૯ સેમચંદ ડી. શાહ |
Page #4
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે. જેનસમાજમાં, શ્રદ્ધા, સમભાવ, સંસ્કાર, તથા શિક્ષણના પ્રચારકાજે પંદર વર્ષથી સતત / પ્રયત્નશીલ તેમજ વિવિધ વિષયસ્પશી સાહિત્ય આપતું એકમાત્ર માસિક “કલ્યાણ' આ અંકે સેળમા વર્ષમાં પ્રયાણ કરે છે. પંદરપંદર વર્ષથી તેણે સમાજમાં શ્રી જેનશાસનની સેવા સાથે ( સમાજના અનેક પ્રશ્નમાં માગદશન આપ્યું છે. હળવા તથા ગંભીર અને પ્રકારના સાહિત્યને ? રસથાળ પીરસીને તેણે સમાજના પ્રત્યેક વર્ગને રસપ્રદ બને તે રીતે મનનીય વાંચન આપ્યું છે. * *
સમાજના અંતર્ગત કેટલાક પ્રશ્નોને સ્પર્યા વિના શાસ્ત્રીય સત્યની રક્ષા કરવા કાજે. કલ્યાણે શકય સઘળું કર્યું છે. તદુપરાંત બાલ, યુવાન, પ્રૌઢ તથા વૃદ્ધ સર્વ કેઈને રસમય બને તેવું સાહિત્ય તેણે પીરસ્યું છે. તાવિક તથા સાત્વિક ધ્યેયલક્ષી સાહિત્ય પીરસવામાં તેણે કદિ ઉપેક્ષા કરી નથી. ધમની વફાદારી શાસ્ત્રીય સત્યની રક્ષા તથા પ્રચાર કાજે કલ્યાણે શક્ય કર્યું છે. બારમહિનાના રૂા. ૫-૫૦ ના માસિક લવાજમમાં આટલું વિપુલ સાહિત્ય આપનાર જેનસમાજમાં એકમાત્ર માસિક કલ્યાણ છે. તે કહેવામાં હેજે અતિશયોકિત નથી.
' આજે “કલ્યાણ સોળમા વર્ષમાં જે રીતે પ્રયાણ કરે છે, તે અમારે મન ગૌરવને વિષય છે. જેમાં સર્વ કે “કલ્યાણના શુભેચ્છકો, લેખકો અને પૂ. પાદ આચાર્યાદિ મુનિ વને કૃતજ્ઞભાવે અમે આભાર માનીએ છીએ. જેઓએ “કલ્યાણ પ્રત્યે રસ રાખીને તેના ?
પ્રચારમાં અને તેના ઉત્કર્ષમાં તન, મન, તથા ધનથી પિતાને સહકાર આપે છે, તે સર્વના ( સહકારને અત્રે ફરી ફરી યાદ કરી પુનઃ પુનઃ તે સહકારની અપેક્ષા રાખીએ છીએ.
- તેમ જ શ્રી જૈનશાસનની સેવા કાજે પ્રયત્નશીલ રહેતા “કલ્યાણ દ્વારા શુભનિષ્ઠાપૂર્વક જે કાંઈ સાહિત્યપ્રચાર થઈ રહ્યો છે, તેમાં છદ્મસ્થસુલભ જે કાંઈ ક્ષતિઓ, ઉણપ તથા જિનાજ્ઞાવિરૂદ્ધ જે કાંઈ આલેખાયું હોય તેને વિવિગે મિચ્છામિ દુક્કડં દેવા પૂર્વક 1 શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે, ધર્મ, સમાજ તથા શાસનની સેવાકાજે નિષ્કામ- 1
ભાવે પ્રયત્નશીલ રહેતા “કલ્યાણને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાની અમારી કામનાને શાસનદેવ સફલ બનાવે ને અમને અમારી મંજીલમાં આગળ વધવાનું બેલ સમ !
૭૦૭૭૪ ( અનુસંધાન પાન ૮ નું ) જુદી. આ બધું શું સૂચવે છે? કેવલ હિંસાનેર નામે ભારતમાં તેના વડાપ્રધાનથી માંડી, સવ માનસ ભારતના વર્તમાન તંત્રવાહકોનું જે કેઈ હિંસાને જ ધમધોકાર ધ લઈને બેઠા વધી રહ્યું છે, તે ભારત જેવા આર્યસંસ્કૃતિ છે. ગાય, ભેંસ, બકરા, પાડાઓની લાખોની પ્રધાન દેશને માટે ખૂબજ ખતરનાક છે. આ સંખ્યામાં કતલ થઈ રહી છે. તેના ચામઠા રીતે દેશને અભ્યદય કદિ ન થઈ શકે, તે આદિની કોડ રૂા.ની નિકાશ થઈ રહી છે. ભુલવા જેવું નથી. તાજેતરમાં વ્યાપાર ખાતાના પ્રધાને લેક સભામાં જ્યાં સુધી પ્રજાના પ્રત્યેક વર્ગના માનસમાં જાહેરાત કરી હતી કે, “ભારતને માછલાની નીતિમત્તા, ખેલદિલી, સ્વાર્થ ત્યાગ, પોપકાર, નિકાશથી અમેરિકા તરફથી ૧૫૮ માં પાંચ જીવદયા તથા પ્રામાણિકતા, સાદાઈ અને સંયમ કેડ ડોલરની વધુ ઉપજ થઈ છે એટલે દરવર્ષ નહિ આવે ત્યાંસુધી દેશના વિકાસની લાખે કરતાં ૫ ક્રોડ ડોલરના વધુ માછલાઓ ભારતે જનાઓ હાથ ધરવામાં ભલે આવે પણ તેમાં અમેરિકા મોકલાવ્યા, તે સિવાય કે જાપાન, કે પ્રાણ નડિ હોય તે હકીક્ત દિવા જેવી સ્પષ્ટ તે દેશમાં માછલીઓની નિકાશ કરી હોય તે છે. એ સર્વ કોઈ યાદ રાખે. તા. ૧-૪-૫૯
Page #5
--------------------------------------------------------------------------
________________
Samswaramam masala
કon G
વર્ષ :
આ
ફાગણ-ચૈત્ર
પણ
અને ૧-, તે
૨૦૧૫
G
જા
નિર્ભ ય મા ગં વૈદ્યરાજ શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી
ooooooooo
station
Oલા પચ્ચીસ વર્ષને ઈતિહાસ આપણી પાસે કડીબદ્ધ પડેલ છે. એ ઈતિહાસ . છે કેવળ રાજકીય કે યુદ્ધ પુરતે મર્યાદિત નથી. પરંતુ એ ઈતિહાસ સામાજિક, સાંસ્કૃતિક, છે રાજનૈતિક, આર્થિક અને આધ્યાત્મિક એમ જીવનના દરેક ક્ષેત્રને આવરી લેતે પડે છે. ?
સંશોધનની દૃષ્ટિએ વિચારીએ તે આપણી સામે હજારો વર્ષને ઇતિહાસ પડે છે, // પરંતુ જેને કડીબદ્ધ કહી શકાય અથવા તે જીવનના પ્રત્યેક અંગને સ્પર્શત કહી શકાય એ ? છે ઈતિહાસ છેલ્લા પચ્ચીસો વર્ષને પડેલ છે.
ભગવાન મહાવીરના યુગથી માંડીને આજના લેકશાહી સુધીને ઈતિહાસ આજે ઉપલબ્ધ છે.
અને એ ઇતિહાસ પ્રત્યે નજર કરતાં એક વાત નગ્ન સત્ય સમી સમજાય છે કે, આપણું ) છે પર આજે જે રીતને કપરો કાળ ગાજી-ગુંજી રહ્યો છે, તે કપરો સમય છેલ્લા પચીસો વર્ષમાં કેઈપણ વખતે આ નહે.
આજના જડવિજ્ઞાનના ભંગારની પૂજાના પરિણામે કહે કે આધ્યાત્મિક આનંદની // ઉપેક્ષા વૃત્તિને કારણે કહે.આજ માત્ર જેને નહિ....માત્ર હિન્દુઓ નહિ.... માત્ર છે મુસ્લીમ નહિ...માત્ર શ્રીમતે નહિં માત્ર મજુરે નહિ...માત્ર ખેડુતે નહિ....ભારત૬ વર્ષના પ્રત્યેક વર્ગને આજ કસોટી...જીવનની આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે.
આ ધરતી પર છેલ્લા પચ્ચીસ વર્ષમાં એક સાથે બાર બાર દુષ્કાળ આવી ગયા છે. એ નાના-મોટા અનેક યુધે આવી ગયાં છેમુસ્લિમ, તાર્તા, વલંદાઓ, ફેક્યો અને ! અંગ્રેજે પણ આ ધરતીનું શોષણ કરવા આવી ગયા છે. છતાં કદી પણ આજના જેવી મેંઘવારી નથી આવી, કે આજના જેવું નબળું નૈતિકર નથી બન્યું. સત્ય સુંદર હોય છે ? છે અને નિરાભરણું પણ હોય છે ! ઘણીવાર સત્ય કડવું લાગે છે. કારણ કે જીવનનું એ પરમ છે મંગલઔષધ છે. રોગ નિવારણ કરનારાં ઔષધે મીઠાં હોતાં જ નથી. એ દૃષ્ટિએ જે ! સત્ય કહેવાનું રહેતું હોય તે તે એકજ છે કે છેલ્લાં દશ વર્ષના કેસી યુગે માનવીની સંસ્કાર સંપત્તિને નહિ કરી છે...માનવીના ચારિત્ર્યની સમૃદ્ધિને છિન્નભિન્ન કરી છે....માનવીની
આર્થિક એષણને ચુડેલના વાંસા જેવી બનાવી દીધી છે ! G
aman Santhal new song
Goswami
is saints ઉઝ
Page #6
--------------------------------------------------------------------------
________________
' ;
"
CCCCCCCB
આજ માનવી પોતાનું નૈતિક બળ ગુમાવી રહ્યો છે.....ધમરૂપી અમૃતથી દૂર દૂર ફોળાઈ ચૂક્યો છે...કારણ કે એની સામે એના પિતાના કરતાંયે પિતાને જીવવા માટે ઉભા થયેલા પ્રશ્ન ઘણુ મહાન બની ગયા છે!
એક તરફ ભયંકર અને કાતિલ મેઘવારીને ચાબુક જનતાની પીઠ પર વિઝાઈ રહ્યો છે. આ બીજી તરફ બેકારીનાં અટ્ટહાસ્ય માનવીની માનવતાને પરિહાસ કરતાં હોય છે!
ત્રીજી તરફ આ ગરીબ દેશ પર એક વિરાટ બેજ માફક કરવેરા લદાઈ રહ્યા છે! આ આ ચોથી તરફ યાંત્રિક જાદુની માયામાં સપડાયેલા આજના આગેવાનો દેશના કરે માનવીની ઉપેક્ષા કરીને કેવળ યંત્રવાદની પૂજામાં પ્રમત્ત બન્યા છે.
આજે નિજીવ યંત્ર આગળ માયામમતા–લાગણી અને હૃદયથી થડકતે માનવી જીવતે માનવી સાવ વામન બની ગયે છે!
આજ ચેતનની કઈ કિંમત નથી. આજ જડની મહોબ્બત છે. જડની મસ્તી છે અને ? છેજડતા નીચે ચેતનના રૂદનની કરણ ચીસે ચગદાઈ રહી છે!
માનવી નાનું બની ગયું છે એના પ્રશ્ન મેટા બની ગયા છે.
અને માનવી પિતાને એક પ્રશ્ન હલ કરવા જાય છે ત્યાં બીજા બે પ્રશ્ન જીવતા છે બનતા હોય છે!
છતાં આ દેશના માનવીની મોટામાં મોટી અને ક્રુર મશ્કરી કઈ પણ થતી હોય તો તે એ છે કે આજના યુગને વિકાસને યુગ કહેવામાં આવે છે... આજના રાજશાસનને છે વિશુદ્ધ લેકશાહીનું નામ આપવામાં આવે છે અને આજના વાયુમંડળને વિજ્ઞાનને સુવર્ણયુગ ગણવામાં આવે છે.
છતાં ખૂબી એ છે કે માનવી નીતિના પાયા પરથી ખસવા માંડે છે. માનવી ચારિત્ર્ય શુદ્ધિના બળને દૂર કરવા માંડે છે. વ્યભિચારને કલા ગણવવા જેટલી હદે આજને વિકાસ યુગ પહોંચે છે. નિરંતર ચેરીઓ થતી જાય છે-વધતી જાય છે.
સેળભેળ, ઉચાપત, સંગ્રહખેરી, રૂપવત, છેતરપીંડી એ તે જાયે જીવનના સામાન્ય અંગે બની ગયાં છે.
શુદ્ધ ઘી ન મળે. શુદ્ધ દૂધ ન મળે. સારૂં સત્વવાળું અનાજ ન મળે. સંસ્કાર આપતી કેળવણું ન મળે. લેકેને આરામ ન મળે...આરેગ્ય ન મળે તાજી હવા ન મળે.
નિરાશાના ઘેર અંધકારમાં અટવાયેલી આ દેશની જનતાને આશાનું કેઈ કિરણ ન દેખાય.
કે દમ
* *
*
એ
કે
...?
-
Page #7
--------------------------------------------------------------------------
________________
,
જ ...* પર 3 છતાં આ રીતે દલિત જનતાની આજે ક્રુર મશ્કરી કરવામાં આવે છે. કહેવાય છે આજ સુવર્ણયુગ છે. વિકાસને યુગ છેપ્રગતિને યુગ છે.
આજના યુગને અને આજના અંધકારને આ રીતે બિરદાવનારાઓને આવતી કાલને ઇતિહાસકાર માફ કરશે કે નહિં? એ પ્રશ્ન બાજુ પર રાખીને વિચારીએ તે આપણા છે. રાષ્ટ્ર પર છેલ્લા પચ્ચીસ વર્ષમાં કઈપણ સમયે નહોતું આવ્યું તે કપરો કાળ આજે છે આવી પડે છે.
અને આ કપરા કાળમાંથી બચવાને જે કઈપણું રામબાણ ઉપાય હેય તે તે એકજ આ છે આપણા ધમને, આપણા વ્યવહારને આપણા સદાચારને અને આપણું સંસ્કારને આપણે નિષ્ઠાપૂર્વક વળગી રહીએ.
સત્વશીલ તો હંમેશા માનવજાતને બચાવતાં જ આવ્યા છે. આપણે જે મહાવિનાશમાંથી બચવું હોય તે આજના ગંદા રાજકારણ સામે ખુલી ઉપેક્ષા દર્શાવીને જ આપણે કેવળ ધર્મ અને સંસ્કૃતિનું જ અવલંબન ધારણ કરીએ.
આ એકજ નિભય અને સરલ માગ છે.
અને આ માગ વગર ભારતની જનતા કદી પણ જીવનનું સાચું સુખ પ્રાપ્ત કરી શકશે છે કે કેમ, એ એક પ્રશ્ન છે.
મા
છે
.
કેટલુંક અગત્યનું * સ્થળ સંકેચના કારણે કેટલાક લેખે રહી જવા પામ્યા છે તે હવે પછીના અંકમાં
પ્રથમ સ્થાન આપીશું. લેખકે અમને દરગુજર કરે. * મનીઓર્ડર કે પત્રવ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખવે. * હવે પછી દરેક અંક ૨૦ તારીખે પ્રગટ થશે.
નવા દશ ગ્રાહકે બનાવી આપનારને “કલ્યાણ એક વર્ષ ફ્રી મેકલીશું. * ટાઈટલ પેજ ઉપર માટે ફેટાઓ કે બ્લેકે સારા હોય તેજ મેકલવા. * લવાજમ પુરું થયે કાપલીથી તેમજ પિસ્ટકાર્ડથી ખબર આપવામાં આવે છે તે
લવાજમ મનીઓર્ડરથી જ મેકલી આપવું પડ્યું છે. જેથી વી. પી.ના દશ આના
બચી જશે અને અમારે સમય બચશે. * અહિંથી વી. પી. થયા પછી કેટલાક ગ્રાહકે વી. પી. પરત કરે છે પણ એથી
અમારા સમયનો અને પટેજને ખચ નાહક નકામો જાય છે. ક લેખક મહાશયએ કાગળની એકજ બાજુએ સારા અક્ષરે લખીને લેખો મોકલવા * “કલ્યાણનું આ અંકથી નવું વર્ષ શરૂ થાય છે. વાર્ષિક લવાજમ રૂ. ૫-૫૦
હવે દરેક અંક ૨૦મી એ રવાના થશે તે ૨૮મી તારીખ સુધી અંક ન મળે તે
તપાસ કરીને અમને જણાવવું. * “કલ્યાણની દરેક બાઈન્ડીંગ કરેલી ફાઈલના રૂા. ૫-૫૦ છે. ખર્ચ અલગ. શરૂઆતની
ત્રણ વર્ષની ફાઈલે મળતી નથી.
#
"
""
.
.......
.
Page #8
--------------------------------------------------------------------------
________________
વહેતાં વહેણે
શ્રી સમીક્ષક - દેવાધિદેવ શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના
A ગાંભિર્યાદિ લેકોત્તર ગુણેની સર્વ કલ્યાણકર જન્મકલ્યાણકને અણમેલ અવસર આવી રહ્યો
જીવનસાધના દ્વારા ત્રણે લેકના ઉપકારકથી ધમછે. આ અંક વાચકેના કરકમલમાં જ્યારે મૂકાશે,
તીથની સ્થાપનાથી છે, આ જ કારણે તેઓશ્રીના ત્યારે ગણત્રીના દિવસે માં પ્રભુ શ્રી મહાવીરદેવના
બહુમાનભાવપૂર્વક તેઓનાં અદ્ભુત વ્યક્તિત્વની જન્મકલ્યાકને મંગલ દિવસ આવી રહ્યો હશે?
અદબ જળવાઈ રહે તે રીતે તપ, ત્યાગ, ધેય, શાશ્વતી શ્રી નવપદજીની ઓલીને આરાધનાના
ગાંભીર્યાદિ ગુણની સાધનાપૂર્વક જન્મકલ્યાણકના સુંદર પ્રસંગે જન્મકલ્યાણક આવે છે. આજે તે મંગલ દિવસની ઉજવણી થવી ઘટે, એ હકીકત જન્મકલ્યાણકની ઉજવણીના મ્હાને જયંતિશાદથી ન ભૂલવી જોઈએ. એ પ્રસંગ ઉજવાય છે. તેમાં ગમે તેવા ફાલતુ સમાજની અરાજક દશા માણસે ગમે તેમ બેલી, પ્રભુ શ્રી મહાવીરદેવનાં લોકોત્તર વ્યક્તિત્વની સાથે અજ્ઞાનતાના કારણે જેને સમાજમાં આજે ચામર અરાજક દશા જાણે અડપલાં કરી રહ્યા હોય છે. તેમાં જેને જે વધતી જ ચાલે છે, તેનું આપણને જરૂર દુઃખ રીતે ભાગ લે છે, તે આપણને ખૂબ જ ગ્લાનિકર થવું ઘટે. સામાજિક ક્ષેત્રે લજજા, સંયમ, મર્યાદા, લાગે છે. જૈન સમાજમાં જાણે એવી હવા ફેલાતી પ્રામાણિક્તા, વ્યવહાર શુદ્ધિ, સંતોષ, સાદાઈ, જાય છે કે, “મહાવીર જન્મકલ્યાણકને દિવસ સાત્વિક્તા ઈત્યાદિનાં મૂલ્ય ઘટવા પામ્યાં છે. એટલે સભાઓ, મેળાવડાઓ તેમજ જલસાઓ આસ્તિક્તા, તથા સંયમિતાને આદર્શ ભૂલાઈ ગોઠવી, નાટકે, સંવાદ ભજવી, નાચ-ગાન તથા જવા પામ્યું છે. પિસે એજ મુખ્ય મનાતે જાય તાનના સમારંભે જમાવી ખાનપાનના આનંદમાં છે, તેની ખાતર ગમે તે કરવામાં આજે સમાદિવસ પૂર્ણ કરવો” આ હકીક્ત દેવાધિદેવ શ્રમણ- જના લગભગ ઉપલા વર્ગથી માંડી નીચલા વર્ગ ભગવાન શ્રી મહાવીરદેવનાં ત્યાગ, તપ તથા સુધી કેઈને કાંઈજ પાછા વળીને જોવા જેવું તિતીક્ષાપૂર્ણ લેકેત્તર જીવનના આરાધકને રહ્યું નથી. પરેપકાર કે સૌજન્યવૃત્તિ જેવા સામામાટે તેમના જીવનની મંગલ સાધનાને અંજલિ ન્ય સદ્ગુણે પણ જીવનમાંથી ભુલાઈ જતા જાય આપનારા તેમના સુપુત્ર માટે બિલકુલ છાજતી છે. પાસે જ વસતા જેનભાઈને ભૂખે મરતે જેવા નથી.
છતાં ધનના ઢગલા જેના આંગણે ખડકાયા છે તે
શ્રીમંતને હમદર્દી જેવું દેખાતું નથી. જૈન તરીકે કયાં તે દેવાધિદેવને અનુપમ ત્યાગ, અદ્ભુત
પિતાની ફરજ શું? તે લગભગ ભૂલાઈ ગયું છે. વેરાગ્ય, અને લોકોત્તર ક્ષમા ને કયાં આજે
જ્યારે સાધનહીન ગણાતા નીચલા થરના જૈન તેઓના જન્મકલ્યાણકના મહામંગલકારી પ્રસંગે
ભાઈઓના હૃદયમાં ધમભાવના, શ્રદ્ધા, તેમજ આ બધા નાટક-ચેટક, સભા, અને સમારંભેના
સ્વાશ્રય, સાદાઈ, અને સ્વસ્થતા રહ્યા નથી ! આ જલસાઓ? બીજા લૌકિક પુરૂષના જન્મજયં
માટે કોણ જવાબદાર? એ પ્રશ્ન જ્યારે ઉપસ્થિત તિના પ્રસંગે, અને ભગવાન શ્રી મહાવીરદેવના
થાય છે ત્યારે તેને એક જ જવાબ કે સર્વ કે જન્મકલ્યાણકને મંગલ પ્રસંગ એ બન્ને વચ્ચે
પિતાની જાતને ભૂલ્યા છે. અને પારકાના દૂષણો આકાશ-જમીન જેટલું અંતર છે, એ ભૂલવું
વે જોવામાં જ ઈતિકર્તવ્યતા માની લીધી છે, પરિજોઈતું નથી. શ્રમણભગવાન શ્રી મહાવીરદેવ એ ણામ આજે આ આવીને ઉભું છે. લેકેત્તર વિધવા વિભૂતિ છે, તેઓ શ્રીમદુની ધાર્મિકક્ષેત્રમાં ધર્મસ્થાનેને વહિવટ જેઓની મહત્તા, તપ, ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, ધેય તથા પાસે છે, તે વગ તદ્દન અરાજકદશાને ગેરલાભ
Page #9
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ : માર્ચ–એપ્રીલ ૧૫ :: ૭ : લઈ ધાર્મિક સિદ્ધાંતોની શિસ્તને કારણે મૂકી, આ પ્રસંગે એક હકીક્ત યાદ આવે છે; સ્વેચ્છાએ તે સ્થાનની પવિત્ર મિલકતને વહિવટ ગાંધીજી જ્યારે જીવંત હતા. તે વેળા બંગાળના કરી રહેલ છે. તેમને જ્યારે પૂછવામાં આવે છે, દુષ્કાળ માટે વાપરવા સારૂ શ્રી કસ્તુરબા સ્મારક ત્યારે આપખુદ વતન દાખવી; નમ્રતાપૂર્વક પૂછ ફડની રકમની માંગણી કરવામાં આવી, ત્યારે નારને જવાબ પણ તે વગ આપવા તૈયાર નથી. ગાંધીજીએ તેનો વિરોધ કરતાં સ્પષ્ટપણે જણાશ્રી અરિહંતદેવની ભક્તિ નિમિત્તે અર્પણ થયેલા વ્યું હતું કે, “બંગાળના દુષ્કાળ પ્રસંગે માનવદ્રવ્યથી કેલેજ, હોસ્પીટલ જેવા સ્થાને બંધા- દયાના નામે પણ કસ્તુરબા સ્મારક ફંડના ઉદ્દેશથી વવાનો નિર્ણય કરવા સુધી તૈયાર થવું તે વિરૂદ્ધ જઈ એક પાઈ પણ ખરચી શકાય નહિ. સમાજની નિનાયક દશાને જ ગેરલાભ લેવાઈ રહ્યો જે રકમ જે માટે વાપરવા સારૂ એકત્ર કરાઈ છે કે બીજું કાંઈ? સમ્યજ્ઞાનની ભક્તિ માટે હોય તે રકમ તે ઉદ્દેશ સિવાય અન્ય કઈ પણ અર્પણ થયેલા દ્રવ્યન હાઈસ્કુલ કે સ્કુલમાં કાર્યમાં વાપરવી તે કાર્ય તે રકમ ભણતા વિદ્યાર્થીઓને પુસ્તકે આદિ માટે ઉપ- નારાઓના વિશ્વાસને ઘાત કરનારું વિશ્વાસઘાતી ચેગ કરવાની અશાસ્ત્રીય કારવાઈ કરવા સુધી જવું પગલું ગણી શકાય.” ગાંધીજી જેવા દેશના લગતે જૈન સમાજની બેડી બામણીના ખેતર જેવી ભગ સર્વમાન્ય રાજદ્વારી આગેવાનના આ શબ્દો અરાજક પરિસ્થિતિને દુરુપયેગ જ થઈ રહ્યો છે જેનસમાજની ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટી થઈને તેમ કહેવું ખોટું નથી.
તેનો વહિવટ કરનારા વર્ગને સપ્રેમ સમર્પણ
કરીએ છીએ ! સમાજના શ્રીમંત પાસે પૈસો છે, કેલેજ જેન મંદિરમાં પાઈ-પાઈ ભંડારમાં નાંખકે હોસ્પીટલની જરૂરીયાત લાગે તે ઘરમાંથી નારે પૂજકવર્ગ શું કેલેજ માટે ચિસો અર્પણ કાઢીને ખરચી શકાય છે, બાકી, દેવદ્રવ્ય કે જ્ઞાન કરે છે? જ્ઞાનપૂજન કરનાર કે શ્રુતજ્ઞાનને ચઢાવે દ્રવ્યને આ દુપગ ન જ હોઈ શકે! મફતકા બેલી પૈસાનું સમર્પણ કરનાર શું સમાજના ચંદન જેવી આ મિલકત ન ગણશો, આ મિલ્કત કરા-છોકરીઓના પાઠ્યપુસ્તક માટે તે દ્રવ્ય પવિત્ર છે, મહાપવિત્ર છે. તેને જે રીતે શાસ્ત્રીય ખચે છે? શાસ્ત્રસિધ્ધાંત કે પૂ.પાદ પરમગીતાર્થ ઉદ્દેશ હોય તેમાં જ સદુપયોગ કરે ઘટે છે. આચાયવાદિની આમાં સમ્મતિ લેવાઈ છે? તે આજે એવા હજારે જિનમંદિરે છે, જેના તે સિવાય જ્યાં જ્યાં ધાર્મિક મિલક્તના વહિજીર્ણોદ્ધારની તાત્કાલિક જરૂર છે. ત્યાં દેવદ્રવ્યની વટદારે પોતાની મનસ્વી રીતે તે તે મિલકતને મહાપવિત્ર મિલકતને સદુપયેગ તાત્કાલિક કરો વહિવટ કે વ્યવસ્થા કરતા હોય તે તે સામે ઘટે છે. એવા પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારે અમારે મકકમ વિધિ છે. ને આ તકે, પૂ.પાદ સંખ્યાબંધ છે, જેમાં રહેલા સભ્યશ્રુતજ્ઞાનના પરમગીતા આચાર્ય દેવાદિને સવિનય વિનંતિ ' પુસ્તકને ઉધ્ધાર, સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર કે, આવી બાબતમાં આપ સવ એકમત બનીને કરવાની સર્વ પ્રથમ જરૂર છે, આમાં જ તે તે સમાજને સાચું, કલ્યાણકાર શાસ્ત્રીય માર્ગદર્શન ધાર્મિક મિલકતને સદુપયેગ કર તે જ નિપક્ષભાવે નિઃસ્પૃહ બનીને આપ આપે ! વાસ્તવિક છે. એ સિવાય બીજી રીતે તે મિલ- તેમાં જ સમાજનું સાચું શ્રેય છે કે જેની જવાકતને ઉપયોગ કરે તે અશાસ્ત્રીય છે, ટ્રસ્ટના બદારી આપનાં શિરે છે. ઉદ્દેશને અનુરૂપ નથી, તેમજ સમાજે મૂકેલા આવી ગંભીર બાબતમાં ઉપેક્ષા કસ્વી ધમટ્રસ્ટ-વિશ્વાસને છેહ દેવા જેવું કાય છે, તે કદિ ધર
દિ ધરંધર પૂ.પાદ આચાયને ઘટે નહિ! ભૂલવું જોઈએ નહિ.
Page #10
--------------------------------------------------------------------------
________________
: ૮ : વહેતાં વહેણ : વિશ્વના રાજકારણમાં ઉકળતા પ્રશ્નો ઝુંટવાઈ ગઈ. સુથાર, લુહાર, વણકર, ખેડૂત
ભારત તેમજ દુનિયાના દેશ તરફ મીટ ઈત્યાદી દરેકના વ્યાપારો ભાંગી પડયા. ઢોર. માંડતાં એ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, દુનિયાના ઉછેર નાશ પામે ગામડાઓના વ્યાપારે નાશ કેઈપણ દેશમાં શાંતિ નથી. સત્તાનું રાજકારણું પામ્યા. ગામડાઓમાં લાઈટ આવી કે પાણીના ઉકળતા લાવારસની જેમ ધીખી રહ્યું છે. ભારત નળ આવ્યા; સીમેંટ-કેકીટ સડકે આવી, કે દેશ શાંતિ માટે ઝંખે છે, પણ પાકીસ્તાનની નહેર આવી. પણ ત્યાંની વસતિના મૂલપ્રાણભૂત આહાઈથી તેની સીમાઓમાં વારંવાર ડખલે ઉભી જે વ્યાપાર રોજગાર અને ઢોર ઉછેર વિનાશ થઈ રહી છે. ઇરાક કે ઈરાનમાં હજુ અશાંતિ પામ્યા તેનું શું? દુધ–ઘીની જ્યાં નદીઓ વહેતી સળગે છે. ચીને તિબેટમાં પોતાનું માથું નાખ્યું છે, હતી, ને ધાન્યના ભંડારો જ્યાં ભરેલા હતા, ત્યાં ને લેકશાહીની વાત કરતા તે દેશે ત્યાં સત્તા છાશ ને અનાજને દાણ લેવા શહેરમાં જવું શાહીનું પ્રદર્શન કર્યું છે. રશીયા તથા અમે. પડે ? આ પરિસ્થિતિ દિન-પ્રતિદિન જ્યાં રિકાની વચ્ચે જમનીના પ્રશ્નને અંગે મડાગાંઠ સજઈ રહી છે, ત્યાં ભારતને વિકાસ થઈ રહ્યો પુરેપુરી પડી છે. કેઈ દેશ શાંતિપૂર્વક જપીને છે, એમ જે બૂમ બરાડા પાડવામાં આવે છે તે આજે બેઠે નથી જ્યાં સત્તા, અસંતોષ, અને અમારી સાદી સમજમાં ઉતરતું નથી. સામ્રાજ્યશાહીના ભૂખ બેઠી હોય ત્યાં શાંતિ તદુપરાંતઃ દેશની નૈતિક તાકાત ઘટી રહી ક્યાંથી હોય ? બધા દેશે આજે શાસ્ત્રાસ્ત્રો છે. પ્રામાણિકતા જે સર્વમાન્ય ઉપયોગી સ૬ખાતર કોડે રૂા. ખરચી રહ્યા છે. એક બીજા ગુણ, પ્રજા કે અધિકારી વર્ગના પગથી માંડી પરસ્પર એક-બીજાને અવિશ્વાસની નજરે જોઈ માથાસુધીના પ્રત્યેક માણસના હૃદયમાંથી ભુલાત રહ્યા છે. આ પરિસ્થિતિમાં જે સત્તા જમા- જાય છે. કોઈપણ કાર્ય આજે પ્રમાણિકતાથી વવાની મેલીમવૃત્તિ નાશ પામે, તેમાં થતું નથી બધે લાંચરૂશ્વત, લાગ અને વગને જ સંતેષ જાગે ને નવું કેઈનું પણ હડપ કરવાની પગપેસારો થઈ ચુક્યું છે. પ્રામાણિક્તાને વળગી દુષ્ટ ભાવના ન જન્મે તે આજે દુનિયામાં રહેનારે આજે ફેંકાઈ જાય છે. મેલી મુત્સદ્ધિાના શાંતિ છે. પણ એ બને ત્યારે ને? આજે તે વે દાવપેચવાળે આજે ફાવી રહ્યો છે. આ પરિસ્થિદિન કબ ..જેવી દશા દુનિયાના દેશની છે. જે તિમાં પલટો ન આવે ત્યાં સુધી દેશના અસ્પૃદયની ખૂબજ શોચનીય છે.
લાખો જનાઓ થશે પણ તે સાચી રીતે ભારત માટે ચિંતાજનક પ્રશ્ન સફલ નહિ થઈ શકે.”
ભારતમાં એકંદરે દુનિયાના બીજા દેશે તદુપરાંત : દેશમાં ચોમેર જે હિંસાર કરતાં બહારની દષ્ટિએ શાંતિ છે. છતાં દેશમાં માનસ વધતું જાય છે, તે ખૂબ જ અનિષ્ટ છે.
મેર જે લાંચરૂશ્વત, અપ્રામાણિકતા તેમજ હિંદ જ્યારે ભાગલા પહેલાં એક હતું ત્યારે જે હિંસાખર મનવૃત્તિ અને સત્તા માટે પડાપડી હિંસા અહિં ફાલી–પુલી ન હતી તેના કરતાં વધતી જાય છે તે ખૂબ જ ચિંતાજનક છે. કઈગુણી હિંસા આજે વધી રહી છે. કમનશીબી વિકાસ યોજનાના નામે કોડે રૂા. ખરચાય છે. એ છે કે, બ્રિટીશ તંત્રમાં હિંસા માટે ગૌરવ પણ ઉડા ઉતરીને વિચારાય તે એ યાજનાથી લેવાનું ન હતું, તેના પ્રચાર માટે આટલે રસ ભારતના સાત લાખ ગામડાઓમાંથી લગભગ લેવાતું ન હતું કે તેને આજની જેમ ધીકતે પ્રત્યેક ગામડાની દશા પહેલાં કરતાં સુધરવાને ધંધે ચાલતે નહતો! આજે તે અશોક બદલે બગડતી ચાલે છે. તે તે ગામડાના હાથ- ચકનાં રાષ્ટ્રધ્વ જ નીચે, ગાંધીજીની અહિંસાનાઉદ્યોગે નાશ પામ્ય કારીગરોની રેજીરોટી
(અનુસંધાન પાન બીજું ).
Page #11
--------------------------------------------------------------------------
________________
સા
સે.
લ મા વ ર સ ના પ્રા ર પૂ. મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજ
સભાગી જિનશું લાગ્યો અવિહડ ૨.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે શ્રી સુમતિનાથ ભગવાનની સ્તવના કરી, શ્રી જિનેશ્વર ભગવંત ઉપરની પોતાની અપૂર્વ પ્રીત દર્શાવી છે. શ્રી જિનેશ્વર ભગવંત ઉપરની પ્રીતિ આત્માને મેક્ષપદ પમાડવાનું અપૂર્વ સાધન છે. શમી સત્તાથી શું હવે, મનમાં જોજો વિચારી; એક દિન ઉઠી જાવું જ અતે, દુનિયા સૌ વિસારી.
શ્રી આનંદઘનજી મહારાજે સુંદર ઉપદેશ દર્શાવે છે કે લક્ષમી, ધન, મોટા-બંગલા, ગાડી-વાડી, ત્રિદ્ધિ-સિદ્ધિ, વગેરે મળી જતાં જે અભિમાન આવતું હોય તે, મનમાં થે વિચાર કરી જેશે તે જણાશે કે, “આ બધી ઋદ્ધિ-સિદ્ધિ વગેરે ક્યાં સુધી રહેવાની છે? આયુષ્ય પૂર્ણ થતાં બધી વસ્તુઓ-આખી દુનીયા વિસરી જઈને પરલેકમાં ચાલ્યા જવું પડશે એ વાત નક્કી છે. માટે મળેલી સામગ્રીને સદુપયોગ કરે એજ આત્માને હિતકારી છે. માકામે મગન થઇ, સારે જન્મ બોય; સુગુરુ વચન નિર્મળ નીરે, પાપ મેલ ન ધાયો.
શ્રી ઉદયરત્નજી મહારાજે સાચું જ કહ્યું છે, કે-હે જીવ! તું અંદગી માયા-કપટ, છળ-પ્રપંચમાં પસાર કરી રહ્યો છે, પરંતુ સદ્દગુરુએ કહેલા વચનરૂપી નિમળજળથી તારા આત્મા ઉપર લાગેલે કમરૂપી મેલ ધેયે નહિ, તેથી ચિન્તામણિ રત્ન જે દુર્લભ મનુષ્ય જન્મ ફગટ ગુમાવી રહ્યો છે. માટે હે ચેતન ! હજુ પણ સમજ અને મહાપુન્યવેગે પ્રાપ્ત
થયેલા મનુષ્યજન્મને સફળ કરી લે. વરીથી વેર ન કીજે, રાગીથી નહિ રાગ; સમભાવે સે જનને નિરખે, તે શિવસુખને લાગ.
મોક્ષસુખ માટે ઉત્તમ ઉપાય શ્રી ચિદાનંદવિજયજી મહારાજ જણાવે છે, કેદમન પ્રત્યે પણ વેરભાવ ન રાખવે અને રાગ-પ્રેમ રાખનાર પ્રત્યે પ્રેમ ન રાખવે. શત્રુ કે
મિત્ર પ્રત્યે સમભાવ રાખીશ તે મોક્ષસુખ મળતાં વાર નહિ લાગે, સંસારમાં પણ વિરાગી --- તરીકે રહી શકીશ. તિપતિ આણુ વસે સઉ સુરનર, હરિહર ગંભ મુરારિ રે; થાશું કામ સુભટ ગયે હારી રે.
Page #12
--------------------------------------------------------------------------
________________
: ૧૦ : સેલમાં વરસના પ્રારંભે ?
કામદેવના પંઝામાં મહાદેવ, બ્રહ્મા, કૃષ્ણ જેવા મહારથીઓ પણ ફસાઈ ગયાનું સાંભળવામાં આવે છે. ત્યારે તે વીતરાગ પરમાત્મા! આપની આગળ તે તે કામદેવ હાર પામી ગયો છે. અર્થાત્ આપ કામદેવને વશ નહિ થતાં, તે કામદેવને આપે વશ કરી લીધે
છે એ આપની બલીહારી છે. સજજન સ્નેહી હો શીયળથી સુખ લહે, આતમ નિર્મળ થાય; ગત સકલમાં જેહ શિરોમણિ, જસ ગુણ સુરનર ગાય.
શીલવ્રતનું પાલન કરવાથી અનેક પ્રકારના દિવ્ય સુખ પ્રાપ્ત થાય છે, ઉપરાંત આત્મા ઘણે નિમળ બને છે, સ્વેચ્છાએ બ્રચય નહિ પાળવા છતાં ચક્રવતિને ઘડે મરીને દેવલેકમાં જાય છે. તે પાળેલા બ્રહ્મચર્યનો પ્રભાવ છે. જેઓ શુદ્ધ પ્રકારે શીલવ્રત પાળે છે, તેમના ગુણગાન દેવતાઓ પણ કરે છે. બ્રહ્મચર્યવ્રત સઘળા વ્રતમાં શ્રેષ્ઠ છે. માટે બ્રહ્મચર્યનું
પાલન કરવું એ અત્યંત હિતકારી છે. નાણી દેખી હૈ નયન ન જેડીએ, નવિ પડીએ ભવ૫; શ્રી જિનવાણું હે ભવિયણ ચિત્ત ધરે.
- હે ભવ્યજન! તમે શ્રી જિનેશ્વર ભગવાનની વાણી ચિત્તમાં ધારણ કરો. સ્ત્રીને રાગદષ્ટિથી જોવાથી જીવ ભવરૂપ કૂવામાં પડે છે. માટે સ્ત્રી નજરે પડતા તેની સાથે આંખ મીલાવવી નહિ. સ્ત્રીને વશવતિ પિતાના આત્માનું કલ્યાણ કરી શકતો નથી. જેઓને આત્માનું
કલ્યાણ કરવું હોય તેઓએ સ્ત્રી આદિના વિષયને દૂરથી ત્યાગ કરે જરૂરી છે. . પ્રાણ હમારા પરલોક જાયે, પણ સત્ય ન ડું અડશે માંજો, માંજો માં માંજો અડશે માં.
રાવણે વનમાંથી સીતાજીનું હરણ કરી પિતાને ત્યાં રાખી તેને મનાવવા કેટકેટલા ઉપાય અજમાવ્યા છતાં સતી સીતાજી પિતાના શીલવ્રતમાં અડગ રહ્યા, ધમકીઓને પણ ગણકારી નહિ, મંદરી (રાવણની પત્નીએ પણ સમજાવી જોયું. રાવણ જે રાવણ આજીજી પૂર્વક વિનવણી કરવા લાગે ત્યારે સાફ સાફ જણાવી દીધું કે મારા પ્રાણ ચાલ્યા જશે તે પણ હું શીલવતને ભંગ કરનાર નથી. શીયળ એ સ્ત્રીનું પરમ ભૂષણ ગણાય છે. ગ ઉપર સહામણું રે, અંદર અશુચિ ખાણ તે; એવી કાયા દંભ ભરેલી, સત્ય જિનની વાણુ તે.
શરીર ઉપરને રંગ ગમે તે મનહર હોય પણ અંદર તે અશુચિ ભારેભાર ભરેલ છે. મલ–મૂત્ર, રૂધીર, ચરબી વગેરેવાળી દુધમય કાયા છે. તેના ઉપર મહ શ કરશે ? શરીર ઉપર મેહ કરવાથી લાભ કંઈ થતું નથી પણ દુર્ગતિમાં પતન થાય છે, શરીર ઉપરની ચામડી દૂર કરવામાં આવે તો કાગડા કૂતરા વગેરેથી શરીરનું રક્ષણ કરવું ભારે પડી જાય. અર્થાત્ કૂતરા, બીલાડા વગેરેને આ કાયા ફેલી ખાતા વાર ન લાગે. મળેલી કાયા દેલવાળી છે. કયારે દગો દે એ કહી ન શકાય. કેમકે ચેડા વખતમાં કાયા ઢીલી પડી જનારી,
Page #13
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૧૧ : રાગેાથી ઘેરાઈ જાય તેવી છે માટે મળેલા શરીર દ્વારા વ્રત-નિયમ-તપ-જપ કરી આત્માનું કલ્યાણ કરી લેવું એ બુધ્ધિમાનાનુ કન્ય છે.
ભે જ્ઞાન થાય ત્યારે,
જીવ-શરીર જુદુ લાગશે;
કલ્યાણ માગે ચાલતાં રે, સુખ અમુલખ લાધશે.
શરીર અને આત્મા અને જુદા જુદા છે. શરીરને સ્વભાવ નારાવત છે, આત્માને સ્વભાવ અનંત જ્ઞાનમય, અનંત દ્વનમય અન ંત ચારિત્રમય અને અન ત વીય મય છે, પણુ જીવ આ પરમા ભુલી જઇ શરીરને સાચવવામાં જ રાત દિવસ પ્રયત્ન કરી રહ્યો છે. અને આત્માને ભુલી જઈ અભક્ષ્યના ભક્ષણ, દુર્વ્યસના વગેરેમાં લુબ્ધ બની આત્માને કથી ભારે કરી રહ્યો છે, જ્યારે આત્મા અને શરીર જુદા છે એવું ભેદજ્ઞાન થશે ત્યારે શરીરને સાચવવાનું મુકી દઇ આત્મકલ્યાણના માગે ચાલવા લાગશે ત્યારે જ અપૂર્વ એવા આત્મગુણા પ્રગટ થશે અને શાશ્વતસુખને પ્રાપ્ત કરી શકશે. ‘સાચા કલ્યાણને પ્રાપ્ત કરવા માટે સવિચાર, સાંચન અને સન ખાસ જરૂરી છે.” આ વાત સમજવા માટે ક્લ્યાણ માસિક પંદર પંદર વરસથી અવિરત પ્રયત્ન કરી રહ્યું છે. કલ્યાણુના વાંચન દ્વારા સદ્દવિચારે, અને સારું વન કરી સૌ મેાક્ષસુખને પ્રાપ્ત કરી એ જ શુભેચ્છા.
સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાઇશ્રી માહનલાલ સિધ્ધ વૈતાલ: ભા. ૧-૨-૩
ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના ઐતિહાસિક કાળને તેજસ્વી કલમે આલેખતા ત્રણે ભાગા લગભગ ૧૧૦૦ ઉપરાંત પાનાનાં છે. ત્રણે ભાગની કિંમત ૧૫–૮–૦, પાટેજ અલગ.
ધામીની ઐતિહાસિક નવલ ગ્રંથાવલી રૂપકેાશા: ભા. ૧-૨
મગધ સામ્રાજ્યની નૃત્યાંગના કાણા તથા આય સ્થૂલભદ્રના જીવનની ભાગ તથા ત્યાગના દ્વન્દ્વયુદ્ધની રસમય નવલકથા. ૬૦૦ ઉપરાંત પેજ; એ ભાગાનું મૂલ્ય: ૯–૦-૦, પેા. અલગ. મગધેશ્વરી : ભા. ૧-૨-૩ ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણુ ખાદ ૧૫૦ વર્ષમાં થયેલા છેલ્લા મગધસમ્રાટે ધનનંદના પતન અને મોય વ ંશના ઉત્થાનની તેજસ્વી કથા. જેમાં ચાણાય, ચિત્રલેખા, આદિ પાત્રાના અદ્ભુત વ્યક્તિત્વના ઉલ્લેખ સાથે ભારતને ભવ્ય ભૂતકાલ રજૂ થયો છે. ત્રણ ભાગ ૯૫૦ પેજ કિ. ૧૩-૮–૦ પેાલ્ટેજજુદું. "ચા ગઢ ગિરનાર ભા. ૧-૨ ક.૧૨-૮-૦
વિશ્વાસ:
બંધન તૂટયાં ભા.
૧-૨-૩
ભગવાન શ્રી મહાવીરદેવના જન્મ પહેલાના સમયથી તેમના નિર્વાણુ સમય સુધીનાં અનેક સુવર્ણ પાત્રાને સાંકળી લેતા આ ત્રણ ભાગા હાથમાં લીધા પછી મૂકવાનું મન નહિ થાય. લગભગ ૧૧૦૦ પેજ ઉપરાંતના આ ભાગાની કિ. ૧૧–૮–૦, યાજ અલગ.
નવકારમંત્રના મહિમાને વ્યક્ત કરતી એક ઐતિહાસિક કથા, તૈયાર થાય છે.
નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ [સૌરાષ્ટ્ર] સામચંદ ડી. શાહ, પાલીતાણા [સૌરાષ્ટ્ર]
Page #14
--------------------------------------------------------------------------
________________
છક
Li 6
องวางวอววววววววววววววววววววอลควอายุ કે જે વ્યા નુ રે ગ ની મ હ . ?
પૂ પન્યાસજી શ્રી પુરધરવિજયજી ગણિવર કાળ- તથા ૧૭ મી સંપુર્ણ કળશ સાથે)
૧૭ મે સંપૂર્ણ કળશ સાથે)
અનુષાર્થ તત્ત્વ, રનની મહત્તાનું વર્ણન પ્રથમ કર્યું અને સિદ્ધાન્તઃ પ્રાંશતઃ શતઃ શા તેમાં પણ દ્રવ્યાનુગની વિશિષ્ટતા સમજાવી. ચાસ્ત્રિના અભિલાષી બાળકે, સ્ત્રીઓ, મન્દ આવું વિશિષ્ટ વર્ણન સંસ્કૃત જેવી ઉદાર મતિવાળા અને મુખને ઉપકાર થાય એ માટે વાણી માં કેમ ન ગૂગ્યું? અને ગુજરાતી ભાષામાં આ
આગમ રચના પ્રાકૃત ભાષામાં કરવામાં આવી છે. કેમ ગૂંચ્યું?–એ માટે સમાધાન કરે છે.
પ્રાકૃતભાષા સંસ્કૃત કરતાં સરલ છે. જેઓ જ્ઞાનરુચિ ધરાવે છે. જેઓ મેક્ષના અથી છે એ સવ જીવેને સમાનપણે લાભ
પ્રાકૃતભાષા સહેલાઈથી આવડે છે. થાય તે માટે આવા ગંભીર ભાવે પ્રાકૃત–ચાલુ
પ્રાકૃતભાષા સહુ કેઈને સુલભ છે. ભાષામાં ગૂંચ્યા છે.
પ્રાકૃતભાષામાં ભારે ગૂંચવાતા નથી. - જે આત્માઓ આવા ગંભીર ભાવે જાણ
પ્રાકૃતભાષા વ્યાપક છે. વાની રુચિ ધરાવે છે, તે સર્વને આ ભાષાને પ્રકૃતિ સંસ્કૃત છે અને પ્રાકૃત તદ્દભવ છે. પ્રાયઃ પરિચય હોય જ છે. પણ તે સવને
એવી પ્રાકૃતની વ્યુત્પત્તિ છે. સંસ્કૃત ભાષાને પરિચય હોય જ એવું નથી. સ્પષ્ટ કહીએ, તે–સંસ્કૃત ભાષાના જાણકાર છેડા
જે કાંઈ બલવું એ સંસ્કૃતમાં જ બલવું હોય છે અને માતૃભાષાના જાણકાર સહ કોઇ એ આગ્રહ એ મિથ્યાત્વ છે–અજ્ઞાન છે. એવા હોય છે. એટલે એ ભાષામાં રચના કરવાથી અજ્ઞાનીઓને ભાષારચનાના ગ્રન્થ ગમતા અનેક લાભ થાય છે.
નથી. તેઓની મતિ આવી રચનાઓમાં મુંઝાય
છે. સમ્યફ વધારીને આ રચના આનંદ આપસંસ્કૃત ભાષા વિશિષ્ટ છે અને એ ભાષામાં
નાર છે. સાકર સમી મીઠી લાગે છે. રોગીને રચના વિશેષ બુદ્ધિને દર્શાવે છે. છતાં પણ હું
જેમ સાકર કડવી લાગે અને નીરોગીને જેમ ભાષારસમાં આસક્ત છું. દેવેને અમૃત એ ઉત્તમ છે, છતાં દેવીઓના અધરરસ-પાનમાં જે
સાકર મીઠી લાગે તેમ. મિથ્યાત્વી એ રેગી છે
અને સમકિતી એ નિરોગી છે. જે આનંદ તેઓને મળે છે એવો અન્યમાં મળતું નથી. ઉપરના ભાવને દર્શાવતે કલેક આ
આવા ગંભીર ભાવે ભાષામાં જણાવ્યા છે પ્રમાણે છે.
એટલે એમ ને એમ ગુરુ વિનયાદિ વગર જાતે गीर्वाणभाषासु विशेषबुध्धि
વાંચીને જાણી લઈશું, એ વિરૂપ વિચાર કરે स्तथापि भाषारसलम्पटोऽहम् ।
નહિ, પણ ગુરુ પાસે વિનયાદિ આચાર પૂર્વક
આ અર્થો સમજીને મેળવવા. ગુ ગામથી અથ यथा सुराणाममृतं प्रधानं.
મેળવનારને ગુરુઅદત્તને દોષ લાગતું નથી. दिव्याङ्गनानामधरासवे रुचिः ॥१।।
એમ ને એમ શાસ્ત્રો વાંચનારને ગુરુઅદત્તને વળી કહ્યું છે કે –
દેષ લાગે છે. बाल-स्त्री-मन्द-मूर्खाणां
ગુરુએ પણ આ અર્થો જેની મતિ નિમળ नृणां चारित्रकाक्षिणाम् । છે, જે કુતર્ક કરીને આ ભાવને ઓળો નથી
Page #15
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૧૩ઃ તેને આપવા. પણ જેની મતિ કાણી હોય, જે રીતે- અવધાનપૂર્વક સાંભળે, આ તત્ત્વરત્નની અ શ્રદ્ધાથી દૂષિત હોય તેને આપવા નહિ. ખાણમાંથી પ્રયત્ન કરશે તે તમને પણ અનેક કાણાવાળા-ફેટેલા વાસણમાં પાછું ભરીએ તે રત્ન મળશે. તે ટકે નહિં–કદાચ ભરીએ ત્યાં સુધી દેખાય શુભ મતિને જન્મ આપનાર અને પુષ્ટ પણ પછીથી એ સર્વ નીકળી જાય, એ પ્રમાણે કરનાર આ ભાષા એ માતા છે, દુમતિરૂપ કાણુ–મતિવાળા જીને પણ શ્રુતના અથે ટક્તા વેલને છેદી નાખવા માટે આ તાતી તરવાર છે. નથી, જરી જાય છે. એવાને આપવાથી શ્રમ
માક્ષસ્વરૂપ કલ્પવૃક્ષના ફળને સ્વાદ આપવિફળ જાય છે.
નાર આ નિશાની છે. આ ભાષાનો રસાસ્વાદ તુચ્છ મતિવાળાને–ડી બુદ્ધિવાળાને નયના કરનારને શિવસુખને આસ્વાદ આવે છે. અર્થે આપવા નહિ. એથી અર્થની હાનિ થાય જેના ઉપર આ વાણીની કૃપા ઉતરે છે છે. ભિન્ન-ભિન્ન નયની અપેક્ષાઓ એવા તેની સામે મનુષ્ય, વિદ્યાધરે, વ્યંતરે, અને જી મંદમતિને કારણે સમજી શકતા નથી, ઇન્દ્રો પણ હાથ જોડીને ઊભા રહે છે, વાસુદેવ અને વ્યામોહમાં પડે છે.
ચક્રવતિઓ તેને સેવે છે. દેવે પણ જ્ઞાનીના ગદષ્ટિસમુરચય મહાગ્રન્થમાં શ્રી હરિ દાસ થવાનું ઈચ્છે છે. ભદ્રસૂરિજી મહારાજે આ વાત સ્પષ્ટ કહી છે. જેની મતિ આ માતા ભારતીની અમૃત
ગદષ્ટિસમુચ્ચયમાં ૨૦૮ શ્વેકથી રર૮ દષ્ટિથી સીંચાણી છે તે મતિમાં કરમાઈ ગયેલી લેક સુધી એટલે આ હકીકત વિગતવાર હેતુઓ સમ્યફવલતા નવપલ્લવિત થાય છે. દર્શાવવા પૂર્વક વર્ણવી છે.
જ્યારે આ માતા દૂર હોય છે ને મિથ્યાઆ નયાથ વ્યાખ્યાન સામાન્ય છે, સાધા- ત્વને સમાગમ વધે છે ત્યારે શ્રદ્ધા હણાય છે રણ છે એ પ્રમાણે ન જાણે. કેટલાક આત્માઓ અને જિનવચનનું શ્રવણ થવા સાથે જ હણગંભીર વિષયોનું ઊંડાણ સમજ્યા વગર ઉપર એલી શ્રદ્ધા નવજીવનને પ્રાપ્ત કરે છે. શુદ્ધ ઉપરથી વિચારે છે અને પછી એવું બોલે છે કે- ન્યાય યુક્ત આ વાણીમાં ભરેલા ભાવને સંપૂર્ણ “અમે તે આ બધું જોઈ નાંખ્યું, એમાં કોઈ પણે તે કેવળજ્ઞાની ભગવંત જ જાણે છે. સામાન્ય નથી, પણ એ એમની મહામુખતા છે. તેઓ છદ્મસ્થ જીવ એના પૂર્ણ ભાવ જાણી શકતે પોતે વંચિત રહે છે અને બીજાને પણ એવું નથી. તે માટે મેં ગુરુમુખથી જે પ્રમાણે એવું બોલીને વ્યાહ ઉત્પન્ન કરે છે. પણ સંક્ષેપે સાંભળી હતી, તે પ્રમાણે અહિં સમજુ છ આવું વિચારતા નથી. વર્ણવી છે. તેઓ તે આ વાણીને જિનપ્રણીત બ્રહ્માણી વિવિધ ક્રિયાકાંડનું આરાધન કરનારા આત્મામાને છે. પૂજ્યબુદ્ધિથી તેનું બહુમાન કરે છે, એને પણ આ દ્રવ્યાનુયેગ સ્થિર થાય છે ત્યારે એક પણ અક્ષરને નકામે માનતા નથી. તેનું સમાપત્તિ ધ્યાન ઉદ્ભવે છે અને ક્રિયાની સફર રહસ્ય સમજવા માટે યથાશક્ય પૂરો પ્રયત્ન ળતા મળે છે. કરે છે. આ પ્રાકૃત ભાષા એ બ્રહ્માણી છે. કારણ કહ્યું છે કે આ જિનકથિત ભાવ હૃદ કે ભગવાન શ્રી કષભદેવ પ્રભુએ જમણે હાથે યમાં સ્થિર થાય છે એટલે ખરેખર જિનેશ્વર બ્રાહ્મીને શિખવી હતી, માટે એ બ્રહ્માણી જ હૃદયમાં સ્થિર થાય છે અને એ પ્રમાણે કહેવાય છે.
જિનેશ્વર પરમાત્મા હૃદયમાં સ્થિર થાય છે. આમાં અનેક તત્વરત્ન ભર્યા છે, તેને સારી ત્યારે નિશ્ચયે સર્વ અર્થો સિદ્ધ થાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
* ૧૪ : દ્રવ્યાનુયોગની મહત્તા :
આ દ્રવ્યાનુગ એ પરમ ચિન્તામણિ છે. મિથ્યાત્વીઓ માન અને ખલતા રાખીને તેનાથી સમરસની પ્રાપ્તિ થાય છે. સમરસાપત્તિ પિતાના કદાગ્રહ છોડતા નથી અને આવા સુન્દર કે સમાપત્તિ એ ગીજનેની માતા છે અને ભાવથી વંચિત રહે છે. પંડિત પુરુષે તેને જ મોક્ષદાયિ કહે છે.
પ્રતિકૂળ માગે જનારી નૌકા અને દુર્જનની જેમ જાતવંત મણિને પ્રકાશ સ્વયંભૂ હેય જીભ જનતાને ડૂબાડે છે. નૌકા કાષ્ઠની છે. જડ. છે. તે સ્વસ્થિત અને સ્વ–સ્વરૂપ હોય છે, તેમ છે. ને ખલ જીભ ભયંકર છે. કહ્યું છે, કે – જેની વૃત્તિઓ વિલય પામી ગઈ છે એવા ગી- નૌઢ શિલ્લા ૨, પ્રતિઘૂસ્ત્રવિર્ષળી... જનને પણ નિઃસંદેહ સ્વસ્થિતિ અને સ્વજન નનકતાવ, સT ન નિર્મિતા? . ઉદ્દભવે છે. તેઓ સ્વયં પ્રકાશે છે, આવી ભેગી- વિશ્વમાં દુર્જને છે. તે સજજને પણ છે. ઓની સ્થિતિને સમાપત્તિ કહે છે.
તેઓ આ વાણીના ગુણોને વિસ્તાર કરવા માટે આવી સમાપત્તિ જેને પ્રાપ્ત થઈ છે એવા સદા તત્પર રહે છે. તેઓના સંસર્ગથી આ આત્માઓ સામગથી ક્ષણવારમાં નિજ વાણી વિખ્યાતિને પામે છે. સજ્જનોના એવા
લ્યાણ સાધે છે. તેમને વેગ શાસ્ત્રયોગ કરતાં ઉત્તમ કર્તવ્યથી તેઓને પણ લાભ મળે છે. પણ આગળ વધી જાય છે. વચનાનુષ્ઠાન કરતાં જિનવાણીના પ્રભાવે તેઓ ગુણરત્ન રત્નાકર પણ સમાપત્તિ પ્રમાણ ચઢીયાતું છે.
બને છે, ઉત્તમ ગુણોના સ્થાન થાય છે. એવા. ઉપરકથિત વિચારના શ્લેકે આ પ્રમાણે છે. સજજનેના અનંત કલ્યાણ સંઘને આહત
વાણી આક૯૫સ્થાયી યશ-સૌભાગ્યને આપે છે. अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः ।
શ્રી આહત પ્રવચન પરંપરાગત આજ इति हृदयस्थिते च तस्मिन्
સુધી અખંડ–અવ્યાબાધ ચાલુ છે. આચાય_____ नियमात सर्वार्थसम्पत्तिः ॥१॥
ભગવતેની પરંપરાને એ મહાન ઉપકાર છે. चिन्तामणिः परोऽसौ
એ પરંપરાની કેટલીક કડીઓ ગ્રન્થકાર જણાવે છે. तेनेयं भवति समरसापत्तिः ।
તપાગચ્છરૂપ નન્દન વનમાં કલ્પવૃક્ષ સમાન સૈવે ચામાતા
શ્રી હીરવિજયસૂરીશ્વરજી થયા. જેઓ સકલ સૂરિનિર્વાણષટા ગુપૈ: દ્રો રા.
સમુદાયમાં સૌભાગ્યશાળી છે. સર્વજનને ઈષ્ટ મરિવામિનારવ્ય, ક્ષીનવૃત્તેરસંસારમાં છે. જુમો સવંનો - એ પ્રમાણે સૌભાગ્ય તશ્ચિાત્તરનાક, સમાપત્તઃ પ્રાપ્તિતા નામકમનું સ્વરૂપ છે.
આ જિનવચનને અનુસરતા આત્માઓની જેમ તારા સમૂહમાં ચન્દ્રમાં શેભે છે, તેમ પાપઐણિ નાશ પામે છે. ગુણસ્થાનકની શ્રેણિમાં સકલ સાધુસમુદાયમાં તેઓ દેદીપ્યમાન છે. કારણ એ આત્મા આગળ વધે છે. મુક્તિ પટ્ટરાણી કે સૂરિમંત્રનું તેઓશ્રીએ વિધિપૂર્વક આરાધન એને વરે છે. જેમ ઘાણીમાં તલ પીલાય તેમ કર્યું છે. તે અમે ઘનઘાતિ કર્મોને પીલી નાખે છે. એ તેઓશ્રીની પાટે શ્રી વિજયસેનસૂરિજી ભવ્ય વ નિર્મળ ગુણેને વરે છે. માટે જિને મહારાજ થયા. તેઓ આચાર્યગુણની છત્રીશ શ્વરના વચનમાં સદા આદર કરે
છત્રીશીએ વિરાજમાન હતા. અનેક જ્ઞાનરૂપ જેઓ દુર્જન છે તેઓને આ રુચતું નથી. રત્નના જેઓ અગાધ સમુદ્ર હતા. જ્ઞાનરત્ન જે અભિમાની છે તેઓ આથી દૂર રહે છે. રત્નાકર હતા. (- સેનપ્રશ્ન નામે ગ્રન્થ એ
Page #17
--------------------------------------------------------------------------
________________
ઃ કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૧૫ઃ માટે પ્રબળ પ્રમાણ છે.) તેઓશ્રીને પાદશાહની ગણુ થયા. તેમનું સૌભાગ્ય પ્રબળ હતું, તેઓ સભામાં વાદી સાથે વાદ કરતાં વિજય મા મહાવિદ્વાન હતા. શ્રુત-વ્યાકરણદિ ગ્રન્થના હતું. તેઓ યશ પામ્યા હતા, તેઓ વિજયવંત પઠન-પાઠનમાં તેઓશ્રી સદા રત રહેતા હતા. હતા. અનેક ગુણથી ભર્યા હતા.
વાચના–પૃચ્છના–પરાવર્તન–અનુપ્રેક્ષા ને ધર્મકથા તેમની પાટે શ્રી વિજયદેવસૂરીશ્વરજી થયા.
એ પાંચ પ્રકારના સ્વાધ્યાયધ્યાનમાં તેઓ અપ્રતેઓ અનેક વિદ્યાના ભાજન અને મહિમાવંત
મત્તશીલ હતા. છે. નિસ્પૃહ શિરોમણિ છે.
તેમના શિષ્ય શ્રી જિનવિજ્યજી ગુરુ હતા. તેમની પાટે શ્રી વિજયસિંહસૂરીશ્વરજી
તેઓશ્રી મહામહિમાવંત છે. થયા. તેઓ પટ્ટપ્રભાવક હતા. સકલ સૂરિસમુ
- જ્ઞાનકુવેતા માન્તિઃ-જેઓ જ્ઞાનાદિ ગુણ દાયમાં તેઓ રેખાપાત્ર હતા. સિદ્ધાન્ત, તર્ક,
૨ યુક્ત છે, તે મહાન છે. શ્રીગુરુ જિતવિજ્યજી તિષ, ન્યાયવગેરે અનેક ગ્રન્થમાં તેઓ *
' મહારાજ એવા મહાન હતા. મહાપ્રવીણ હતા. એ શ્રી ગુરુએ ઉત્તમ ઉદ્યમ શ્રી નવિજ્યજી મહારાજ પંડિત હતા કર્યો તે કારણે ગીતાર્થપણને ગુણ વૃદ્ધિ પામે. અને શ્રી જિતવિજયજી મહારાજના ગુરુભાઈ તેઓશ્રીએ સારણ-વારણ-ચેયણ-પડિચેયણ હતા. બંને એક ગુરુના શિષ્ય હતા. કરીને અનેક શિષ્યને આગમજ્ઞ બનાવ્યા–અનેક
- ગુરુએ મને સ્વદર્શનને અભ્યાસ અને પરગીતાર્થો નીપજાવ્યા. ગીત એટલે શાસ્ત્રાભ્યાસ, દશનનો અભ્યાસ કરાવવા માટે પ્રબળ પ્રયાસ તેને જાણે તે ગીતાર્થ, તં જ્ઞાનતિ ઝુતિ જતાથી કર્યો. કાશીએ ભણવા માટે મેકલ્યો, ત્યાં गीतं शास्त्राभ्यास-लक्षणम् । ।
પ્રકાંડ પંડિત પાસે વેદાંત-તક આદિ શાસ્ત્રો તેઓશ્રીની હિતશિક્ષા અનુસાર–એમની ભણવ્યા. ત્યાં ન્યાયવિશારદ એવું બિરૂદ પ્રાપ્ત આજ્ઞાને શિરોધાર્ય કરવાને કારણે આ દ્રવ્યાનુ- કરાવ્યું. તેમની ભાવનાને અનુરૂપ મારી મતિ વેગ રૂપ જ્ઞાનગ-શાસ્ત્રાભ્યાસ સંપૂર્ણ થશે. સમ્યગદર્શનની સૌરભથી સુવાસિત બની.
ગ્રન્થકારને પણ તેઓશ્રીએ આ દ્રવ્યાનુયે- આસ્તિકતા અંગેઅંગમાં પરિણમી. જેમની ગના અધ્યયનની પ્રેરણા કરી હતી ને તેથી ગ્રન્થકારે સેવાના સુપ્રસાદને કારણે સહજ “ચિન્તામણિ” દ્રવ્યાનુયેગનું વિશિષ્ટ અધ્યયન કરી તેમાં પ્રવી- નામે ન્યાયને મહાગ્રન્થ શિરોમણિ દીધિતિણતા મેળવી હતી એ પ્રમાણે અહિં સૂચન છે. યુક્ત મેં મેળવ્યું. આ મહાગ્રન્થનું અધ્યયન
શુદ્ધ ભાવથી ઉત્તમ માને જેમને ઉધમ સુલભ નથી. છતાં મને એ વિના–આયાસે પ્રાપ્ત પ્રાપ્ત થાય છે, જેઓ પ્રેરણા કરીને હિતબુદ્ધિએ
થયે, એ એમનાં મહાપ્રભાવની પ્રાસાદી છે. શિષ્યને જ્ઞાનમાર્ગમાં પ્રવર્તાવે છે, જેમને મહિમા એ મારા ગુરુના સર્વ ગુણો એક જીભે કેમ વિશ્વમાં વિખ્યાત છે, તેમનાં ગુણ શા માટે ન માં
ગાઈ શકાય? મારું મન તે તે ગાવાને સતત, ગાઈએ? એમના ગુણ ગાતા થાકીએ જ નહિ, આતુર રહે છે.
એ ગુરુની ભક્તિથી પ્રસન્નતા પ્રાપ્ત કરીને
સારી શક્તિ વડે આત્માની અનુભવ દશાએ મેં - શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય આ દ્રવ્યગુણ પર્યાયના રાસ રૂપે આ દ્રવ્યાનુઉપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજી થયા. જેમના ચેગની વાણી પ્રકાશી—–થી. હે ભવ્યાત્માએ ગુણગણને પ્રતિદિન-રાતદિવસ સુરકિન્નરે ગાય છે. હું કવિ યશવિજય કહું છું કે આ ગ્રન્થને તમે
તેમના શિષ્ય પંડિત શ્રી લાભવિજ્યજી ભણજે, દિનાનુદિન-પ્રતિદિન બ હુઅભ્યાસ કરીને
Page #18
--------------------------------------------------------------------------
________________
ઃ ૧૬ઃ દ્રવ્યાનુયોગની મહત્તા : . ખૂબ ખૂબ ભણજો. અતિશય અભ્યાસ કરજે. આવી ભગવંત અરિહંતની વાણી ચિરકાળ વારંવાર મનન કરજો. એ જ પરમ કર્તવ્ય છે. સુધી જ્યવંતી વર્તો.
–કાવ્યઆ પ્રમાણે દ્રવ્ય, ગુણ અને પર્યાયે કરીને
इयमुचितपदार्थो-ल्लापने श्रव्यशोभा, અર્થાત્ દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ તે ત્રણેના સ્વરૂપને વિસ્તાર કરીને
સુપગનહિતc–– નાપુ પવારી |
अनुदिनमित एव, ध्यानपुष्पैरुदारજે વાણી વિસ્તારપણાને પામી, પ્રકટ થઈ છે.
र्भवतु चरणपूजा, जैनवाग्देवताया : ।।१।। દ્રવ્ય–ગુણ-પર્યાયના રાસ રૂપે રચાણ છે. આ વાણી સંસારસાગરને પાર કરવા
કાવ્યાથ– માટે તરણ–તારણ તરી-નૌકા સમાન છે. પાર આ દ્રવ્ય-ગુણપર્યાચના રાસની વાણું એ પ્રાપ્ત સદ્ગુરુ તુલ્ય છે, જેઓ ભલા લેક છે, જેઓ પદાથ પ્રતિપાદન કરવામાં શ્રવણની શોભા આત્મદ્રવ્યમાં છએ દ્રવ્યને ઓળખનારા છે, રૂપ છે. પંડિત પુરુષના હિતનું કારણ છે. જેઓ સત્સંગની અભિરુચિવાળા છે, તેઓને ભાવનારૂપી પુપેને પ્રકટ કરવા માટે વાડીઆ વાણી કલ્પવૃક્ષની મંજરી સમાન છે. ઉપવન છે. પ્રતિદિન આ વાણીથી પ્રાપ્ત થતાં
શ્રી નયવિજય પંડિતના શિષ્ય શ્રી યશે. ઉદાર ખીલેલાં ધાન-કુસુમેથી શ્રી જેનવાણી વિજ્ય બુધને આ વાણી જય આપનારી છે. દેવતાની ચરણપૂજા થાવ. વિજયદાયિની છે, યશવિસ્તારિણી છે, સૌભાગ્ય- આહતવાણી અનંત કલ્યાણ છે. કારિણી છે.
[ ઈતિ દ્રવ્યગુણ પર્યાય રાસસાર સંપૂર્ણ] 8. :::: T::::: "" #""" "" "" """""""" વરસીતપની પ્રભાવનામાં વહેચાય તેવા સુ દર અને
સસ્તાં પ્રકાશનો ૧ શ્રી જિનદેવ દશન ચોવીસી
જેમાં ૨૪ તીર્થ કરે, સરસ્વતીદેવી, લહમીદેવી, ચક્રેશ્વરીદેવી, તથા પદ્માવતીદેવી, દિલ વગેરેના ચાર રંગમાં છાપેલા સુંદર ચિત્ર તથા ઘંટાકર્ણવીર, શ્રી માણિભદ્રવીર, શ્રી ક્ષેત્ર
પાલજી, (બટુકભૈરવ) શ્રી નવપદજી, શ્રી ગૌતમસ્વામી શ્રી પુંડરીકસ્વામી અને પહેલી જ વખત તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થના મૂળનાયક શ્રી આદીશ્વરદાદા તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ચિત્રો આપવામાં આવેલ છે.
કિંમત પંદર આના. ૧૦૦ નકલના રૂા. ૭૫-૦-૦ પુંઠા ઉપર પ્રભાવના કરનારનું નામ છાપી અપાશે. ૨ આદધનપદ્યરત્નાવલી-કિંમત દશ આના, ૧૦૦ ના રૂ. પચાસ. ૩ અપ્રગટ સઝાય સંગ્રહ કિં. દેઢ રૂા. ૧૦૦ ના રૂ. ૧૧૨.
પ્રાપ્તિસ્થાન : સારાભાઈ મણિલાલ નવાબ છીપા માવજીની પિળ, અમદાવાદ-૧
Éિઅહિ ક્લિસિ. િ િ
છે
કિપીડિયા
.
દિક
Page #19
--------------------------------------------------------------------------
________________
શું
કા
અને
સ માં
ધા
ન
જા)
* સમાધાનકાર:પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજલબ્ધિસૂરીશ્વરજી મહારાજ [પ્રશ્નકાર – મોદી રમણીકલાલ અમૃત- શં, શયનગૃહમાં શ્રી જિનેશ્વર ભગવંત
લાલ રાણપુરવાલા-સિકદ્રાબાદ) તથા ગુરુદેવેની છબીઓ રાખી શકાય ખરી !
શં, અષ્ટપ્રકારી પૂજા કરતાં નૈવેદ્ય સ0 છબીઓને પડદે કરી રાખવામાં આવે સાથીયા ઉપર મૂકવું કે નહિ?
તે હરત નથી. બને તે ફટાઓ અલગ સ્થાને સ, નૈવેદ્ય સાથીયા ઉપર મૂકવું કે બીજે રાખવામાં આવે તે સારૂં. જેથી આશાતનાવી તે મૂકનારની મરજી ઉપર છે.
બચી જવાય. પ્રિનકારઃ- જીવરાજ મકનજી દેઢીયા- [પ્રશ્નકાર - શ્રી યુ. શી. ગાલા] કેન્યાકેલોની આફીકા]
શં, સામાયિકનું જેમ નવમું વ્રત છે તેમ શં, “સકલ તીથ વંદુ કરોડ” એ નામનું પ્રતિકમણનું કેમ નથી? કારણ કે સામાયિક જે સૂત્ર છે તેમાં બધા તીર્થોને વંદના આવી કરતાં પ્રતિક્રમણની મહત્તા વધારે છે. જાય છે કે નહિ ?
સ. પ્રતિક્રમણ સામાયિક સ્વરૂપ હેવાથી સ. “સકલ તીથ વંદુ કર જોડ એ પદથી તેને નવમાં સામાયિક વ્રતમાં સમાવેશ થઈ બધા તીર્થોને વંદન આવી જાય છે.
* જાય છે. શં, સવારે જિનદર્શન કયારે કરવા?
શં, પ્રતિક્રમણ કરતી વખતે વાંદણ, જયપથારીમાંથી ઉઠીને તરત કે સ્નાન કર્યા પછી?
વિયરાય જેવા સૂત્ર બોલતી વખતે આપણને સ, દેહશુદ્ધિ કર્યા બાદ શુદ્ધ વસ્ત્ર પહે
ફરજીયાત ઉઘાડે મુખે બેસવું પડે છે તેથી રીને સવારે ઉઠી તરત જિનદર્શન કરાય તે
સામાયિકમાં દેષ લાગે છે, તે એનું નિરાકસારૂં છે.
રણ શું? - શ્રી આદિનાથ શ્રી મહાવીર સ્વામી સત્ર “જે સૂત્રો જે વિધિથી બેલવાના આદિ ભરતક્ષેત્રના તીથકના શૈત્યવંદન કરતાં હોય તે મુજબ બેલાય તે જિનાજ્ઞાનું પાલન શ્રી સીમંધરસ્વામી આદિ મહાવિદેહ ક્ષેત્રના થાય છે. તેમની આજ્ઞાનું પાલન એ જ ધમ તીર્થકરેના સ્તવન, ચૈત્યવંદન સ્તુતિ બોલી છે માટે તેઓશ્રીની આજ્ઞાનું પાલન માની શકાય કે નહિ?
તેમ કરવામાં વાંધો નથી. સ, ભરતક્ષેત્રના તીર્થકરેની સન્મુખ શં, કમની નિજરો જેમાં નથી પરંતુ મહાવિડના તીર્થકરોના શૈત્યવંદન, સ્તવન, જેનાથી ફકત પુણ્ય જ બંધાય છે. એવા સ્તુતિ ખુશીથી બેલી શકાય છે. પણ જે પ્રભુજી સત્કૃત્યેના ફળ સ્વરૂપ આપણને સાંસારિક સુખસન્મુખ મૈત્યવંદન કરાતું હોય તે પ્રભુજીના ભેગે મળે છે. પરંતુ તે સંસારથી છૂટવામાં રમૈત્યવંદન આદિ બેલાય તે આત્મભાવનાની અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરવામાં અડચણ કરતા વિશેષ વૃદ્ધિ થાય.
થતા હોય તે તે સુખગે હેય છે. જેમકે
Page #20
--------------------------------------------------------------------------
________________
: ૧૮ઃ શંકા અને સમાધાન : ' આદ્રકુમાર, નંદીષણ આદિને ચારિત્રની ઉત્કૃષ્ટ આમ બનેમાં તારતમ્યતા છે તેમ જ્ઞાનની ભાવના છતાં ભેગાવલી કમ બાકી હોવાથી આશાતના કરનારમાં પણ તારતમ્યતા જરૂર છે. તેમને પતિત થવું પડ્યું. અને તે ભેગાવલી શ૦ શત્રુદ્ધારક શ્રી રાજાની કથામાં કમ પણ પુણ્ય કમ જ છે ને?
દેવાએ બનાવેલ કૃત્રિમ શ્રી શત્રુંજ્યની વાત સ. પુન્યાનુબંધી પુન્યથી થતાં સત્યે આવે છે તે તે હજી વિદ્યમાન છે? આપણને ધમકૃત્યમાં રોકી શકતા નથી, જ્યારે સ તે શ્રી શત્રુંજય વિદ્યમાન નથી કારણ દુનિયાને ભેગેની ઈચ્છાથી કરાયેલા સત્કૃત્યો કે તે વાતને અસંખ્યાતા વર્ષો થઈ ગયા છે. આત્માને ધમ કરતાં અટકાવે છે તેવા સત્કૃત્ય - રાઈ પ્રતિક્રમણમાં તપ ચિંતવાણીને હોય છે. પણ પુન્યાનુબંધી પુન્ય સ્વરૂપે જે ૧૬ નવકારને કાઉસ્સગ્ગ આવે છે તેને માટે સત્કૃત્યે હોય તે તે અદેય છે. જેમકે શ્રી અતિચારની આઠ ગાથાની જેમ કઈ સ્વતંત્ર શાલિભદ્રજીએ સંગમના ભવમાં મુનિરાજને સૂત્ર યાં બેલ છે? દાનરૂપી સત્કૃત્ય કર્યું અને જેથી તેમને અઢળક
સ. ખરી રીતે તપચિંતવને કાઉસ્સગ્ન લહમી મલી પરંતુ તેમાં મુંઝાયા નહિ અને તેનો
કરવાને હેય છે. જેને તે ન આવડતું હોય તે ત્યાગ કરી ઉત્તમ સંયમની આરાધના કરી શક્યા.
વ્યક્તિએ જાણકારની પાસેથી શીખી લેવું જોઈએ, ગાવલીકમ એ પુણ્ય કમ જ નથી તે મેહ
તપચિંતવણીને સ્થાને જે ૧૬ નવકાર ગણાય નીય કમની પાપપ્રકૃતિ પણ છે.
છે, તે અપવાદરૂપે છે. શ૦ ડું વ્રત અને દશમું વ્રત વચન
શં, દેવસિકપ્રતિક્રમણમાં જે આહાર પાણી ગુપ્તિ અને ભાષા સમિતિ, નિંદા અને આત્મિક
ન વાપર્યા હોય તે મુહપત્તિ અને વાંદણ દેવાની દુર્ગ"ચ્છના. એમાં શું ફરક છે !
વિધિ નથી તેવી જ રીતે રાઈપ્રતિક્રમણમાં ચઉસ. છઠ્ઠાવ્રતમાં દિશાને અવકાશ ઘણે વિહારના હિસાબે એ વિધિ નથી, પણ જે રાત્રિલાંબો હોય છે જ્યારે દેશમાં બતમાં તેને ભેજન કઈ માણસે કર્યું હોય અથવા તિવિહાર સંક્ષેપ કરવામાં આવે છે. વચનગુપ્તિમાં મોન કર્યો હોય તેને માટે મુહપત્તિ અને વાંદણાની પારું હોય છે. જ્યારે ભાષાસમિતિમાં ઉપયોગ- વિધિ કેમ નથી? પૂર્વક નિર્દોષ ભાષા બોલી શકાય છે, પિતાનાથી
સ, દેવસીપ્રતિક્રમણની જેમ રાઈપ્રતિક્રમથયેલ દુષ્કૃત્યને જાતે નિંદવા તેનું નામ નિંદા
ની વિધિ નથી. અને ગુરુ પાસે તે દુષ્કૃત્યની જાહેર ધૃણા કરવી તે ગર્પણ.
[#I:- gણ. શરઠા મુળોત. (ચાર) ]
शं० क्या अरिहन्त भगवान की आरती શ4 જ્ઞાનની આશાતના લાગે તેથી જે અજાણ છે અને તેનાથી જ્ઞાનની આશાતના થાય અને જે વા અધિષ્ઠાય તેવી ભારતી દીવ તે તેને કમને રસ હળવો પડે છે અને જે નાની વાણી ચા નથી?I. જ્ઞાનની આશાતના માને છે છતાં ય આશાતના स. आरती श्री अरिहंत भगवंत के आगे કરે તે તેને ખૂબ પાપ લાગે છે તે શું સત્ય છે?
ફી દીચી જાતી હૈ. સવ જાણતાં અગર અજાણતાં જેમ ઝેર પાનથી મરણને શરણ થવાય છે. જાણીને
शं० प्रभावक चरित्रमें श्री व्रजस्वामीजी ખાનાર લાખ થતાં તેને પ્રતિકાર કરી શકે છે. જે વરિત્ર મેં માયા હૈ વિ ‘ત્યાં રહેતા તે પણ અજાણતાં ખાનાર તેમ કરી શક્તા નથી વિરક્ષણ વાવ સાથ્વીને વારંવાર ભાવૃત્તિ
Page #21
--------------------------------------------------------------------------
________________
: स्याए : भार्थ-अप्रील : १८५८ : 16: करेल अगीयारे अंग सांभलीने शीखी गयो" प्रश्न:- भा. म. २॥ मधेश] और इस चरित्र में श्री हरिभद्रसूरिजी के चरि- २० मा
त समा छ त्र में लिखा है की “एटले साध्वीए जणाव्यु भ १. अन डाय तो मनुष्य ४ श है के जिनागमोनो अभ्यास करवानी अमने गुरुनी ना ? अनुमति छे पण तेनु विवेचन करवानी आज्ञा स० श्री मष्टा५४७ पर्वत समां विधनथी" जबकी श्रीमद् यशोविजयजी उपाध्याय भान छ भने ते हिमालयना मे विनामों विरचित वीर स्तुतिरुप हुंडीका स्तवन में बतलाया
ગાઢ બરફના જથાથી છવાયેલ છે. અને ત્યાં
દેવ શક્તિ અથવા સ્વલબ્ધિ મારફત મનુષ્ય हैं की "योग वहीने रे साधु श्रुत भणे, तथा
४४ श छ. .. मुनिराज पण अमुक दीक्षा पर्याय वाला
[પ્રશ્નકાર – એડનવાલા હસમુખ એલ. थाय त्यारे तेमने अमुक ज सूत्र भणवानो अधिकार छे" तो क्या साध्वीजी को ग्यारह अंगका
अभा२. २०४] योगवहन कर के ११ अंग पढनेका अधिकार શ૦ પૂર્વભવ કઈ રીતે યાદ આવે? है या नहीं?
સત્ર પૂર્વભવના ઉદ્ધ ક કેઈ નિમિત્તદ્વારા स० जब २ साध्वीओं जिनागमो या अंगो पढी मने भतिज्ञानना सुंदर क्षयोपशम द्वारा पूल पढती है, या पढ़ेंगी वे सब योगोद्वहन या यावीश छे. पूर्वक ही।
શં, શાન્ત ચિત્ત રાખવાથી તથા મનની ___ शं० श्रावकों को ४५ आगमो में से किस यता २५वाथी मामलास थाय है? २ आगम को पढने का अधिकार है ? आगमों સ. શાન્તચિત્ત અને મનની એકાગ્રતાથી की टीका या हिन्दी अनुवाद का पढनेका शास्त्रा- मामि४ मान मावे छ, मत२ न्याति - नुसार आज्ञा है या नहीं ?।
| મગતી દેખાય પણ તે આત્મા છે એમ માનવું स० श्रावकों को आवश्यक सूत्र, विशेषा
સનહિ. કારણ કે આત્મા અરૂપી છે, અનંત
" કેવલજ્ઞાન સિવાય દેખી શકાય નહિ. वश्यक सूत्र और संयमामि मुख हो तो दशवैकालिक सूत्रका चार अध्ययन पढनेका अधिकार है। सुविहित गीतार्थ गुरुको उपरोक्त सूत्रो का
રેડીયમ તથા પ્લાસ્ટીકની अनुवाद बतला कर एवं अनुमति मिले बाद માળા, સાપડા, ઠવણી, બટવા વગેરે श्रावकों पढ़े इसमें हरकत नही है......
ખાસ પ્રભાવના માટે शं० क्या सामान्य साधु महाराज श्री उप- स्टरीजनो सेट मा स्थापनायाय', धानतप करा सकते है?.
સાપડી, માળા, બોકસમાં તૈયાર મળશે, મૂલ્ય स० जिसने श्री महानिशीथ सूत्रका योगो- ३. 21. भाटे भो २२ सपा:द्वहन किया हो वैसे सामान्य साधु श्री उपधान
सुनदाट आउटस जप करा सकते है.
५६-६७ भीरा स्ट्रीट- ४-३.
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રતિદિન અવશ્ય કરવા લાયક
સા મા યિ ક ની ક્રિયા પૂર પચાસજી શ્રી ભદ્રકવિજયજી ગણિવર લેખાંક ૭ ]
આત્મિક ગુણેને વિકાસ થતું રહે, એ ભાવ સમભાવની પ્રાપ્તિ તે સામાયિક કહેવાય
સામાયિકની પ્રાપ્તિનું રહસ્ય છે. છે. જગતના સમસ્ત પદાર્થના મૂળ દ્રવ્યને સમ એટલે સમતા-સમભાવ, તેને “આય” વિચાર કરવામાં આવે અને વિનાશશીલ એવા એટલે લાભ, જે ક્રિયા કરવાથી સમતા-સમભાપર્યાયનું ગ્રહણ ન કરાય અથવા ભેદભાવ અને વની પ્રાપ્તિ થાય તે ક્રિયાને સામાયિક કહે છે. વિવેક બુધવડ પદાર્થના સ્વરૂપને ખ્યાલ કરી ‘સમતા ગંગા મગનતા ઊદાસીનતા જાત” મધ્યસ્થ ભાવવાળા રહેવાય, તે સામાયિક છે. સમતારૂપી ગંગામાં મગ્નતા થવાથી જે ઊદાસામાયિક એ આત્માનો જ સ્વાભાવિક ગુણ છે, સીનતાભાવ પ્રાપ્ત થાય, તે ખરૂં સામાયિક છે. કારણ કે યથાથ સમભાવ તો જ્યારે આત્મ
સવ પ્રાણીઓને વિષે સમતા, ઇદ્રિના સ્વરૂપ યથાર્થી પ્રગટ થાય, ત્યારે જ પ્રાપ્ત થાય , છે. જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ આત્માના મૂળગુણે
- પાંચ વિષય પ્રત્યે સમતા, સર્વ પદાર્થો પ્રત્યે છે. તેની સાથે બીજા પણ અનંતગુણે બતાવ્યા એ સામાયિક છે.
સમતા, અને સર્વ ચિત્તવૃત્તિઓ પ્રત્યે સમતા, છે. તેમાં સામાયિક એ પણ મુખ્ય છે. એ ગુણ પ્રાપ્ત થવાથી કર્મબંધ થતું અટકે છે. કારણ કે પ્રથમ નવકારનું સ્વરૂપ, કમબંધ થવાનું કારણ મમત્વભાવ છે, તેને
એવી એક પણ બાબત આ સંસારમાં નથી સમત્વભાવવડે મૂળથી નાશ થાય છે.
કે જેને સમાવેશ નવકાર મંત્રમાં ન થતો હોય. આવા ભવ્ય સામાયિકની પ્રાપ્તિ માટે પંચ પરમેષ્ઠિનું યથાર્થ સ્વરૂપ જાણ્યું, તો શાસ્ત્રકારોએ દ્રવ્ય સામાયિકનો વિધિ દર્શાવ્યા છે. જગમાં બીજી કોઈ પણ બાબત જાણવાની રહી દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. જે જે દ્રવ્યક્રિયાઓ જતી નથી. સઘળાં તવે, દ્રવ્ય અને સિદ્ધાંત છે, તે દરેકની પાછળ ઉત્તમ ભાવનાઓ પંચ પરમેષ્ઠિના મૂળ સ્વરૂપમાં સમાઈ જાય રહેલી છે. સામાયિકનો સમાવેશ ચારિત્રમાં છે. સિદ્ધનું સ્વરૂપ સમજાય તે કમનું થાય છે અને ચારિત્ર તે રત્નત્રયીરૂપ ગુણ સ્વરૂપ સમજાઈ જાય, કમના સ્વરૂમાંનો એક મુખ્ય ગુણ છે. દ્રવ્યથી ચારિત્ર અને સમજવાની સાથે પુદ્ગલ પરમાણુનું વ્રત-નિયમરૂપ છે. ભાવથી આમાના સ્વરૂપમાં સ્વરૂપ સમજાય, કમને બાંધનાર જીવનું સ્વરૂપ નિરંતર રમણ કરવાની ક્રિયારૂપ છે. ભાવસામા- સમજાય, સાથે ધર્મ, અધમ, કાળ અને આકાશ યિકનો અર્થ એ છે, કે-ચિ દાનંદમય આત્મ- દ્રવ્ય પણ સમજાય. પર્ દ્રવ્યનું સ્વરૂપ સમજાય સ્વરૂપમાં નિવિકલ્પપણે ઉદાસીનભાવે લીન થવું. એટલે અરિહંત અને સિધ્ધનું સ્વરૂપ સમજાય આવું સામાયિક સકળકમને ક્ષય કરવાવાળું અને એ બે સમજાય એટલે પદ્વવ્યની સાથે છે. ભાવ સામાયિક એવા પ્રકારનું છે, કે- તે સમસ્ત કાલેકનું સ્વરૂપ પણ સમજાઈ જાય દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આપોઆપ થયા કરે છે. ટૂંકમાં નવકારમંત્રનું યથાર્થ જ્ઞાન થાય તે માત્ર આત્માની દિશાનું વલણ તે તરફ થવું એ કોઈપણ પદાર્થ નથી કે જેનું જ્ઞાન નવજોઈએ. મન-વચન-કાયાની દરેક પ્રવૃત્તિ જ એવા કારમંત્રની બહાર રહી જાય. આ પ્રમાણે વસ્તુ. પ્રકારની થઈ જવી જોઈએ કે જેથી કમેકમે સ્થિતિ–હકીક્ત હોવાથી એ મહામંત્રની સ્તુતિ
Page #23
--------------------------------------------------------------------------
________________
ઃ કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯: ૨૧ : મહાન આચાર્યો પણ કરતા આવ્યા છે. સકળ- વસ્ત્રને રંગ ચઢાવ હોય તે પ્રથમ તેને શાસ્ત્રનું રહસ્ય કહે કે ચૌદપૂવને સાર કહે ધોઈને સ્વચ્છ કરવું જોઈએ. શુદ્ધ થયેલા વસ્ત્ર તે પણ આ નવકાર જ છે.
પર સુંદર રંગ થઈ શકે છે. તેમ દરેક ક્રિયાની અરિહંતનું સ્વરૂપ
આદિમાં પાપથી અને દોષથી મુકત થવા માટે
ઈરિયાવહિ પક્કિમવી જોઈએ, એ શિષ્ટ रागादि-दोषान् कर्मशत्रून् वा जयतीति जिनो,
સંપ્રદાય છે. ત્તિ ર અરિહૃત: જે રાગદ્વેષાદિ અઢાર ત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ દુષણે અથવા કમરૂપી શત્રુનો નાશ કરી વિજય ઈરિયાવહિ પડિકમ્યા વિના ક૯પે નહિ. મેલવે અને કર્મ થી મુકત થાય તે અરિહંત.
ઈરિયાપથ એટલે ચાલવાનો માર્ગ અથવા ઘાતી કર્મોનો ક્ષય વિના કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી પહેલાં ઘાતકમરૂપી શત્રુને નાશ
સાધુ-શ્રાવકને માગી. તેમાં પ્રવર્તતા થયેલા અને પછી તીર્થકર નામકર્મને ઉદય, એ બે
છે દેષથી મુક્ત થવાની ક્રિયા. મિચ્છા મિ દુક્કડં શબ્દ જેને હોય તે અરિત છે. કેવળજ્ઞાન પ્રાપ્ત
આંતરિક પશ્ચાત્તાપ સૂચક છે. અશક્ય પરિહારને કર્યા પછી અરિહંત જગના અને ધમને
આ લઈને કેઈપણ જીવને ત્રાસ ઉપજાવ્યે હય, તે ઉપદેશ આપી કમથી મુકત થવાને માગ
- સવે દુકૃત મિથ્યા થાઓ. અર્થાત્ એ દેષથી બતાવે છે, તીર્થની સ્થાપના કરે છે. એ રીતે હું મુક્ત થાઉં, એવી તેમાં ભાવના છે. ઉપદેશ વડે ભવ્ય જીવેને ઉપકારી અરિહંત જ મિચ્છા મિ દુકકડે એ શબ્દથી કમબંધનનું હોવાથી તથા સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર પણ દ્વાર બંધ થઈ જાય છે. અરિહંત હોવાથી ઉપકારકપણા વડે તેમનું ગ્રહણ પદ૩૪ ૧=૫૬૩૦૪૨=૧૧૨૬૦૪૩=૩૩૭૮૦ પ્રથમ પદે થાય છે.
*૩=૧૦૧૩૪૦૪૩=૩૦૪૦૨૦x૬=૧૮૨૪૧૨૦ વિનયનું ફળ
પ૬૩=જીવભેદ विणयाहिया विज्जा दिति फलं इहपरलोअम्मि ।
૧૦=અભિયાદિ ૧૦ પદ न फलंति विणयहीणा सस्साणि व तोयहिणाणि ।।
૨ રાગદ્વેષ વિનયથી પ્રાપ્ત થયેલી વિદ્યા આ લેક પર - ૩ કરવું, કરાવવું, અનમેદવું લેકને વિષે ફળદાયી થાય છે. વિનયહીન વિદ્યા
૩ ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળ પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી.
૬ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા. 'आयरियनमुकारा विज्जा मंता य सिज्जति ।'
અલ્પષથી પણ આત્માને મુકત કરવા જિનેશ્વરની ભકિતથી જેમ પૂર્વસંચિત કેટલે ઉપગ રાખવાની જરૂર છે, તે આ કમાં નાશ પામે છે, તેમ આચાર્યોના નમસ્કાર- ભેદ સૂચવે છે. ઉપગપૂર્વક આપેલા મિચ્છામિ વડે વિદ્યા અને મંત્ર સિદ્ધ થાય છે. એ કારણે
દુક્કડથી આત્મા શુદ્ધ થાય, એમાં આશ્ચર્ય સૌ પ્રથમ-સુઓને વંદન, વિનય, વૈયાવચ્ચે
નથી. દરેક જીવ પર મૈત્રીભાવ કેળવવાને આ અને નમસ્કાર કરે જરૂરી છે. દરેક ક્રિયા
' શબ્દ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપે છે જે તે ગુરુવંદનપૂર્વક અને ગુરુ સાક્ષિએ કરવી જોઈએ.
સમજીને કરાય તે આંતરિક પરિણામની શુદ્ધિ ક્ષમાશ્રમણ-ક્ષમાપ્રધાન દશવિધ યતિધમને કરાવી શુભ ધ્યાન વડે ઘેરપાપને પણ એક પાળનાર તાનિરત સાધુ ભગવંત ગુરુસ્થાને છે. ક્ષણવારમાં વિનાશ કરી આપે છે સ્વચ્છ થયા
Page #24
--------------------------------------------------------------------------
________________
: રર : સામાયિકની ક્રિયા : પછી વસ્ત્રાલંકારની જગ્યાએ તસઉત્તરી અને સામાયિકની પ્રતિજ્ઞા કાત્સગ સૂત્રને પાઠ છે. અન્ય જીવ પ્રત્યે બે ઘડીમાત્ર સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા થતાં પાપને પ્રતિબંધ થયા પછી આત્મા અંતરે છે. ત્રય યુગ, ત્રણ કરવડે સાવધ વ્યાપારને રથી પણ વિશુદ્ધ થઈને પાપકર્મથી કેવળ ત્યાગ કરવો તે ખરેખર સમભાવ છે. પૂર્વે રહિત થાય એ હેતુથી કાયાનો દરેક જાતને સેવેલાંની નિંદા, વર્તમાનને ત્યાગ, ભવિષ્યમાં વ્યાપાર અટકાવીને કાર્યોત્સર્ગ કરવાને છે. ઇયા- નહિ કરવાની ભાવના તેમાં દર્શાવાય છે. પથિકીસૂત્ર પરદયાને સૂચવે છે. તસઉત્તરી સ્વદયાનું
લા: પડિમામિ એ વૈરાગ્ય વાચક છે. વૈરાગ્ય ભાન કરાવે છે. કાત્સગની ક્રિયા એગપ્રધાનતા
આ એ વિરેચનનાં સ્થાને છે. સૂચવે છે. બીજાઓ જે ભેગને પ્રાપ્ત કરવાને અહર્નિશ પ્રયત્ન કરે છે, તે યુગની ઉત્તમ
નિંદા !
એ જ્ઞાનવાચક છે. જ્ઞાન એ પ્રકારની ક્રિયા જેનેને વારસામાં મળેલી છે. કુપથ્ય ત્યાગ માટે છે. કાયેત્સર્ગ ધ્યાનની ક્રિયા છે. બંને સૂત્રવડે ગહ એ શ્રદ્ધાવાચક છે. શ્રદ્ધા એ આત્માની શુદ્ધિ કર્યા પછી ધમપ્રવર્તક પરમપ- પથ્થસેવન તુલ્ય છે. કારી તીર્થકર ભગવંતને નમન કરવારૂપી સ્તુતિનું વ્યસંગ એ ચારિત્રવાચક છે. ચારિત્ર એ કાય કરવું જોઈએ. સ્તવ-સ્તુતિવડે જીવ જ્ઞાન, રસાયણ સેવન છે. દશન, ચારિત્ર અને ધિલાભને મેળવે છે. અહીં તપ એ સવ રસાયણમાં શ્રેષ્ઠ મકરઆલંબન ઉપર જીવની પરિણતિને આધાર છે. દેવજ તુલ્ય છે. પછી ત્રણ નવકાર ગણવાના છે. તીથકરેનું આલંબન સર્વશ્રેષ્ઠ હોવાથી લેગ- ગણુ નવકારમાં પ્રથમ એ પ્રારંભ મંગળ છે, સને વારંવાર સ્થાન આપ્યું છે. તીકરાએ બીજે સ્વાધ્યાયરૂપ છે. અને ત્રીજો સમાપ્તિ જેવી રીતે પોતાના કર્મને ક્ષય કર્યો તેની
મંગળ રૂપ છે. પ્રથમ મંગળવડે વિનાશ,
મચ મંગળવડે સ્થિરીકરણ અને અંત્ય મંગળવિચારણા કરતાં આત્માને કમથી મુક્ત થવાને રણુ કરતા આત્માને કમથી મુકત થવાને વડે શિષ્ય-પ્રશિષ્યાદિમાં પ્રવૃત્તિ થાય છે. બધી
છે ? માર્ગ મળી આવે છે.
કિયા ગુરૂસાક્ષીએ કરવાથી ફળીભૂત થાય છે.
-: ૫ ૨ દે શ ના ગ્રા હ ક બ ધુ ઓ ને :
પરદેશમાં વી. પી. થતું નથી તે લવાજમ પુરું થયે મનીઓર્ડર ક્રોસ સિવાયનો પોસ્ટલ ઓર્ડર કે નીચેના કેઈ પણ સ્થળે લવાજમ ભરવા વિનંતિ છે. શ્રી દામોદર આશકરણ
પષ્ટ બોક્ષ નં. ૯૪૮ દારેસલામ શ્રી તારાચંદ ડી. શાહ
પિષ્ટ બોક્ષ નં૦ ૨૦૭૦
નરેબી શ્રી મેઘજી ખીમજી ગુઢકા
પિષ્ટ બેક્ષ નં. ૧૧
મોમ્બાસા શ્રી મેઘજી ખીમજી ગુઢકા પિષ્ટ બોક્ષ નં ૨૧૯
કીમુકું શ્રી મેઘજીભાઈ રૂપશી એન્ડ કું. પણ બેક્ષ નં. ૭
ચેરી શ્રી દેવશીભાઈ જીવરાજ
પષ્ટ બેક્ષ નં. ૮૭૪ નરેબી શ્રી મૂલચંદ એલ. મહેતા
પિષ્ટ બોક્ષ નં. ૧૨૭ ગાડીસ્કીઓ શ્રી લાધાભાઈ રાયમલ શાહ
પષ્ટ બોક્ષ નં. ૪૮
બાલે
Page #25
--------------------------------------------------------------------------
________________
૪
૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭ અ ગ ત્ય ના પ્ર શ્નો નું સ માં ધા ન * /
શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
આપણા ધર્મની રુએ ટ્રસ્ટી અને વહીવટદાર અને જંગમ સાત ક્ષેત્રાદિક ધામિક દ્રવ્ય મિલ્ક શબ્દોમાં શો ફેર છે? ગૃહસ્થને ટ્રસ્ટી માનવા તેનો શ્રી શાસનની મિલ્કતમાં સમાવેશ થાય કે નહીં ? ગૃહસ્થને ટ્રસ્ટી માનવાથી શું નુકશાન છે. શ્રી જેનશાસનની અનન્ય માલિકીની એ છે? દરેક ગામના સ્થાનિક સંઘે ધાર્મિક મિલ્કત સર્વ સંપત્તિ છે અને તેને અનન્ય સંચાલક માટે કઈ રીતે વહીવટ કર? .
શ્રી સંઘ છે. આમ આ પાંચ અંગમય જેનધામ - આજે કેટલાક વહીવટદારે ધાર્મિક મિલ્કતના પુરુષાર્થ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. પિતે સવ સત્તાધિકારી હોય તેમ માનીને તે
૨. (૧) સર્વ ધર્મની ધાર્મિક સંપત્તિઓને મિલ્કતોને ગમે તેવા બિનધામિક હેતુઓમાં
હાલના કાયદામાં રિલીજીયન ગણી છે અને (૨) ખચવાના ઠરાવ કરે છે. તે તે પરત્વે તે મિલ્ક
બીજી ઉદારતાથી સામાજિક, આર્થિક, કૌટુંબિક તના મુખ્ય રક્ષકે પૂ. આચાર્ય મહારાજાઓ
હિતેને ઉદ્દેશીને અપાયેલી સંપત્તિઓ, તથા કેમ ઉપેક્ષા સેવે છે?
(૩) આધુનિક ભૌતિકવાદી પ્રગતિને પષક નિશાળે, ૧ (૧) અપુનબંધક ભાવથી માંડીને ચોદમાં દવાખાનાં, કોલેજો, સુવાવડખાનાં, અનાથાશ્રમ ગુણસ્થાનક સુધીના ક્ષમાદિક આધ્યાત્મિક ગુણેના તથા એવાં બીજા ખાતાઓની સંપત્તિને ચેરીટેબલ વિકાસરૂપ અનાદિસિદ્ધ શાશ્વત ધમ મોક્ષ માર્ગ ગણવામાં આવી છે. તેમાં પણ પાંજરાપોળ, મેક્ષની સીડી છે. (૨) તીર્થંકર પરમાત્મા તેને ગાનાં ઘાસ, કૂતરાના રોટલા, પારેવાની ચણ તે માત્ર ઉપદેશ જ આપે છે. પરંતુ સુપાત્ર વગેરે અહિંસાની ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને અને તેની સુલભતા થાય તે માટે તેઓશ્રી એકત્ર કરેલી સંપત્તિને પણ ચેરીટેબલ ગણવામાં જેનશાસન નામની બંધારણીય ધર્મસંસ્થા સ્થાપે આવી છે. છે. એ શાસનને આધારે બીજા અનેક ધમશાસને રાજ્યશાસને જ્ઞાતિ વગેરે સામાજિક
૩. અને એ તમામ સંપત્તિઓના વહીવટ શાસને, આર્થિક પુરૂષાર્થનાં શાસને તથા માર્ગોનુ
કરનારાઓને ટ્રસ્ટીઓ કહેવામાં આવે છે, અને સારી સદાચારના આધાર ઉપર વ્યકિતગત અને
તેઓએ પબ્લીક ટ્રસ્ટના એકટ મુજબ વહીવટ કૌટુમ્બિક વગેરે શાસને અસ્તિત્વમાં આવે છે. કરવાનું ઠરાવ્યું છે. એ કાયદાના ગુજરાતી ભાષાંજેથી માનવને ચાર પુરુષાથની સંસ્કૃતિમાં તરમાં રિલિજીયન માટે ધાર્મિક શબ્દ વાપરવામાં સ્થિર રાખી, ખેંચી લાવી, જંગલીપણામાંથી આવ્યા છે, અને ચેરીટેબલ માટે ધર્માદા શબ્દ બચાવાય છે. (૩) તે મહાશાસન સંસ્થાના સંચા- વાર
વાપરવામાં આવ્યું છે. એટલે ધાર્મિકમાં (૧)ને લન માટે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના
અને ધર્માદામાં (૨) અને (૩)નો સમાવેશ પણ તેઓશ્રી જ કરે છે (૪). તે સર્વના માગ કરવામાં આવ્યું છે. આપણી રીતે (૧) અને દર્શન માટે શ્રી દ્વાદશાંગીની રચના ગણધર
(૨) ધામિકમાં સમાવેશ થ જોઈએ અને ભગવંતે કરી શકે તે રીતે ત્રિપદી પ્રભુ સંભળાવે (૩)નો ધમાંદામાં સમાવેશ થ જોઈએ. છે. (૫) પાંચ આચારના અનુષ્ઠાનની સંખ્યાબંધ ૪. રાજ્ય ધામિક વહીવટદારને ટ્રસ્ટી વિધિઓમાં ઉપયોગી થતાં ઉપકરણે - સાધને, તરીકે માનવાનું વલણ રાખ્યું છે. પરંતુ આપણા સમ્યર્ગદશનાટક ભાવ સંપત્તિઓ, તીર્થો, મંદિરે પરમાત્માના શાસન મુજબ ટ્રસ્ટી શબ્દને રોકકસ વગેરે અને તેમાં ઉપયેગી ધન વગેરે સ્થાવર અથ નક્કી થતું નથી. છતાં જવાબદાર અને
Page #26
--------------------------------------------------------------------------
________________
: ર૪ઃ અગત્યના પ્રગ્નેનું સમાધનાન : જોખમદાર વિશ્વાસપાત્ર વહીવટ ચલાવનાર વ્યક્તિ માની લઈને રાજય સીધા હકમ-સીધા કેસો એ અર્થ કરી શકાય. એ અથ પ્રમાણે વગેરે કરી શકે. જે ગામેગામના વહીવટદારને આપણુ પ્રભુએ શાસનની સર્વ જવાબદારીઓ ટ્રસ્ટી માની લેવામાં ન આવ્યા હતા, તે મુખ્યપણે શ્રમણ ભગવંતેને—ધર્મગુરુઓને સોંપેલી રાજ્યને જ્યારે કંઈ ફેરફાર કરે હોય, ત્યારે છે. તેથી ખરા ટ્રસ્ટીઓ ધર્મગુરુઓ છે. આપણું તે તે ગામના વહીવટદારેએ શ્રી સંઘને પૂછાધર્મગુરુઓ ત્યાગી હેવાથી તેઓ નાણું વિગેરેને વવું પડે, અને શ્રી સંઘ નામંજુર કરે, તે તે અડકે નહીં તેમજ તેને લગતું કામકાજ સીધી તે ગામના વહીવટદારે ઉપર રાજ્ય સીધું દબાણ રીતે ન કરે. તેથી તેમના વતી ધામિક ખાતાં ન કરી શકે. રાજ્યને કેન્દ્ર સાથે વાટાઘાટ કરવી એને વહીવટ શાસ્ત્રમાં ઠરાવેલી ઉત્કૃષ્ટ, મધ્યમ, પડે. રાજ્ય અને કેન્દ્રને પરસ્પર વિરૂદ્ધ મતભેદ અને જધન્ય યોગ્યતાવાળા ગૃહસ્થ પિતાના પડે, તે બ્રાન્ચ કેન્દ્રને જ વળગી રહેવા બંધાયેલી આત્મકલ્યાણમાં નિજર માટે ભક્તિથી કરે. છે. જેમ પ્રાંતિક રાજ્યને પિતાના અધિકારની
ગૃહસ્થ મુખ્યપણે વફાદાર મુનીમને સ્થાને બહારની બાબતમાં વડી સરકારની મંજૂરી પ્રમાણે છે. તેથી તેઓને માટે વહીવટદાર શબ્દને વર્તવું પડે છે. પરંતુ ગામેગામના વહીવટદારેને પ્રગ રેગ્ય છે, નહીં કે ટ્રસ્ટીને. પરંતુ સાચા સીધા ટ્રસ્ટી માની લેવાથી કેન્દ્રની દરમ્યાનગિરી ટ્રસ્ટી ધમગુરુ વર્ગને ખસેડી દઈ, વહીવટ રહે જ નહીં. રાજ્યની આ એજના છે. કારણ ઉપર પિતાની સત્તા સ્થાપિત કરવા રાજ્ય ગૃહ- કે રાજ્ય શ્રી જૈનશાસન સંસ્થાનું અને તેના
ને ટ્રસ્ટી બનાવ્યા યા માની લીધા, અને સંચાલક શ્રમણ પ્રધાન ચતુવિધિ સંઘનું અસ્તિત્વ તેમને તે જાતનું મહત્ત્વ, માન-પાન અપાતું રહ્યું. જ માનતું નથી. અને સીધા ટ્રસ્ટીઓ થનારા વાસ્તવિક રીતે વહીવટ કરનાર ગ્રહ સવ પણ રાજ્યની એ માન્યતામાં આડકતરા સન્મત સત્તાધીશ નથી. તેઓ સકળ સંઘને અને છેવટે થઈ જાય છે. આનું બીજું પરિણામ એ આવે શાસનના ધુરંધર આચાર્ય મહારાજાઓને જવા- કે ટ્રસ્ટીઓ શાસનના નિયમ વિરૂધ્ધ ધાર્મિક બદાર છે. મુદ્દાના કેઈપણ ફેરફાર કરવાનો તેમને વહીવટેમાં વર્તન કરે અને રાજ્ય તેમાં સમ્મત સ્વયં લેશમાત્ર અધિકાર નથી. રાજ્યને કંઈ થાય, તે પછીથી સંઘ, શાસન કે ધર્મગુરુઓનું ફેરફાર કરાવે હોય તે તે ધર્મગુરુઓને તેમાં કંઈ ચાલી શકે નહીં. મળીને ઘટતે ફેરફાર કરાવી શકે. કારણ કે ૪. સ્થાનિક સંઘોએ જુદાં જુદાં બંધારણ ગામેગામના સંઘે અને તેમના હસ્તકની તમામ
ઘડવાની જરૂર નથી. નહીંતર દરેક સંઘને પોતાની ધામિક મિલ્કતે શ્રી જૈનશાસન અને સંકલ મરજી મુજબ બંધારણ ઘડવાને અધિકાર મળી સંઘના તાબાની વસ્તુ છે.
જાય છે, અને તેથી ગમે તેવું બંધારણ ઘડી કાઢે. પરંતુ ગૃહસ્થને ટ્રસ્ટી માની લેવાથી, સર ખરી રીતે સૌ સ્થાનિક સંઘે પ્રભુએ સ્થાપેલા કારી ટ્રસ્ટના નિયમ પ્રમાણે વર્તવાને તેઓ જૈનશાસનના બંધારણ પ્રમાણે વર્તવા બંધાયેલ
યા છે. એટલે કે તેઓ ધર્મગુરુઓ, છે, કારણ કે તે સ બ્રાન્ચે છે. સ્થાનિક સ ઘાએ શાસન અને સંઘને જવાબદાર રહેવાને બદલે સુવિહિત ધર્મગુરુઓની આજ્ઞા પ્રમાણે અને રાજ્યને જવાબદાર રહેવા બંધાયેલા છે. આથી પરંપરાગત રિવાજ પ્રમાણે શાસન રમને સંઘને રાજ્ય તેવા વહીવટ, દ્રપ્ટ અને ટ્રસ્ટીઓ સાથે અનુસરીને ચાલવું. શ્રી સંઘની એટલે કે ધર્મ સીધું જ સંબંધમાં આવી શકે. જુદા જુદા ગામના ગુરુની આજ્ઞા વિના અમારાથી કોઈપણ સંઘને સ્થાન ન લેતાં, માત્ર ટ્રસ્ટીઓને જ ફેરફાર થઈ ન શકે, એવું વલણ સ્થાનિક સંઘોએ સ્થાનમાં લઈને તે દરેકને પોતાની સંસ્થાઓ રાખવું જોઈએ. નહીંતર આપણે જ હાથે ભગવા
Page #27
--------------------------------------------------------------------------
________________
મ નુ ષ્ય જ ” ની મ હ ત્તા શા થી ? પ્રવચનકારઃ પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સં. ૨૦૧૫ પોષ વદ ૧ રવિવાર તા. ૨૫-૧-૫૯
સ્થળઃ શેઠ આણંદજી કલ્યાણજીને વડે પાલીતાણા (તીથોપિરાજ શ્રી સિદધાચળજી ગિરિરાજ પર શ્રી જિનબિંબોની પ્રતિના શુભ પ્રસંગે કોઇ જેઠાભાઈ નેણશી કાથાવાળા, શેઠ ગોવિંદજી જેવત ખાના વગેરેની આગ્રહભરી વિનતિથી પધારતાં, શેઠ આ. ક. ના વંડામાં તૈયાર કરવામાં આવેલ વિશાળ મંડપમાં જે પ્રવચન
આપેલ તેનું સારત અવતરશે અહિં અપાય છે.]
અવતરણુકાર : શ્રી કપુરચંદ રણછોડદાસ વાયા. પાલીતાણા. [પ્રવચન બીજું]
તે દુઃખ. મળે તે પણ નિયમા જવાનું. અને સભ્યનખંઢું સનં વિરતિજોવાનોતિ જાય એટલે દુઃખ. મરવું એ તે દુઃખ છે ને? દુ:નિમિત્તમવી તેના પુત્ર મારિ જન I જન્મે એને મરવાનું અવશ્ય, એટલે જન્મ અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવ અને તે
એટલે દુઃખનું નિમિત્ત. તારકના શાસનના પરમાથને પામેલા પરમષિઓ સભામાંથી–દુઃખ તે શરીર ભેગવે છે ને? ફરમાવે છે, કે–આ જન્મ દુઃખનું કારણ છે. શરીર દુઃખ ભેગવતું નથી, પણ તેમાં રહેલે 'જન્મ મળે તે જીવને ઉપાધિ છે. જન્મ મળે આત્મા ભગવે છે. આપણે તે શરીરને આત્મા
એટલે પારકાની સહાયથી જીવવું પડે. પારકાની માન્યો. વાસ્તવિક રીતે તે શરીરથી આત્મા સહાયથી જીવવું પડે તે ઉપાધિ. પારકાની સહાય જુદો છે. એ ભાન થાય તે જન્મ લાગે. વિના જીવાય તે નિરુપાધિ.
જન્મ ભુડ લાગે નહિ તે મનુષ્યજન્મ જીવવા માટે અન્યની સહાય જોઈએ. પુણ્ય કોઈ ફાયદો કરતો નથી. મનુષ્ય જન્મ સારો હોય તે મળે, ન હોય તે ન મળે. મળે તે તેના માટે કે-જે જન્મને નાશ કરવાને પુરુ સુખ, પ્રમાણમાં મળે તે ડું સુખ, ન મળે પાથ કરે. જે મળે તેને પૂછો; જન્મને નાશ કરવા નનું શાસન અને તેને સંઘ નથી એવી કબુલાત માટે આ જન્મ મળ્યો છે, એનું ભાન છે ને? થઈ જાય છે અને તે તેના લેપના મહાપાપના આ જ્ઞાન એવું છે, કે- સઘળા ય જ્ઞાનને ભાગીદાર બનીએ છીએ.
સમ્યગ બનાવે. જન્મરહિત થવા માટે મનુષ્યઅત્યંત દુઃખને વિષય તે એ છે કે પરમ જન્મ છે. બીજા જન્મોમાં મારે તેને અવશ્ય પૂજ્ય આચાર્ય મહારાજાઓ અને આગેવાન જન્મ લેવો પડે. જ્યારે આ જન્મથી અજન્મા પુરૂષોને એ ખ્યાલમાં જ નથી કે અમારી ઉપે. થવાય. માટે આ જન્મની કિંમત છે. આ ક્ષાથી આ રીતે શાસનની મહા અપભ્રાજના જન્મમાં એટલે જન્મનાશ કરવાને પુરુષાર્થ થઈ રહી છે. હિંસાના પાપ કરતાં પણ શાસનની કરીએ તેનું નામ ધમ. સંપૂર્ણ પ્રયત્ન થાય અપભ્રાજનાનું પાપ વધારે મોટું છે એમ તે પૂરે ધમ. શાસ્ત્રકાર ભગવતેએ ફરમાવ્યું છે, કારણ કે તે જેને પોતાને જન્મ પસંદ નથી, તેને મિથ્યાત્વ જેવા મેટા ને પોષણ આપનાર છે. બીજાને જન્મ પસંદ હોય? આ જ બધાચયનાં [ હિત-મિત-પચ-સત્યમ] મળ છે. મરણને ભય રાખવાનું કોઈ કારણ
છે? એ તે અવશ્ય બનવાનું. મરણ અવય
:
છે?
એ
તે
કરી
Page #28
--------------------------------------------------------------------------
________________
- ૨૬ઃ મનુષ્યજન્મની મહત્તા શાથી : અને, જન્મ ન લેવો એ આપણા હાથની વાત જ્ઞાન અને ક્રિયા એ ઉભયથી મોક્ષ મળે. છે. પુરુષાર્થ કરીએ તે જરૂર ઠેકાણું પડી જાય. તેમાંથી જ્ઞાન ભૂલાય અને એકલી ક્રિયા વ્યાપક
પણ જેને જન્મ ખરાબ ન લાગે તેને થાય છે? માટે શું? બધાને ચોવીસે કલાક પુરુષાર્થ જે ક્રિયા નથી કરતા અને પ્રમાદમાં પડયા શાને માટે ચાલે છે? જન્મ રહિત થવા માટે છે એને છોડી દઈએ.પણ જે હમેશ ક્રિયા કરે ને? જ્ઞાનીઓ સંસાર સામું જુવે છે, શા માટે? અને તેને જ્ઞાનની જરૂર ન લાગે તે તે આ જન્મ રહિત થવા માટે. જ્ઞાનીઓ વિચારે, કે- કાળમાં જ બને ને ! આટલા બંધન પડ્યા છે એ શી રીતે છૂટે? કેટલાક સુખ ભેગવ્યે છૂટે, કેટલાક
જાણ્યા વગર દુનિયામાં ન ચાલે. કચરા દુઃખ ભેગળે છૂટે. ઘણાને મરતાં સુધી બધી કી
ધી કાઢનાર પણ જાણે છે તે બે-પાંચ રૂપિયાની સામગ્રી હોવા છતાં પણ દુઃખ છુટે નહિ. ડોકટરો, નોકરી મળે છે. તે સિવાય કોણ રાખે?
સ્નેહિ-સંબંધી બધા એનું દુઃખ જાય એ ' ધર્મક્રિયા કરનાર કહે કે આપણે તે ચાલે!” માટે બેઠા છે. પિસ પણ જોઈએ એટલે છે. તમે તેને સમજાવવાની વાત કરે તે કહે, કેપણ કમ કહે છે કે–બધું દુઃખ ભેગવાઈ ગયા “આપણું કામ નહિ... કારણ કે જરા સમજવા પછી જ જવાનું.
પ્રયત્ન કરે તે કેધ, માન, માયા, લેભ અને બહ પુણ્યશાળીને સુખ એવું હોય છે, કે વિષયવાસનાને ધકકો લાગે, અને તે તે તેને જે સુખ ભોગવે તે જ જાય. બાલ્યકાલમાં પણ રાખવું છે. ત્યાગની વાત કરનાર શ્રી જિનેશ્વરદે ઘરમાં ઘરનું કામ મૂકી ધર્મક્રિયા કરનાર પણ રહે. ત્રણ જ્ઞાન સાથે હેય, ત્રાષભદેવ જેવા ૮૩ નથી કહેતા કે “આ (ધનાદિ) મારે શું કામ લાખ પૂવ સુધી રહે, કારણ કે એમનું પુણ્ય જોઈએ ?” ફરીયાદ તે કરેને? અમે એવું હતું, કે સુખ ભેગવે તે જ જાય. સુખને પૂછીએ કે “આમ કેમ ? તે કહે કે–મેહ ભગવટો કરાવ્યા સિવાય જાય જ નહિં. જોરદાર છે ” અમને પણ સમજાવી દે. આગળ
તીર્થકરો અને જ્ઞાનીઓ સંસાર શા માટે બેલવાપણું રહે જ નહિ. અમારી જબાન જુવે છે? જન્મરહિત થવા માટે. આ જન્મ બંધ કરી દે. પણ કમરહિત થવા માટે છે ને?
અમે પણ સમજીએ છીએ કે–વિષય-કષાય મંદિરમાં શા માટે જવાનું પૂજન શા અનાદિથી લાગ્યા છે. પણ અનાદિની ટેવ ભૂલવી માટે કરવાનું સાધુ પાસે શા માટે જવાનું છે કે નહિ ? ધમ શા માટે કરવાને? કહે કે પુણ્ય થાય, સહ સમજે તે જાગે કેમ નહિ? સુખ મળે એમજ ને?
સુખના ટુકડા મળે તે લેવા છે. પેટના સભામાંથી -મેલ પણ મળે ને? દદીઓ ખાવાની ભૂલ કરે ને માંદા પડે છે. - એ તે સ્તવનાદિમાં સાંભળો છો માટે કહે છે. ડાકટર મનાઈ કરે, પાછા ભૂલ કરે, ડાકટર પૂછે રત્યવંદન કરતાં પ્રાર્થનાસૂત્રમાં સૌથી પહેલાં કે
છે કે “કેમ? તે કહે કે “ટેવ પડી ગઈ, બેસીએ ‘ભવને નિવેદ” માગો છો, એની ખબર છે ? એટલે નથી રહેવાતું.” એમ અહિં પણ છે. મેક્ષ મેક્ષ તે રૂઢપણે કહે છે, પણ મેક્ષ મારે એ સમજાવવું છે, કે- “જન્મ ભુડે એટલે શું એ જાણો છે? તમે તે સમજે કે છે, એ હૈયામાં લાગી જવું જોઈએ. આપણા જે મળે તે તેમાંથી. ,
દેવ, આપણુ ગુરુઓ અને આપણા શાસ્સે કહે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૯ કલ્યાણઃ માર્ચ–એપ્રીલ : ૧૫૯ : ર૭ : છે, કે- “જન્મ મુંડે છે.”
બાપ આવું કહે? ઘરે છોકરાને જન્મ થાય આપણા દેવ જન્મરહિત થઈ ગયા. ગુરુઓ ત્યારે કયા મા-બાપને એમ થાય, કે- “આ જન્મરહિત થવા મથે છે. ધમ જન્મરહિત થવા અમારી ઉપર રાગ ન કરે અને દેવરૂધમ માટે છે. અહિં સિદ્ધગિરિનો મહિમા શાથી? ઉપર રાગ કરે તે સારૂં.” અહિં કાંકરે કાંકરે અનંતા જન્મરહિત થયા - સત્ર એ તે પૂવકમજનિત સંબંધ માટે ને ? આનો મહિમા એથીજ વધારે. બીજી છે ને ? શિશ પણ અનંતા ગયા છે. પણ અહિંના એ સંબંધ મારી નાંખનાર છે. બધા ય સંખ્યા તેથી અનેકગણી થાય. આ સ્થાન નામથી દ:ખનું કારણ છે. છેકરાનો જન્મ ઉજવનારના કાયમ રહેવાનું. એથી આની મહત્તા. પણ મહત્તા હૈયામાં એ થવું જોઈએ કે- “સારી જગ્યામાં જન્મ રહિત થવા માટે ?
આવ્યો કે જેથી દેવગુરુ–ધમને થશે. સંતાન - જ્યારે કેઈને જન્મદિવસ ઉજવે ત્યારે થવું
ઉપર રાગ થાય એનું તમને દુઃખ છે ને? જોઈએ, કે- “જન્મ ખરાબ છે. પણ આ જન્મ
જન્મથી ડરે તેને દુઃખ થાય. રાગ થવાને, પણ જન્મરહિત થવા માટેનો છે. તેને સાધક દેવ
દુઃખ તે હોય ને? ગુરુ ને ધમ અહિં મળે છે.” માટે. પણ દેવ-ગુરુ ને ધમને કાઢી નાખો તે આની
આ જન્મને જન્મ રહિત થવા માટે સારે શી કિંમત?
કહ્યો, એ સિવાય આની કઈ કિંમત નથી. દેશમાં આયે, તેમાં પણ આ જાતિ, સ૮ બીજા ઉપકારે તે કરાય ને? કુળ પણ આર્ય, તેમાં પણ વીતરાગ ધમ બીજા ઉપકારની કિંમત શી? બીજાને વાસિત કુળ. તેને લીધે જ આ જન્મ સારે ધમ પમાડવાને ઉપકાર કરાય. તે સિવાયના ગણાય. બાકી તે મહાભુંડે.
ઉપકારની શી કિંમત ? અહિં (સંસારમાં) જન્મ એટલા માટે થયે કે– ઊંધે પુરુષાથ મેજમજા કરતે થાય તેથી ભવતરમાં ભૂખ્યું કરેલ. પુરે પુરુષાર્થ ન થાય ત્યાં સુધી જન્મ મરવાને. એને ઉપકાર કહેવાતું હોય તે ભગરહેવાનો. એક જીવને જન્મ આપવાની વાન ઈંદ્રને કહીને પણ કરી શકતા હતા. ઇચ્છા એટલે એની હિંસા કરવાની ઈચ્છા. સ. એ અનુકંપા કરી હોત તો? એટલું જ ને? જે પોતાની જાત માટે જન્મ પસંદ ન કરે, એ બીજામાં શા માટે
અહિંની મર્યાદા જુદી છે. છઠું ગુણસ્થાન નિમિત્ત થાય?
એટલે સંસારને કિનારે. તેને ધમહીનની દયા દેવ-ગુરુ-ધમ છોડી જેના ઉપર રાગ કરીએ
આવે. સાધુ એટલે સંસારના સ્વરૂપના અથેતિ તે આપણું જન્મ વધે. તેમ આપણું ઉપર પણ
જ્ઞાતા. છઠ્ઠા ગુણસ્થાનકની આખી ચીજ જુદી જે રાગ કરે તેના પણ જન્મ વધે. વીતરાગ
છે. તેને ભાવ અનુકંપા હોય, ઉપર પણ મેક્ષના હેતુ સિવાય રાગ કરે તે દ્રવ્યાનુકંપા સાહજિક છે, ધમ આવે એને એ પણ જન્મનું કારણુ, ગુરુ ઉપર પણ એ આવે જ, આજે તમારામાં એ નથી. એટલે મોક્ષના હેતુ સિવાય રાગ કરે છે એ પણ અમારી પાસે આવે છે. એ ભૂલનું સામાન્ય જન્મનું કારણ
પરિણામ નથી આવ્યું. સાધુઓને એ માટે સંતાન આદિ તમારા ઉપર રાગ કરે તે ભલામણ કરવી પડે છે. તમારે કહેવું જોઈએ કે- “રાગ કરવાની આ સબીજાને માટે ને? સ્વદયામાં પરહયા જગ્યા નથી. રાગ કરવાનું તે ત્યાં છે. કયે છે ને?
.
Page #30
--------------------------------------------------------------------------
________________
: ૨૮ : મનુષ્યજન્મની મહત્તા થાયી :
એ માટે શાસ્ત્રામાં ઘણી સ્પષ્ટતા છે. અમારી મુડી . ટ્રસ્ટની છે. અમને શટલીના
રત્નત્રયીના પાલનને માટે મળે છે. અમે ન પાળીએ તેા ઉલટા ઢાષિત થઇએ.
દૂધપાક સારા હોય, પણ એકરાને પવાય ? કોઈ દયાળુ આવીને કહે, કે બ્રેકરાને ખવરાવે,ફકત સ્તનપાન કરનાર છે.કરાને એ દૂધપાક ખવરાવે તો શું થાય? મરી જાય.
પણ આ બધા શ્રાવક યાના કામ અમારી પાસે કરાવવા માગે છે. દેરાસર કરાવવું હોય તે પણ મહારાજ. ઉપાશ્રય કરાવવા હોય તે પણ મહારાજ. ત્યાં સુધી તે હજીએ ઠીક, પણુ દવાખાનું કરાવવું હોય કે ભણાવી આપવા હાય તે પણ મહારાજ! ફક્ત સુવાવડ કરાવી આપવાતું નથી કહેતા એટલું બાકી રહ્યું છે.
પશુ કેઈ એમ નથી કહેતું કે, ‘મહારાજ’ તમારે આ શુ? ઘર છેડયુ, મા-બાપને પણ ડી આવ્યા અને આવી વાતેામાં પડી ગયા ? માન-પાનમાં પેાતાનુ અધું ભુલીં ગયા ! આજે તા એવું ચાલ્યુ છે, કે—સાધુનું સાધુપણું પણ ન રહે. અને તમને લેાકેાને એની ફાવટ છે.
અનુકપા એ ધર્મના પાયે છે. દુઃખીના દુઃખ દૂર કરવાની ઇચ્છા ધ` કરનારના હૈયામાં હાય જ. દુઃખ દૂર કરે એટલે પુરું. સાચી અનુકૃપા તા કાઈ જીવને ધર્મની પ્રાપ્તિ થાય એ છે.
શ્રાવકની અનુકપા કાઇ દીન-દુઃખી ભૂખ્યા ન રહે એ છે.
જૈનકુળા કેટલા ? પેાતાના ઉપર પેાતાના છેકરી રાગ ન કરે એવી ચિ'તા રાખનારા આજે માટે ભાગે ન મળે. કોઈ વિરલ જ મળે. પેાતાને પણ રાગ થાય, પણ સમજે કે ‘રાગ થાય એ ખાટા છે, રાગ કરવા લાયક નથી. કરવા જેવા હાય તા
દેવ, ગુરુ ધમ ઉપર, એ સિવાય નહિ.’ રાગ પાતળા પડે તેા જ ખરુ કામ થાય.
સાચા મા-માપ એ ચિતા હંમેશ રાખે કેઆપણા ઉપર માળકના રાગ ન વધે, પણ દેવજીરૂ ધ ઉપર રાગ રાખે. પણ આજે આવા
જન્મ ભુંડા ન લાગે ત્યાં સુધી કામ ન થાય. જેટલા ભગવાન મેાક્ષમાં ગયા તે બધા જન્મરહિત થઈને. અનતા અરિહંત થયા તે પણ જન્મરહિત થઈને. અનંતા સિદ્ધો થયા તે પણ જન્મરહિત થઈને. આપણે પણ જન્મરહિત થવું છે. મનુષ્યજન્મ શા માટે કિંમત? જન્મરહિત થવા માટે. એટલે તમારી ઇચ્છા શી છે? તે પ્રગટ કરી તેા ખબર પડે.
-
જ્ઞાની આત્મા જન્મરહિત થવા માટે જન્મતા હતા. કારણ કે સત્તામાં જે કમાં રહ્યા હાય તે ભાગવી લેવા પડે. સુખી માણસને રાગ થાય, ત્યારે બધા સંબંધીએ દુઃખ જાય એ માટે તનતાડ પ્રયાસ કરે. પૈસા પણ ઘણા, ખવા પણ બધા તૈયાર, ચિકિત્સકો હાજર ને હાજર. જીવ દઈને કામ કરે, છેલ્લી શેાધને ઉપયોગ કરે. છતાં પેલે કહે, કે- મારું દુ:ખ જતુ નથી, પણ વધે છે. ત્યારે બધા કહે કે કુદરત વિરૂદ્ધ છે.
જ્યારે કેટલાક કમાં આત્મામાં એવા બેઠા છે કે સુખ ભોગવાવ્યા સિવાય જાય નહિ. એવું ન હોય તે તીથંકરા ગૃહવાસમાં રહે? ગૃહસ્થાવાસ કરે? ઋષભદેવ ભગવાન જેવા ૮૩ લાખ પૂર્વ સુધી રહે !
તમારે ત્યાં પુત્રજન્મ થાય ત્યારે આનંદ શા માટે આવે? સુદેવ-સુગુરુ અને સુધના સચેાગ એને અહિં થાય, એ માટે જ ને ? તમારી ઉપર રાગ થાય તે। એ ડૂબી જવાના,કમ એમજ
સ॰ એ તે વ્યવહાર સ્થાપવા માટેને એ પણ કથી. વ્યવહાર બતાવવા લાયક હતુ માટે મતાવે. મહાપુરુષોએ લખ્યુ છે કે– ભાગની સામગ્રીએ પણ એ મહાપુરુષ માટે ભેગ નામના રાગને દૂર કરવા માટે છે.’
જૈનશાસન તા એવું છે, કે—સુખની સામગ્રી મળે તે પણ સુખી રાખે અને દ્રુખની સામગ્રી
Page #31
--------------------------------------------------------------------------
________________
મળે તો પણ સુખી રાખે. મુખની સામગ્રી એજલ લાગે, ચક્રવર્તિને સુખનું સામ્રાજ્ય બેજલ લાગતું તેથી ઘડીમાં મૂકી દીધું. તમને તે જે કાંઇક જરાક છે, તે પણ મૂકવાનું મન નથી. કારણ કે આજલ લાગતું નથી, બે મણ મેજો લઇને જતા હું અને કોઈ ઉતારી નાખે તા થાયને હાશ! ભાર હળવા થયા. તેમ તમારા ૫-૧૦ લાખના આજો ઉતારી નાખે તે રાજી થાવને ?
સ॰ એ ખાજો તા સારા લાગે છે!
જૈનશાસને કદી એ ખાજાને સારા માન્ય છે, તેની પાસે કેટલી આશા રખાય ?
નથી. કમે આવી પડયા હોય, પણ સારા ન માને.
સ॰ એમને એમ ફેંકી દે, પછી ભીખ માંગવા નીકળે ?
તમને મેજો લાગ્યો જ નથી. ડાહ્યો દારૂડીએ પણ કહે કે વળગ્યું છે ભૂત, પણ નથી રહેવાતુ. કહે છે પણ દીલથી. તેને કહીએ કે એ છેડીને પણ કહે છે. ‘છૂટતું નથી, છૂટી જાય તે સારું ! ’ વ્યસનીને વ્યસનની પીડા સમજાય તેા વ્યસન ખ્રી સારું ન લાગે. તેમ અધિક ધનીપણું પણુ પણ વ્યસન છે. શાસ્ત્ર મર્યાદા બાંધી છે. એટલે એ ધન ખારૂપ લાગે તે સારું ન લાગે, પેટ પુરતું મળી જાય તે અધિક શું કામ જોઇએ ?
સ॰ ચાલે એટલું જ મળે, તે લાખા રૂા. ના દેરાસર કેવી રીતે મનાવી શકાય ?
જેણે જેણે ધર્મસ્થાના બંધાવ્યા તેએ ધન જરૂરી નહોતા માનતા. પણ જેણે ધન જરૂરી માન્યું તેણે તે। દેરાસર પડી જાય તે પણ તીજોરીને ખેલી નથી. સુખીમાણુસ હાય - ૨૦ લાખના આસામી હોય, પચાસ હજારનું કામ હોય છતાં ચ ટીપ કરવાનું કહે. એમાં પણ કુંજુસાઈ કરે.
• કલ્યાણુ : માર્ચ એપ્રીલ : ૧૯૫૯ - ૨૯ : એવાના હાથમાં વહીવટ ન સોંપાય. એ માટે
કમીટીએ કરી. કમીટીમાં પણ એવા માણસે આવી જાય તે ગેલમાલ કર્યા વિના ન રહે.. વાઉચરામાં ગોલમાલ કરે. એડીટ કરનારા વાઉચર જોવે અને સહી કરી આપે. શેઠીયાએને જોવાના ટાઇમ નથી. પહેલાના શેઠીયાએ તે જોતા કે જે વખતે ચાંદ્ની ખરીઢી એ વખતે શું ભાવ હતા ? . વેપારીને પણ ખેલાવે અને તપાસ કરે.' એડીટરે। તે પગારદાર માલુસ
કર્યાં
જેણે ધન જરૂરી માન્યું તેણે ધ નથી અને કર્યો હોય તેા પણ કીર્તિ ખાતર, પણુ આત્મા માટે નહીં. ધનને જરૂરી માનનારા તા. વહીવટના પૈસામાંથી પણ ચાંઉ કરી જાય.
પૈસા બહુ ભુરી ચીજ છે. પૈસા સારા લાગે તેને ધમ કદી સારો ન લાગે. અમને સારા લાગે તે અમે પણ ડુખી જઇએ.
તેનાથી સારા કામ કરાવાને !
સ॰ તમે તે સારા કામની વાત જવા દે, સારા કામ રહી જાય અને અમે ડુબી જવાના. શાસ્ત્રે એ માટે સ્પર્શી કરવાની પણ મનાઈ કરી. શા માટે? ડુબી જવાય.
ધન તા ભુંડુ, પુણ્ય હોય ને રાખવું પડે તેનુ હૈયે દુઃખ હાય. પુણ્ય ન હોય અને જતું હાય તે માને કે ઉપાધિ મટી, નિરાંતે એકાંતમાં બેસીને ધમ થશે. ધન જાય અને કાઈ ન આવે ત્યારે માને કેહવે લીલા લહેર છે. સામાયિક નિરાંતે થશે. જૈનમાં આ વસ્તુ ન હાય તા કોનામાં હાય ?
મળવા
રાજગૃહીમાં પુણી શ્રાવક કેમ જીવતા હશે ?ધન્ના-શાલિભદ્ર વસે એવા નગરમાં, તેને સાધર્મિક ભક્તિ કરવાનું મન થયું પણ અધિક કમાવાનું મન ન થયું. ઘરમાં પતિ-પત્નીએ ભેગા થઈને નિર્ણય કર્યો. શું? એકાંતરે વારાફરતી ઉપવાસ કરવા અને સામિક ભક્તિ કરવી. જિનની ભક્તિ પણ ઘરથી કરતા. અને તમે? પાણી પણ મદિરનું, ધાતીયુ. પશુ મદિરતુ, કેસર પણ માઁદિરનું અને અગરબત્તી પણ મદિરની. બધા સ્વામિભાઈનુ મને ખપે અને મારુ કાઇને ન ખપે. આમજ ચાલે છે ને?
Page #32
--------------------------------------------------------------------------
________________
: ૩૦ : મનુષ્યજન્મની મહત્તા શાથી?
સ, અમારી પાસે હોય તે ને? એટલે ધન વધારે તેમાં વધારે પાપને ઉદય. બધું છે. છોકરા-છોકરી પરણે ત્યારે બધું છે. સત્ર ધનથી પુણ્ય થાય ને! અને અહિયા વાપરવાની વાત આવે ત્યારે “નથી.” પુણ્ય કરવા ધન મેળવવું એમ ભગવાને
તેઓ સમજતા હતા કે-ધન વધારે ત્યાં કહ્યું નથી, અને એમ કીધું હેત તો અમે પણ દુઃખ વધારે. આજે ધનવાળાને ખાવાનો સમય ભેગું કરવા માંડત અને મઠાધીશ થઈ જાત. નથી, માબાપની સેવા કરવાને વખત નથી, આ વિવેક આવ્યા પછી કોઈ ધન લઈ જાય ઉઘવાને પણ વખત નથી. ઘડીકમાં કલકત્તા તો તે પણ ઉપકારી માને માત્ર ગૃહસ્થાઈ ચલાતે ઘડીકમાં મુંબઈમાં. કારણ કે ડાયરેકટર હેય. વવા માટે કહેવું કે કરવું પડે તે કરે. પણ સહી કરતાં પહેલાં વાંચવાને પણ સમય નથી. લાલચળ કે ગુસ્સે ન થઈ જાય, નોકર, ૫-૫૦ બેટી સહી થઈ જાય ને પકડાઈ જાય તો એછું ગુમાવે તો પણ ગુસ્સો ન કરે. અશુભેદય માને. જોખમ નથી. પણ તમને લોકોને એ બધું ગમે છે. સમજાવવા જેવું લાગે તે સમજાવે તે શિખા
સ. અહિ પણ ધનવાળાનું સ્થાન આગળ મણ પણ સાકર જેવી લાગે. પણ શેઠ ગુસ્સો છે ને?
કરતા હોય તે નેકર પણ કહે કે- આપણે | દુનીયામાં જેની વાહવાહ થાય તેને આગળ
સાહસ જ ન કરવું અને વાત-વાતમાં આજ્ઞા
મગાવે. તમને ૫ લાખ કમાઈ આપે એ ગમે, બેસાડીએ. કારણ કે પ્રમાદી આગળ બેઠો હોય તે ઉંઘે નહિ. અણસમજુના કાનમાં અવાજ પણ ૫૦ હજાર ગુમાવે એ ન ગમે ! માટે જાય તો સાંભળે. વળી દરેકે પોતાનું જન્મ ભુંડા છે એ વાત સમજાઈ જાય તે ઔચિત્ય જાળવવું જોઈએ. સમવસરણમાં પણ બધું ભુંડું છે એ સહેજે સમજાઈ જાય. બારમા દેવલોકન ઇદ્ર આવ્યું ન હોય તો એની જન્મ સારો કોના માટે? બધા માટે નહિ. જગ્યા ખાલી રહે. પેલાથી બેસવા દેવાય નહિ જેને જગતની કેઈપણ ચીજ પર રાગ થાય તે અને આ બેસે નહિ. તમારે ત્યાં વિનય-મર્યાદા ભંડા લાગે. અગર ભુંડ ન લાગે તે ભૂલ લાગે. ચાલી ગઈ છે, ત્યાં ન ચાલે. ઇંદ્ર સામે કેઈથી રગ કરવા લાયક તે ફકત દેવ-ગુરુ અને ધર્મ, આડા કરકાય? જેમ થતું હોય તેમ થાય. એના સિવાયની બીજી કોઈ ચીજ રાગ કરવા બધાને નમીને બેસે. ઓચિત્ય ન સચવાય અને જેવી છે ? માનને ઉદય આવે તે તેને થઈ જાય કે, મારે
- તમારા દીકરાને તમારા ઉપર રાગ થાય તે સેવક મારી આગળ બેસે? જીવ ધમને હારે
ભુંડો છે એમ લાગેને? અને તમને તમારા એવું નિમિત્ત આપે નહિ, એનું નસીબ ન
દીકરા પર રાગ થાય એ ભંડો લાગે ખરેને? હોય ને હારી જાય એ વાત જુદી, પણ મર્યાદા
તમારો મા-બાપ પરનો રાગ કે? સ્વાથીને? તો બરાબર જાળવે.
સસ્વાથી રાગ? ભગવાનની હાજરીમાં ભગવાનને નમ્યા
આજે છોકરાને કયા માબાપ પર અધિક પછી આખા સંઘને નમે. આજે તે એવું પણ
રાગ હોય? કસદાર ઉપર. નહિતર કહે કે કહે કે, મારી હાજરીમાં બીજા કેઈને નમે તે વખતે તે ભગવાનની સામે આવીને કહેતા કે- મહિને મળશે, મહીને બાંધી ઘે. “આ મારા ઉપકારી છે” ભગવાને બધાના શિષ્ય સ. મા-બાપને મહિને બાંધી દે.? બધાને આપ્યા છે ને? દરેક ગણધરને તેના હા, કેટલાય એવા છે. છેકરા લીલા–હેર કરે. શિષ્ય આપ્યા છે. છે
૧૨ હજાર, પંદર હજાર કે વીશ હજારનો ખર્ચ
Page #33
--------------------------------------------------------------------------
________________
રાખે, જ્યારે ત્યાં (મા-ખાપમાં) ૨૦૦-૫૦૦ જતા હોય તે જ જાય. મા જ્યાં આ ભાઈ વસતા હાય ત્યાં જાય અને છોકરા ચાર હાય તે વારા કરવા પડે! રાખવા માટે કહે કે ‘ જગ્યા નથી’ એશીમાં રાખવી પડે. મા બાપ મરવા પડે ત્યારે છેકરાને બદલે નાકર રાખવા પડે !
જન્મ ભુંડા લાગ્યા નથી તેની આ ઉપાધિ છે. જિનના ધમ હેલા નથી, એ ધર્મ આવી જાય તેા ખેડા પાર થઈ જાય.
જાય કે- જન્મ
પાયાની વાત સમજાઇ સારા નથી. જન્મ્યા માટે હિંસા વગેરે પાપેા કેડે વળગ્યા. ન જન્મે તેને પાપ હાય નહિ, જન્મે તેને જીવવા માટે પાપ કેડે લાગે, પાપ રહિત જીવન સ્વીકારનારને પણ જીવતાં ન આવડે તે બધાય પાપ લાગે. ભગવંતની સમક્ષ પચ્ચક્ ખાણ કર્યાં છે ને ? એ પચ્ચક્ખાણ કર્યા પછી નક્કી કરવું પડે કે, કેાઇની હિ...સા થાય નહિ, જુહુ ખેલાય નહિ, અદત્ત લેવાય નહિ, અબ્રા સેવાય નહિ. પરિગ્રહ રખાય નહિ, પાપરહિત જીવન જીવવાના પચ્ચક્ખાણ કરે અને પાપરિહત જીવન જીવે તે મહાપાપ લાગે. વગર કારણે અપવાદમા નું સેવન એ ઉન્મા છે, માના રક્ષણ માટે બધું ખેાલવાની છૂટ પણ જાતના અચાવ માટે એલાય નહિ.
બીજાના બને તેટલેા બચાવ કરાય પણ પેાતાના માટે બચાવ ન કરાય અને કરવા પડે તા ખાટા તેા ન જ કરાય, એવાઓને ભણાવવું એ પણ ઝેર ખવડાવવા જેવું છે. અમારે શાસ્ત્ર બધાને ભણાવવાના નથી, ચેાગ્ય-પાત્રને જ
ભણાવાય.
સ શાસ્ત્ર ભણ્યા વિના ચાલે ? અચેષ્ય હાય તે ન જાણે તે જ સારૂં. ભણેલાની પૂઠે ચાલે. પૂંઠે ચાલવાની ટેવ ન હેાય તેને ભણાવાય જ નહી. આજે તે ગ્યની વાતા કરતા હોય અને આ માંથી છિદ્ર કાઢે. અને કહે કે એ
શાસ્ત્ર વૈરાહસે. શાસ્ત્રતે લખવા
: કલ્યાણુ : માર્ચ—એપ્રીલ : ૧૯૫૯ : ૩૧ : ખાતર લખ્યુ હશે ? એવાને કદી શાસ્ર પચે નહિ.
સ॰ એવાને પણ ક્યારેક ફાયદો થઈ જાયને !
સાતમે મજલેથી પડે અને જીવી જાય એ કોઇકને માટે મને પણ મધાયને નહિ. જીવવા માટે સાતમે મજલેથી પડવાનું કહેવાય નહિ. એ મામાં નથી આવતું, માર્ગમાં તે જે વિધિ હાય તે રીતે જ ચાલવું જોઇએ.
પણ
કોઈ મરવા માટે ઝેર ખાય, ને જીવી જાય. તે કાઇને કહે કે ‘જીવવા માટે ઝેર ખાવ તે શું દશા થાય. એટલે સારા વૈદ્યને હાથે ઝેર પણ લેવાય, પણ ઉંટવૈદ્યને હાથે દવા પણ ન લેવાય.
એટલે જે કાળે જે મળે તેનાથી નિર્વાહ કરે. ગૃહસ્થની મુખ્ય જરૂરીઆત પેટ પુરું કરવાની અને અંગ ઢાંકવાની, તે સિવાય ઈચ્છા કરે તે ધમ થી પડે.
તમને ઇચ્છાથી ધન મળ્યુ, પૂના લેાકેાને પુણ્યથી મળતું. વિના—ઇચ્છાએ પૂર્વથી મળેલું હાવાથી તેએ ધમથી પડયા નહિ. તમે વિશેષ વિશેષ ઇચ્છાએ કરી એટલે પડયા. શ્રીમતામાં ઓછામાં એ ધમ દેખાય તેનુ કારણુ અસંતોષ છે. જ્યારે પૂર્વના લેાકેા . સતેાષી હતા.
આજના
એ બધુ જન્મ ભુંડા લાગે તે પછીની વાત છે. જન્મ મળવા છતાં સુલબ્ધ થવા કાણુ છે, સુલભ્ય કાને બને ? જેને સમ્યગ્દર્શનથી શુદ્ધ એવા જ્ઞાન અને વિરતિ મળે તેને.
જન્મ આવે એટલે સુલબ્ધ અનાવવા છે. મરતી વખતે જન્મ રહિત મનાય એવા સંસ્કાર સહિત મરવું છે.
જન્મ રહિત થવાની ઈચ્છાવાળાને પૈસા– ટકા વગેરે ભૂતાવળ યાદ નહિ આવે, જ્યાં સુધી એ ભૂતાવળ ચાદ આવે ત્યાં સુધી સમાધિ મરણુ થશે નહિ. સમાધિ મરણુ થાય નહિ ત્યાં સુધી જન્મ લેખે ગણાય નહિ.
Page #34
--------------------------------------------------------------------------
________________
आनंदघनजी संबंधी
श्री अगरचन्दजी नाहटा बीकानेर
योगीराज आनन्दघन आध्यात्मिक जैन जगत के चमकते हुए सितारे है ! उनकी जैसी आध्यात्मिक गहराई और उंचाइ विगत क शताब्दियों में बहुत विरलों ने ही प्राप्त की होगी। उनकी रचनाऐ बहुत सीमित हैं ।
चोवीसी के २२ स्तवन और ९० से १०० की बीच की संख्या के पद, इतनी ही उनकी साहित्य सम्पत्ति है पर उसका महत्त्व बहुत अधिक है। अर्थगांभीर्य और गहरी पैढ उनकी रचनाओं की असाधारण विशेषता है । पर इन रचनाओ में आनन्दघन नामके अतिरिक्त उनका कुछभी परिचय नहीं मिलता और समकालीन प्राय: समी व्यक्ति भी उनके संबंध में मौन है । उस समय यद्यपि जैन विद्वान अनेक थे, पर उन्होंने कुछभी उल्लेख नहीं किया। यह बडा ही आश्चर्य है । आपके स्वर्गवास के बाद तो इनकी रचनाओं का प्रचार दिनों दिन बढ़ता गया, पर दो गुटके ऐसे भी मिले हैं जो शायद आप की विद्यमानता में भी लिखे गये
समाद्दिमरणं च नी भागली मां नन्भरहित થવાની માગણી આવી જાય.
સાધુ જીવનના અભિલાષી અસમાધિમાં लवतो नथी, साथ नैन उही असमाधिभां भवता नथी.
एक विचारणा
या ते न्भलु समला लय, घेर बन्भे तेना परनो राग लुडो छे, मे समन्नय, સંતાનને તમારા પર રાગ થાય એ પણ ભુંડા છે, એ સમજાઇ જાય તે સમાધિ આવી જાય અને આ જે મનુષ્યજન્મ મળ્યા તે સાર્થક થઈ જાય.
है । पहला गुटका संवत् १६८४-८५ में सुप्रसिद्ध कवि बनारसीदासजी के साथी व मित्र कुंअरपाल चोरडीया के लिखा हुआ हमारे संग्रह में है. इसमें आनंदघनजीके ६६ पद ही हैं, व प्रारंभ के कुछ पत्र कट जाने से पत्र व पद त्रुटित रूप में मिलते हैं ।
ये पद संवत १६८४-८५ में तो शायद. नहीं लिखे गये. क्योंकि ये भिन्नाक्षरों में लिखित है, पर वे संवत् १७०० के भासपास में लिखे गये प्रतीत होते है. जब कि आगे दिये जाने वाले उल्लेख के अनुसार आनन्दघनजी का स्वर्गवास संवत् १७३१ में मेड़ते में हुआ था । मेड़ते में आप बहुत वर्षो तक रहे यह तो प्रसिद्ध है ही । वहां आपके नाम का आपके सम्बन्ध में वहां भी कोई जानकारी एक उपासरा भी बताया जाता है। इससे अधिक आदि तो संवत् १६५०-६० में लिखित हैं । नहीं मिलती. दूसरे गुटके में अन्य कई रास खरतरगच्छ के कई मुनियों ने १६५५ -६३ में इसे लिखा था । एक जगह संवत् १७३४ में इसे खरीदे या लियेजाने का उल्लेख है । अतः इससे पूर्व तक लिखा जाता रहा है ।
इस गुटके के पिछले पत्रों में भिन्न मक्षरों में लिखे हुए आनन्दघनजी के कुछ पद हैं ये भी पूर्वोक्त गुटके के समय के आसपास याने उनकी विद्यमानता में ही लिखे जाने सम्भव है। उनकी चोवीसी की प्राचीन प्रति संवत १७५२ की लिखित का उल्लेख जैन
Page #35
--------------------------------------------------------------------------
________________
.: ४८या : माय-येप्री : : १८५८ : 33 : गुर्जर कविओ भाग ३ पृष्ट ११०० में मिलता उनके पदों के दो विवेचन, बुद्धिसागरसूरि और हैं पर अभी और प्राचीन प्रति की खोज की मोतीचंद कापडिया के निकले है। और चाबीसी जाना आवश्यक हैं। हमारे संग्रहमें चौवीसी के तो ४-५ विवेचन प्रकाशित हो चुके हैं। पर व पद संग्रह का एक और गुटका है आनन्दघनजी की जीवनी के संबंध में अतिहाजो संवत् १६६० से ८० के लगभग का सिक तथ्य अभी बहुत थोडे ही मिले हैं। लिखा जाना संभव है। जैन गूर्जर ४-५ वर्ष पूर्व अहमदाबाद के श्री साराभाई कविओं भाग २ के पृष्ठ २५ में पाटन मणिलाल नवाब ने 'श्री आनन्दघन पद रत्नाभंडार के एक फूटकर पन्ने पर संवत् १७६८ वली' का सम्पादन कर उसमें आपके २४ स्तकाती बदी २ पत्तन में लिखित उपाध्याय यशो- वन और १०९ पद प्रकाशित किए है। इस विजय जी के ग्रन्थों की सूची नोटस् छपे हैं। ग्रंथ का सम्पादन उन्होंने छपे ग्रंथों के ही जिसमें आनन्दघनजी चोवीसी बालावबोध आधार से किया है या किसी हस्तलिखित प्रति यशोविजयजी की कृति होने का महत्त्वपूर्ण का भी उपयोग किया है इसका कुछ भी उल्लेख उल्लेख है । यह बालावबोध प्राप्त होने . उन्होंने अपने निवेदन में नहीं किया । पर पर अवश्य ही कुछ नया प्रकाश मिलेगा। निवेदन में एक नई भ्रमपूर्ण बात उन्होंने लिखी क्योंकि उपाध्याय यशोविजयजी आनन्दघनजी है उसी पर यहां पर विचार किया जा रहा के समकालीन तो थे ही पर वे उनसे मिले भी
है. वे लिखते है:थे । उन्होंने आत्मविभोर हो कर के उनकी स्तुति अष्टपदी बनाई, ऐसा प्रवाद है। वह
"परम योगी श्री आनन्दघनजी ते बीजा काई अष्टपदी छप भी चुकी है। उसके बाद ज्ञान
ज नहीं, परन्तु न्यायविशारद श्री यशोविजयजी विमलसूरि ने भी चौवीसी के २२ स्तवनों पर
ज छे एम मारू पोतानु अने केटलाक जैन बालावबोध लिखा, जो संवत् १७५० की बाद मुनिवोनु मानवु छे। की रचना है । यह बालवबोध भी छप चुका आ मान्यताना समर्थनमां जबरदस्त पुरावा है पर यह है बहुत ही साधारण । ज्ञानविमल- ए ज छे के परम योगी श्री आनन्दघनजीनो सूरि के बाद ज्ञानसारजीने , २९ वर्षों के उल्लेख उपाध्यायजी वगर सतरमा सैकाना बीजा गंभीर मनन पूर्वक विस्तृत बालावबोध लिखा काई पण विद्वान करता नथी । वली उपाध्यायसंवत् १८६५ किशनगढ में । उन्होने कुछ पदों जी रचेली श्री आनन्दघनजी स्तुतिरुप अष्ट पर भी विवेचन लिखा, पर वह पूरा प्राप्त नहीं पदीना जे पहला पदमां “मारग चलत चलत होता।
जात आनन्दघन प्यारे" वगेरे शब्दो तथा तेओ___ गत ५० वर्षों में आनन्दधनजी चौबीसी श्रीए रचेली बत्रीस बत्रीसी अने आनन्दघनजीना और पदों के अनेक संस्करण निकल चुके है। पदमां घणु साम्य देखाय छे ।
श्री आनदघनजी जुदा छे एवी मान्यता
५
Page #36
--------------------------------------------------------------------------
________________
: ३४ : मे वियार: करतां तेओश्री अने उपाध्यायजी श्री यशोविजयजी भाई कि विचारणा पर ही निर्भर हो। खैर एक ज छे तेवी दृष्टि राखीने जो बन्नेनी कृति- हम तो इस संबंध में सप्रमाण यह बता देंगे योन बारीक निरीक्षण करवामां आवे तो म्हारी कि ये दोनों व्यक्ति एक नहीं पर अलग अलग मान्यताने पुष्टि करतां प्रमाणो मली आवशे। ही है। ___मारुं ते साचु एवी मान्यता वाळा हु सबसे पहले हमें विचारना यह है कि नथी । साचूं ते मारु ऐ मान्यताने हुं स्वीकार आनन्दघनजी का मूल नाम क्या था ? आनन्दकरनाराओमां एक छु।
घन तो अनुभव प्रधान उपनाम है उनका दीक्षा मने एम लागे छे के पूज्य उपाध्यायजी नाम "लाभानन्द" था। इसके संबंधमें श्री ज्ञानमहाराजने तेओनीनी अंतिम अवस्थामां पातानु विमलसूरि, श्री देवचन्दजी एवं श्री ज्ञानसारजी नाम गोपवीने आनन्दघननु उपनाम धारण कर
आदि अनेक विद्वानों के उल्लेख मिलते हैं। वानु योग्य लाग्यु हसे ।”
ज्ञानविमलसूरिने श्री आनंदघनजी की चोबीसी
के टब्बे में स्पष्ट लिखा हैउपर्युक्त उद्धरणों में से पहले पेरे में निश्चित शब्द का प्रयोग किया गया है कि “बीजू काई ज
लाभानन्दजी कृत तवन घेतला वाबीस नहीं पण यशोविजयजीज छे" यही वाक्य विशेष दिसइ छइ यद्यपि हस्ये तो पण आपणइ हस्तइ आपत्तिजनक है व विचारणीय है ही। पिछले नथी आव्या छे, स्तवन न सांभरया अने आनंदपेरे में दिआ हआ प्रमाण व अनुमान तो कोई घनजी संज्ञा स्वनामनी करी छइ एउं लिंग स्वमहत्व नहीं रखता। क्योंकि विषय-साम्य के रूप मूक्यांथी जाणवो" हमारे संग्रह की प्रति उदाहरण नहीं दिये गये और अन्य किसी व्यक्ति में चौबीसी बालाबोध के अन्त में 'इति श्री द्वारा उल्लेख न किये जानेसे ही दोनों व्य- लाभानन्दजी कृत चतुर्विंशति स्तवनमिदं" लिखा क्तियों को एक मान लेना भी कोई संगत कारण है। इससे आनन्दघनजी का नाम लाभानन्दजी नहीं कहा जा सकता। अब में इस संबंध में था स्पष्ट ही है । श्रीमद् ज्ञानसारजी ने भी सप्रमाण चर्चा करूंगा । जिससे यह निश्चित हो अपने विवेचन में लिखा है:- “परं लाभानजायगा कि साराभाई की धारणा सर्वथा भ्रमपूर्ण न्दजी कृत स्तवन रचना, ने म्हारी स्तवनकृत है। उन्होंने यशोविजयजी और आनन्दघनजी रचन। में अन्तर रात्रि दिवस छ ।” को एक मानते हुए अन्य जैन विद्वान मुनियों श्रीमद् देवचन्द्रजी ने अपने बिचाररत्नसार की भी यही राय है ऐसा मोगम उल्लेख किया प्रश्नोत्तर में भी आनन्दघनजी का नाम 'लाभाहै पर वे मुनि कौन है ? और उनकी इस नन्द' ही दिया हैं "प्रवचन अञ्जन जो सद्गुरु धारणा का क्या आधार हैं ? यह प्रकाश में करे, तो देखे परम निधान जिनेश्वर" एवं श्री आये बिना उसके सम्बन्ध में कुछ विचार लाभानन्दजीए पण का छे । ” इन तीनों नहीं किया जा सकता । सम्भव है वह सारा- बड़े विद्वानो के उल्लेखोंसे आनन्दघनजी का नाम
-
-
Page #37
--------------------------------------------------------------------------
________________
: ४च्या : माय-येप्रीम : १८५८ : 3५ : लाभानन्दजी था इसमें कोई संशय नहीं रह ही प्रभावित हुए और गद् गद् हृदय से बडी जाता। तब यशोविजय उपाध्याय के लिए "लाभा- ही भावभीनी स्तुति की। नन्द" नाम आज तक कहीं भी प्रयुक्त नहीं देखा ‘जसविजय कहे सुनी हो आनन्दघन हम गया। यशोविजय उपाध्याय की रचनाओं की
तुम मिले हजूर" जो टीप संवत् १७६९ की लिखी हुइ मिली है।
___इस में स्पष्ट रुप से जसविजयजी आनन्दउसमें "मानन्दधन बावीसी बालावबोध यशो
___घनजी को सम्बोधित कर के कह रहे है कि विजयजी द्वारा लिखे जाने का उल्लेख है।
मेरा और आप का साक्षात्कार हुआ। इसी यशोविजयजी की तो चाबीसीये ही मिलती है,
' प्रकार 'आनन्दघन के संग सुजस ही मिले जब, बावीसी नहीं । इससे भी दोनों की पृथकता
तब आनन्द सम भयो सुजस । " यहां 'सम' सिद्ध है। यशोविजयजी ने आनन्दघनजी की
शब्द दोनों की प्राथमिक भिन्नता और फिर स्तुति के रुप में जो अष्टपदी बनायी है उस
अभिन्नता और आगे दृष्टांत में कि पारस के की निम्नोक्त शब्द विशेष ध्यान देने योग्य है:
स्पर्श से लोहा कंचन हो जाता है । खीर और "मारग चलत चलत जात, आनन्दघन प्यारे,
नीर के मिलने से आनन्द होता है- इसी ___ रहत आनन्द भरपूर
तरह जब आनन्दघन के साथ यशोविजय मिले ताको स्वरुप भूप, तिहु लोक थे न्यारो,
तो आनन्दघनजी के समान यशोविजय एक बरसत मुख पर नूर, रस हो गये । जिन वाक्यों के आधार से सारासुमति सखी के संग नित नित दोरत, भाइ ने दोनों की एक होने की धारणा बनाइ
कबहुं न होत हि दूर, है उसी अष्टपदी से दोनों के पृथक्त्व की खूब यशविजय कहे सुनहु आनन्दघन, स्पष्टता एवं सिद्धि है।ती है। हम तुम मिले हजूर,
अब साराभाइ की दूसरी लील रही कि कोई आनन्दघन छिद्र ही पेखत,
समकालीन दूसरे किसी व्यक्ति ने आनन्दघनजी जसराय संग चढि आया,
का उल्लेख नहीं किया पर हमें एक ऐसा महान आनन्दघन आनन्द रस झीलत,
__ पूर्ण उल्लेख प्राप्त हुआ है जिसे यहां दे देखत ही जस गुण माया, रहे है:आनन्दघन के संग सुजस ही मिले जब,
जैसल मेर में जब मुनि पुण्यविजयजी थे __ तब आनन्द सम भयो सुजस,
तब साराभाई भी वहीं थे, और में वहां "पारस संग लोहा जो फरसत,
पहुंचा । उनके अहमदाबाद जाने के बाद एक कंचन हेत हि ताको कस,"
दिन पुण्यविजयजी के 'भारतीय जैन श्रमण इत्यादि वाक्य स्पष्ट बतला रहे है कि संस्कृति अने लेखन कला' ग्रंथ को उलटते पलयशोविजयजी आनन्दघनजी से मिलकर बहुत टते एक हस्तलिखित पत्र उसमें रखा हुआ मिला
Page #38
--------------------------------------------------------------------------
________________
: 3 : मे लिया२९॥ : : .. जो सूरत स्थित खरतर गच्छ के जिनचन्द्रसूरि था । यशोविजयजी के आनन्दघनजी को मिलन को मेडता से पाठक पुण्यकलश, जयरंग, प्रसंग आदि को लेकर तपागच्छ के कुछ विद्वानों त्रैलोक्यचन्द्र और चारित्रचन्द्र ने दिया था। इस ने इसको मान्य नहीं करते हुए उन्हें तपागच्छ पत्र के अंत में यह लिखा हुआ है:- "पं. का बतलाया, पर उनके इस पत्र पर उनके सुगणचन्द्र अष्टसहस्त्री लाभानन्द आगइ भणइ लाभानन्द नाम से ऊनका मूलतः खरतरछइ । अर्द्ध रइ टाणइ भणी । घणु खुशी हुई गच्छीय होना भलीभांति सिद्ध हो जाता है । भणावइ छइ ।” अर्थात् पुण्यकलश के शिष्य इस संबंध में मेरी सप्रमाण विचारणा इस और जयरंग के गुरुभाई सुगनचन्द्र, लाभान- प्रकार है:न्दजी के पास अष्टसहस्री ग्रंथ पढता है। १ खरतरगच्छीय सुगनचन्द ने अष्टसहआधी करीब पढली है, लाभानन्द बहुत खुशी हो स्रीका अभ्यास लाभानन्दजी याने आनन्दघनजी के पढाता है ।" इन पत्र से कुछ ऐसे नवीन से किया था । उस समय प्रायः अपने ही गच्छ तथ्यों की सूचना मिलती है जो आनन्दघनजी के विद्वानों से शास्त्राभ्यास करने का आम के गच्छ, उनके अध्ययन, उनकी उदारता आदि रिवाज था। श्रीमद देवचंद्रजी के पास अनेक बातों पर नवीन प्रकाश डालती है । जैसा तपागच्छीय मुनियों ने अभ्यास किया, कि जैन धर्म प्रकाश वर्ष ८ अंक ४ में प्रका- इसका कारण दुसरा है। और वह शित अपने लेख में मैंने सप्रमाण विचारणा अपवाद रूप ही हैं । साधारणतया उस करते हुए इस पत्र को संवत् १७१९ का लिखा समय अपने शिष्यों को दूसरों के पास रखने हुआ बतलाय। १ है और आनन्दघनजी मेडते में भेजने व पढाने में गच्छागच्छ का बडा रहते थे यह प्रसंगही है यह पत्र भी वहींसे विचार रहता था. इसी लीए हम लिखते है कि लिखा गया है। अतः उनकी विद्यमानता में समकालीन हीरविजयसूरि का विशेष उल्लेख,
और उनके रहने के स्थान से ही पत्र लीखे खरतर गच्छ के ग्रंथों में नही मिलता और जाने से शंका को तनिक भी स्थान नहीं रहता तपागच्छ के ग्रंथों में जिनचन्द्रसूरि के प्रभाव है । मेडते में जो आनन्दघनजी का उपासरा और महान शासन सेवा का कुछ भी उल्लेख कहलाता है वह खरतरगच्छ का था इस नहीं है । इस परिस्थिति में सुगनचन्द लाभाप्रमाण और अन्य श्रति परम्परा के आधार से नन्दजी से पढ़े है तो अवश्य ही अपने गच्छ खतरगच्छ के महान विद्वान गीतार्थ शिरोमणि व समुदाय का होने से ही पढ़े होगे। आचार्य कृपाचन्द्रसूरिजी ने बुद्धिसागरसूरिजी को (२) 'लाभानन्द' शब्द के आगे न कोई आनन्दघनजी का खरतरगच्छके होने का कहा विशेषण हैं और न 'जी' आदि आदर सूचक
१ प. सुगनचन्द की दीक्षा संवत् १७१२ शब्द ही प्रयुक्त है । इससे यह ध्वनित होता में हुई थी वे श्री जिनचन्द्रसूरिजी को सूरत पत्र है कि पुण्यकलश पाठक से वे दीक्षा पर्याय लिखा गया वे संवत १७१९ में सूरत थे। में छोटे थे । अपने ही गच्छ के छोटे गुरुभाइ
Page #39
--------------------------------------------------------------------------
________________
: ४८या : भार्थ-प्रीत : १८५८ : 3७ : होने के नाते ही उन्होने इस पत्र में उनके मां गया हता अने त्यां आनन्दघनजी उपनामलिए आदर बडप्पनका सचक कोई विशेषण धारी जैन मुनि लाभानन्दजीने। तेमनेो मिलाप नहीं दिया ।
थयो हतो। अने ते ज वर्षमा तेमना काळ्धर्म (३) 'लाभानन्द' नाम भी उनके खरतर थया हतो" आ मतलबनी वात करी होवानु गच्छ के होने का ही सचक है। क्यों याद छे ।। कि खरतर गच्छ में ८४ दीक्षा का मातृपद दिया चोबीसी विवेचन के प्रासांगिक-अमर लेख है, उनमें आनन्द नन्दी भी है और लाभानन्द के पृष्ट १९ मे ।) नाम के अन्य भी, खरतर गच्छीय यति व मुनियों प्राणलालजी के उक्त जीवन चरित्र का खोज का दीक्षा नाम रखा जाना. 'दीक्षानन्दीदी सूची के लीए मैं ने कई जगह पत्र लिखे । उनके में पाया जाता है।
सम्प्रदाय के प्रसिद्ध मठ, राजकोट को भी पत्र
दिया पर कोई उत्तर नहीं मिला । अंत में मेंडते में उस समय खरतर गच्छ का अच्छा प्रभाव था ही। पुण्य कलश आदि ने वहां चातु
जब मेरे परिचित एक राजस्थानी विद्वान:मास किया । इससे उस समय के प्रभाव का
गोवर्धन शर्मा जामनगर में प्राध्यापक हो कर भी पता चलता है । लाभानन्दजी अष्ट सहस्री
गये तो उनको कई पत्र देने पर उन्होने बहुत पढाते है इससे उनके न्यायविषयक गम्भीर
प्रयत्न कर के 'श्री निजानन्द चरितामृत' नामक ज्ञान का भी पता चलता हैं और अष्ट सहस्री
ग्रंथ मुजे भेजा। उसके पृष्ट ५१७-१८ में मूल दिगंबर ग्रंथ की टीका है इससे उनकी
प्राणलालजी और लाभानन्दजी के मिलने की अध्ययन में उदार एवं विशाल दृष्टि भावना थी,
चर्चा इस प्रकार की है:स्पष्ट होता है।
"अहिं ज्यारे श्री जी पालनपुरथो आगल आनन्दघनजी के स्वर्गवास संवत् का सूचक
वध्या, तो उपदेश करता करता तेओश्री मारवाड एक महत्वपूर्ण समकालीन उल्लेख का भी
मां आवेला मेड़ताशहरमां पहुंच्या। त्यां एक
___ लाभानन्द नाम यति-संन्यासी रहेता हता, तेनी निर्देश यहां कर देना आवश्यक है। पंडित
साथे ज्ञानचर्चा थवा लागी। लाभानन्दजी प्रभुदास बेचरदास पारख ने आनन्दघनजी की
योग विद्या अने चमत्कारिक प्रयोगोमां प्रवीण चौबीसी पर विवेचन लिखा है उसकी प्रस्तावना
हता । लगभग दस दिवस सुधी चर्चा थती में निम्नक्ति उल्लेख है:
रही, अन्तमा ज्यारे लाभानन्दजी पराजित थया "हमणां ज गाडीमा मुसाफरी करतां प्रणामी त्यार तेने श्रीजीना ऊपर बहु क्रोध को अने सम्प्रदायना एक स्वामीजी मल्या हता । तेमणे मंत्र प्रयोगथी पड़ता पत्थरोथी श्रीजीने दबावीजणाव्यु हतु के " हमारा सम्प्रदायनां स्थापक मारी नाखवानो प्रयोग करवा लाग्यो। वळी प्राणलालजी महाराजनां जीवन चरित्र मां लखेलु मंत्र तंत्र कर्या, परंतु श्रीजीना उपर तेनी छे के प्राणलालजी महाराज मेडता संवत् १७३१ चमत्कारिक विद्यानुलेशण जोर चाले नहि ।
Page #40
--------------------------------------------------------------------------
________________
: ३८ : भेड़ विशारा :
आखर श्री यति निराश बनी
बेसी गया । "
" सांप्रदायिक मनोवृत्ति के परिभाषक होने पर भी यह महत्त्व का उल्लेख है आनंदघन पराजित हुए व पत्थर वरसाये यह उल्लेख सांप्रदायिक महत्त्व का हो सकता है ।
मैंने मूल ग्रंथ के उद्धरण प्राप्त करने के लिए प्रयाग विश्व विद्यालय के अध्यापक माता बदल असवाल को पत्र दिया तो उन्हों ने लालदास कृत बीतक और वृतांत मुक्तावली के निम्नोक्त पद भेजे है:
अबसीदपुर सें ॥
मेडते पोहोंचे धाये ॥ लाभानंद जती सों ॥
चरचा करी बनाए ॥ ४२ ॥ इस दिन चरचा में भभे ॥
ठौर ठौर हुआ जब बंध ॥ तब कही महा मत मेरा गयेा ॥
मेरे मारग को परबंध ॥ ४३ ॥ मारो दाव के पहाड़ में ॥
इनको ठारों उलटाए ॥
सब दे तो मंत्र से ॥
भांत भांत किए उपाए ॥। ४४ ।।
घर पर वत उठयो नहीं ॥
तब हार के बैठा ठौर ॥ पंच वासना सब देव जहां बड़े ||
तहां मंत्र चले क्यों और ॥ ४५ ॥
મન એટલે વિચારાનું સંગ્રહસ્થાન. નિદ્રા એટલે મૃત્યુના એક અખતરો. રાગ એટલે અગ્નિના જલતા અ`ગારા. વિજ્ઞાન એટલે વેદનાના विश्वास. તપ એટલે કમ તેાડવાનુ પ્રળ સાધન. પૌષધ એટલે ચારિત્રની वानगी.
[छत्रशाल के समसामयिक शिल्प व्रजभूषण की वृत्तान्त मुक्तावली यह घटना इस प्रकार उल्लिखित है ] यद्यपि इन दोनो उल्लेख में / आनन्दघनजी के स्वर्गवास की सूचना तो नहीं है जैसी कि प्रभुदासभाइने प्रणामी संप्रदायने दी थी ।
चले सीदपुर ते धनी ॥ आए. मारू
सहर मेडता के विणे ॥
શઠ્ઠા ની ન્યા ખ્યા
देश ॥
राजा राम सु देश ॥ ३३ ॥ लामानन्द यति रहे ||
सोर ॥ ३४ ॥
तिनस चरचा जोर ॥ भई अधिक तेहि ठौर में ॥ परयो सहर में आनन्दघनजी के कुछ अप्रकाशित पद मुजे मिले हैं तथा पंच समिति की ढ़ालो "विविध - पुष्पक - वाटिका में प्रकाशित हो चुकी है ।
આંખ એટલે દષ્ટિએને सभु. આરીસા એટલે રૂપ જોવાની દિવાલ. લગ્ન એટલે સંસારનું પરિભદ્મણુ. ધમ એટલે સગતિએ જવાની ચાવી. ઉપાશ્રય એટલે શાંતિનું એક નિકેતન. ચાંલ્લા એટલે ભગવાનની આજ્ઞાનું ચિહ્ન.
Page #41
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦છે જીવનમાં લાગેલી આગને બુઝાવો છે
-શ્રી શિવાનંદ ૦૭૦૭૦ ૦ ૦ ૦ ૦ ૦
આલીશાન ઈમારતે બાંધવાની આગ લાગી છે. જીવનરૂપી મહેલની આચારરૂપી બારી- કેઈને ખાવા પીવા ને લહેર કરવાની આગ લાગી માંથી ભાવરૂપી નાનો ભાઈ આત્મરૂપી છે. કેઈને લગ્ન કરવાની આગ લાગી છે. કોઈને મોટાભાઈને જેર–શેરથી બુમ પાડવા લાગ્યા. વિષયની આગ લાગી છે. કેઈને વાસનાની આગ
લાગી છે. કેઈને પરિગ્રહની ભુખની આગ લાગી મોટાભાઈ! મોટાભાઈ! જીવનરૂપી મહેલમાં
છે. કેઈને લાલસાનાં પાન કરવાની આગ લાગી જબરજસ્ત આગ લાગી છે. અને વિષયવાલા
છે. કોઈને આશાવાદી બનવાની આગ લાગી છે, માટે વાસનાના ગોટેગોટા ધૂમાડા નિકળે છે.
કેઈને નિરાશાપણની આગ લાગી છે, કેને અને લાલસાના ભડકા ગગને પહોંચી ગયેલા
ભીખ માંગવાની આગ લાગી છે. કેઈને શ્રીમંત છે, તે આપને જીવનરૂપી મહેલ સહીસલામત
બનવાની તાલાવેલીની આગ લાગી છે. કેને રહી શકે એમ નથી.
સત્તાધીશુની આગ લાગી છે. કેઈને કંગાલ' અરે ભાઈ! તમારા હૈયામાં આગ લાગી છે,
તાની લાગી છે. જે, તે ખરે! ભાઈ તમને તે પરિગ્રહ ઉપર વિષયવાસના ઉપર મમત્વભાવની જબરજસ્ત
આમ અનેક પ્રકારની માનવજીવનના મહેલમાં આગના ભડકાએ ઘેરી લીધા છે.
આગ ભભૂકી ઊઠી છે.
અરે માનવી! મહેલમાં દાવાનલના ભડકા અનંત શકિતની તીજોરીમાં અનંતજ્ઞાન,
ઉત્તમ ગુણાને-ઉત્તમ સગાને બાળીને ખાખ અનંત દશન, અનંત ચારિત્ર, અનંત સુખ અને અનંત આનંદ અનંતગણ સહીસલામત
કરી રહ્યા છે. રહી શકે એમ નથી, તે આગને બુઝાવવા માટે જરા ચેતી જા ! બંબાવાલાને લાવે નહી તે જીવનરૂપી મહેલ અને સંયમરૂપી બંબાવાલાને બોલાવી તારા બળીને ખાખ થઈ જશે.
જીવનમહેલ ઉપર દાન, શીયલ અને તરૂપી અને સાથે સાથે ઊમક વિચાર આચારનું પાણી ને મારે ચલાવ જેથી તારા જીવનરૂપી
મહેલ આથી બચી જાય અને સાથે સાથે ઉત્તમ રક્ષણ કરવું એ સહી સલામત નહી રહે.
કેટીના ગુણે સુરક્ષિત થાય. ભાઈ! જલ્દી બેલા, જલ્દી બોલાવે. ઊંઘ
' અરે મોટાભાઈ! ટેલીફોન કરે, ટેલીફેન નહી. જાગૃત બની જાઓ અને ચેતી જાઓ.
કરે, બંબાવાલાને. મેટા ભાઈ “ત્યાગીને નંબર દુનીયામાં પણ માનવનગરમાં માનવીના જીવન
જેડી અને તમારા જીવનમહેલને બચાવી લ્યો. રૂપી મહેલમાં આગ લાગી છે. અને મારા
મેટાભાઈએ ટેલીફન જેડ અને સમયરૂપી તારાને તોફાની પવન ચારે તરફ ફેંકાઈ રહ્યો
ટન-ન-ન-નમ્ન મધુર ઘંટડી વાગી અને વીતછે. અને મમત્વભાવરૂપ દુઃખના ભડકાએ ચારે
રાગ પરમાત્માની આજ્ઞારૂપી ફાયર કેપ્ટને તરફથી માનવીને ઘેરી લીધું છે.
રીસીવરરૂપી સંતેષ હાથમાં લઈને “એલાઉ' કેઈને ધન કમાવાની આગ લાગી છે, કેઈને “એલાઉ' કયાંથી બેલો છે? કયાં આગ લાગી
છે? જલ્દી બેલે, જલ્દી લે.
Page #42
--------------------------------------------------------------------------
________________
કર ઃ આગને બુઝાવેઃ
મેટાભાઈ કહે છે. અરે ભાઈ, જલ્દી દેડી એ સવરનાં નિર્મળ અને મધુર નીરના આવે, જલ્દી દેડી આવે. મારા જીવન મહેલમાં પાન કરવાનું ચૂકતે નહિ અને અખંડ આનંદ આગ ફાટી નીકળી છે. અત્યારે મારો મહેલ લુંટવા માટે મૈત્રીભાવ, કારૂણ્યભાવ, પ્રમેદભાવ સહીસલામત રહી શકે એમ નથી મને જલ્દી અને માધ્યસ્થભાવને જીવન મહેલની તિજોરીમાં મદદ કરે, જેથી મારે મહેલ સહીસલામત રહી સાચવી રાખવા માટે યાને કસાઈરૂપી ચોર જાય. આ સાંભળતાં જ મિત્રભાવરૂપી ફાયરમેને આને લુટી ન જાય એના માટે શુભ ભાવરૂપી બંબામાં બેસીને મેટો ઘંટ ટન ટન ટનનન.....ન ઈલેકટ્રીક કરંટ તિજોરીની આસપાસ પાથરી દેજે, અવાજ આપી જોરશોરથી બંબાને ફૂલસ્પીડમાં તેથી નિર્ભયપણે એનું રક્ષણ કરી શકીશ. અને હંકારે છે અને નિમિત્તભાવરૂપી ફાયરને અનંતગુણેના સહીસલામત રાખવા માટે વીતઝપાટાબંધ આગ બુઝાઈ જાય એની તાલાવેલી રાગ ભગવાનની સમીપે નમામિ ૨ ફિજાગેલી છે. જ્યારે જીવનમહેલ બળતે જોઈએ ઢામો મ ની માગણી કરવાની ગફલત ખાતે નહી. અને કયારે આગને હેલવી નાખીએ.
આ આંતરિક આગ બુઝાવવા માટે વીતરાગ બંબ! બળતા જીવનમહેલની આગળ ભગવાનની શિતલ છાયા; ઉત્તમ કેટીની આરાઆવીને ઉભે. તુરત જ મિત્રરૂપી ફાયર નીચે ધના, અમીઝરણાનું પાન કરવાનું વિસરીશ ઉતરી ગયા અને પ્રમોદભાવની નલીમાંથી અને નહી. જયાં સુધી આંતરિક આગ હોલવાય નહી કારૂણ્ય ભાવના હેચ–પાઈપમાંથી દાન-શિયળ– ત્યાંસુધી અનંત જ્ઞાન, અનંત દશન, અનંત તપરૂપ પાણીને મારો ચલાવી જીવનમાં લાગેલી ચારિત્ર, અનંત ગુણે અને અનંત આનંદ તું આગને કાબુમાં લઈ લીધી અને સુખ અને પામી શકવાને નથી. શાંતિ જીવનમહેલમાં કરી દીધી અને સાથે સાથે ત્યાં આગના ભડકા હોય ત્યાં અનંત સુખને સાથે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર મહામુલ્યવાન આનંદ કયાંથી હોય? એને તે અભાવ જ હોય. અનંત ગુણ, અનંત સુખો આગમાંથી બચાવી લીધા.
બાહ્ય પદાર્થોમાં આંતરિક સુખ નથી,
આમિક સિદ્ધિ નથી પણ કેવળ દુઃખના ભડકા જ મેક્ષ સુખના અથિ આત્મા? જીવનમાં હોય છે. એટલું જ નહી પણ ચોરાશી લાખ લાગેલી આગ બુજાવા માટે વીતરાગ ભગવાનનું નીરૂપી ગંદી ગટરોના દુઃખેની ખાણ હોય છે શરણું સ્વીકારી હારા ઉત્તમકેટી ગુણે મારા અને સાથે સાથે ચાર ગતિમાં ભયંકર ભડકા તારાના તેફાનમાં અને મમત્વ ભાવના ભયંકર ભડકી રહ્યા છે તે આ ભડકાથી બચવું હોય તે ભડકામાં બળીને ખાખ ન થઈ જાય એના માટે મોક્ષાભિલાષી આત્માઓએ બાહ્ય પદાર્થોમાં ગુલદીન અને રાત ચેતતા રહી અનહદ કાળજી તાન બનવું ન જોઈએ. રાખજે. '
ભૌતિકવાદમાં આંધળી દેટ મુક્તા નહિ જીવનમાં લાગેલી આગ શાંત કરવા માટે અને મારા–તારા કાનમાં નાચતે નહિ વીતરાગની આજ્ઞારૂપી ફાયર કેપ્ટનનું શરાણ લઈને આનંદ માનતે નહી. કારણ કે વિશ્વમાં મારાઆગ બુઝાવવા માટે પ્રયાસ કરજે અને સાથે
પણને પ્રેમ કૃત્રિમ છે. સગાં-સંબંધીને
- સન્માન, બહુમાન એ બધાં કૃત્રિમ છે. સાથે અનિત્ય ભાવના ભાવી
સ્નેહીમંડળ, મિત્રમંડળ તારા જીવન મહેજોવું નથિ છે , નામના ૬ લને આગ ચાંપનાર છે. તારે જે કઈ બેલી
Page #43
--------------------------------------------------------------------------
________________
મારે પ્રવાસ અને પશુઓને પુકાર શ્રી પ્રકાશ જૈન
તા. ૨૪ જાન્યુવારીને અરૂણોદય થયે ત્યારે નારાયણ ડૂબવાની તૈયારી કરતે હતે એ અર. મારી કલ્પનામાં પણ નહોતું કે મારે અચાનક સામાં અમે ૬૫ માઈલ અંતર વટાવી મુરબાડા મુંબઈ છોડવું પડશે. છેલ્લા પંદર દિવસથી આવી પહોંચ્યા. અમારી વાતએ, અમારી કારે “હજારે ગૌમાતાઓ કતલખાના માટે હસા- અહિં વિરામ લીધે. કારણ, સંસ્થાની ઉષા બજારમાં વેચાશે માટે બચાવે......મદદ કરો....” પ્રગટી હતી તે માટે નહિ; પણ મુંબઈના પ્લાના પોકારે અખબારી આલમમાંથી સંભળાતા સ્ટર જેવા રેડની સીમાને હવે અંત આવતે હતા. અચાનક બપોરના સમયે જ શ્રી માન્કર હતે....મુબાડથી ગાડામાગે હસા જવાનું સાહેબે મને પ્રવાસમાં આવવા જણાવ્યું અને હતું....ભયાનક જંગલ રસ્તે હતે....ઉંચો નીચો... તુરત જ અમલમાં મૂક્યું.રા. બ. શ્રી જયંતી- ખાડા... ટેકરા.વેકળા. તે અસામાન્ય હતા. લાલ માસ્કરજીની સાથે પ્રવાસને પ્રસંગ પ્રથમજ એકાદ ગાડું માંડ ચાલી શકે અને તે પણ હોવાથી મારા હૈયામાં અપાર હર્ષ હતો.....કારના ઘણા પરિશ્રમના અંતે. સૂર્યાસ્ત બાદ અહિથી વેગની સાથે અમારી વાતો પણ આગળ ધપતી આગળ જવાની મનાઈ હતી. કારણ નિજન વને હતી...માન્કર સાહેબ ઇગ્લાંડ, અમેરિકા વગેરે જેવી જગ્યામાં ચેર–લુંટારા અને ડાકુને ત્રાસ પશ્ચિમના દેશોના સંસ્મરણોની સાથે પશ્ચિમ હતું, તેથી પોલીસ પ્રતિબંધ થયું હતું. પરંતુ તથા પૂર્વના દેશમાં ભારત વિષે શું પ્રતિભા છે. અમારે ચેકસ જવું હતું. પૃથ્વી પર હમણાં જ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે...તે કઈ નિષ્ઠાથી જુએ અંધકારના ઓળા ઉતરી આવ્યા હતા. ભયાનક છે....વગેરે રોચક શૈલીએ સમજાવી રહ્યા હતા.... રસ્તે જવાનું સાંભળી મારી નાડીના ધબકારા મારા જીવનની એ સુભગ પળ ચિરસ્મરણીય
ચાલે છે કે નહિ તે જોવાની તૈયારી કરૂં ના કરૂં
ત્યાં પિલીસ જમાદારની ચીઠી મેળવી અમારૂં રહેશે. આખા દિવસ સુધી ધરાપર પ્રકાશી સૂર્ય
ગાડું ચાલ્યું. અને સાથે જમાદાર પણ.. હોય તે સુદેવ-સુગુરુ–સુધમ તારા સગાં જમાદારને સાથે જોઈ મારા ખોળીયામાં જીવ સંબંધી છે એ સિવાયનું કેઈપણ તારૂં સગું
આ...ડીએક રસ્તે કાપે હશે ત્યાં નભના
પટમાંથી પૂર્ણિમાના ચંદ્ર માથું ઉંચકયું.. નથી. નાહક મારૂં મારૂં કરીને જીવનમહેલનાં આગ લગાડી બાળીને ભસ્મ બનાવી રહ્યો છે. '
છે કે કુદરતી સૃષ્ટિ પર ચાંદનીએ અમીવર્ષા રેલાવી...
ગાડું હાંકનાર ડ્રાઈવર ૧૧ વર્ષને ભારે હિંમતમાનપાનમાં મુરખ બનતે નહિ, લલચાતે વાન બાળક હતે. નહી અને ગુલામગીરી સ્વીકારતે નહી.
માન્કર સાહેબ તેમને હિંમત આપી રહ્યા ચેતી લે. જેમ મોટાભાઈએ આગ બુઝાવી છે
. અાથી હતા.! પહાડી પ્રદેશમાં સપકાર માર્ગ પર તેમ તું પણ તારા જીવનની આગ બુઝવીને ચાલ્યા જતા ગાડામાં આપણે પ્રવાસ કરતા અખંડ આનંદને ભક્તા બનવા માટે. અરિહંત, હાઈએ છીએ અને ગાડું માર્ગના ઢાળ ઢળાવસિદ્ધ-આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું શરણ માંથી બન્ને બાજુએ આવેલી વૃક્ષરાજિઓમાંથી સ્વીકારી તારી સુકાન વીતરાગ ભગવાનને અને ડાબા જમણા વળાંકમાંથી પસાર થતું સેંપી દઈ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને મેક્ષમાગની સુંદરમાં સુંદર આરાધના કરી
હોય છે ત્યારે આપણી આસપાસ ચારે બાજુએ અનંત સુખને અનોખો આનંદ લુંટે. એવી આસપાસ ચારે બાજુએ કેઈ અનુપમ નત્ય શુભ અભિલાષા.
ચાલી રહ્યું હોય અને સવા કાંઈ નાચતું, ઝૂલતું
Page #44
--------------------------------------------------------------------------
________________
; ૪૪ : પશુઓને પુકાર : હોય એવો માનસિક અનુભવ થાય છે અને આ નામના દેવ છે. આ દેવને એક સમયે સેંકડો અનુભવ કાંઈ પાંચ-પંદર મીનીટે પૂરતો સીમિત બકરાં–મુરઘાંના માથા ચડાવવામાં આવતાં અને હેતે નથી આવા પરિભ્રમણ દરમિયાન માઈ- હજારે ગાને પાણીને મૂલ્ય કત્તલ માટે લેના અંતરે ઘણીવાર કાપવાના હેય છે. વેચાતી હતી. એટલે કલાક સુધી ચાલતે આ અનુભવ સંબઈ ગોગ્રાસ ભિક્ષા સંસ્થા અને મુંબઈ મન તથા કલ્પનાને ડેલાવ્યા કરતા હોય છે. શ્રી જીવદયા મંડળી એ હિલચાલ ઉપાડી. દર સાધારણ રીતે યાત્રિકનું લક્ષ્ય એક સ્થળેથી વર્ષની પિષ શુદિ પૂર્ણિમાથી )) સુધી અહિં ઉપડ્યા એટલે નિયત કરેલા બીજા સ્થળે કેમ મેળો ભરાય છે. જેમાં પ્રથમ ચાર દિવસ જલદીથી પહોંચવું એ બાબત ઉપર વધારે પશુઓ વેચવાને મેળો ભરાય.. પૂના, ઠાણ, કેન્દ્રિત હોય છે, અને તેથી જે પ્રદેશમાંથી તેને નાશિક, અહમદનગર, પંઢરપુર. સેલાપુર, પસાર થવાનું હોય તેનું તેને મન કેઈ વિશેષ આકેલા, ઇગતપુરી અને રત્નાગીરી વગેરે મહત્ત્વ હોતું નથી. પણ જેને મન અમુક જિલ્લાઓમાંથી ઢોર વેચવા તથા ખરીદવા માટે સ્થળે પહોંચવું એ એક નિમિત્ત તે હાય જ આવે છે. એક સમયે કસાઈઓ મોટી સંખ્યામાં છે. પણ સાથે સાથે આવા સમ-વિષમ ભયાનક અહિથી ઢાર ખરીદી જતા પરંતુ આજે કસાપ્રદેશમાં પરિભ્રમણ કરવું એ પણ જેને ઉદ્દેશ છે ત્યાં આવતા થથરે છે. એ કરતાં પણ હોય છે તેના માટે આવા પ્રવાસ દરમિયાન ત્યાંના લોકોમાં જ્યારે મેં ફરીને જોયું તે આનંદ–રમાંચથી અંકિત નહિ એવી ભાગ્યે જ સૌના મુખેથી એકજ અવાજ નીકળતે હતો. કઈ પળ પસાર થતી હોય છે અને આ ભાઈ અમારે તે ગૌરક્ષાવાળાને જ દેવી છે. ત્રીસ પ્રવાસી પળે પળે નવું નવું રૂપ ધારણ કરતા ત્રીસ વરસની એકધારી સાધનાથી આ પ્રદેશમાં નિસગ સૌદર્યનું નિરંતર અનુપાન કરતે ગૌરક્ષાવાળા માણસો લેકજીભે ચડી ગયા છે..... રહે છે....
ગૌરક્ષા સંસ્થાના સ્વયં સેવકેનું વિનમ્રભર્યું સાડા આઠના સુમારે સા આવી પહોંચ્યા... વતન આ લેકના સ્મૃતિપટ પર તરાઈ અર્ધાએક કલાકના આરામ બાદ જનરલ કેમ્પમાં ગયું છે. મિટિંગ મળી...હેતુ સમજાવાયે...જુદી જુદી જ્યાં મેળો ભરાય છે ત્યાં વિશાળ ખુલ્લું સંસ્થાઓ તરફથી ૧૦૦ જેટલા સ્વયંસેવકે ઉપ- ચગાન છે. આ મેળે પાંચ માઈલના વિસ્તાસ્થિત થયેલ હતા. હસા બઝારમાંથી કેવી રમાં યોજાય છે. ત્યાં ઢોર અને માનવ સંખ્યા રીતે, કેવા, અને કેની પાસેથી પશુઓ ખરી- કેટલી ઉભરાતી હશે તેની કલ્પના વાંચક દવા વગેરે..સુચનાઓ આપવામાં આવી. આ પર છોડી દઉં છું હસા બજારની ફરતી સહ્યાદ્રિ બધું વર્ણન કરવા બેસું તે નાનકડું પુસ્તક થઈ પર્વતની હારમાળાઓ ચેકી કરી રહી છે. આ જાય ચાર–ચાર સ્વયંસેવકોની ટૂકડી નીમવામાં બજારમાં મેં શું શું જોયું તેને આછો ચિતાર આવી. સ્પેશ્યલ કમિટી, ભજન કમિટી, જજિંગ આ પ્રમાણે છે. ટેળાઓમાં ઘૂમતા માનવકમિટી, અક્ષય બેંક કમિટી, સલાહકાર અને મહેરામણને ૯૦ ટકા વર્ગ અર્ધનગ્ન હાલતમાં વ્યવસ્થાપક કમિટી વગેરે....નીમવામાં આવી. ઘુમતે હતે...ત્યાંના લોકે એટલા બધા ચુસાયેલા વ્યવસ્થા અને કાર્યપધ્ધતિ એટલી બધી ગરીબ અને પછાત છે કે સતત પરિશ્રમ કરતા સુંદર અને આકર્ષિત હતી જાણે કોઈ સેના હોવા છતાં તેના અંગ પર કદી બે કપડા ન હોય?
આવ્યા નથી. બંડીની સાથે ચડ્ડી-દેતીની અહિં ખામદેવસ્લિીંગની સામે હાસબા જગ્યાએ તેઓ કેડથી નીચેના ભાગમાં એક
Page #45
--------------------------------------------------------------------------
________________
લીરા લટકાવે છે, જેને અ લંગાટી કહી શકાય ! ત્યાંની સ્ત્રીએના પણ આજ લંગોટી જેવા પહેરવેષ હોય છે. ત્રણ પથા પર રસેાઈ પકાવી રહ્યા હતા ..આ હતા. સ્ત્રીએ માછલીની સૂકવી વીણી રહી હતી. પુરુષા મરઘા તેતરના પીછાં કાઢી રહ્યા હતાં....અને ચૂલાની સળગતી લાઇમાં એ જીવતા કુકડાઓને શેકી રહ્યા હતા ...
મૂકી તેની તેના ચૂલા
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૪૧ : અકરાનું શિર વેચાઈ રહ્યું હતું...આ આસુરી ધરતી પર ઘુમતા ઘુમતા અમારા પગ આગળ વધ્યા....મારૂં દિલ તે અવાક્ બની ગયું હતું..... આજ મારી નજરે એ રક્તરંગી છુરી... અને એ બકરાનું મેટુ ટાળું તરી રહ્યું હતું... સહ્યાદ્રિ પર્વતની સાથે વાતા કરી રહેલી એવી અડીખમ ‘સે ટાપ” (ઉંચી ટેકરી) પર આવ્યા. એક રૂષ્ટ પુષ્ટ ગાયની ક્રૂરતાં એ ચાર માણસા ખડાં હતા ..એક ભરાવદાર મૂળવાળા લૂઘીથી વીંટાયેલા ધારીયાવાળા નરદંડ જોઇ મારૂ હૃદય હચમચી ઉઠયું....રક્તરગી છુરીવાળાના જાતભાઈ જોઇ મારૂં રક્ત ધગી ઉઠયું .
એ દ્રશ્ય જોયું ના જોયું ત્યાં અમારા કાને કરૂણ ચિસ અથડાઇ.. ખકરીનું નાનકડું બચ્ચુ પાસેજ ઉભું હતુ. અને તેની માને ચાર પગે પકડી જમીન પર ઢાળી દીધી હતી. તે ઉઠવા જાય તે પહેલાં તે ગરમ ગરમ ધુંવાડા ઉઠતુ પાણી તેના આંખ ને અગમાં છાંટવામાં આવ્યું હતું.. રૂંવાટી ખાળી રહી....જેમ કાકડી પર
પૂરી કરે તેમ તે બકરીના ગળ પર પૂરી કરીની
રહી હતી અકરી પેાકાર કરે તે પહેલાં તે તેનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. નાનકડો છોકરા છાલીયા વડે લેાડીનુ ખાંમણું ઉલેચી રહ્યો હતેા. તુરત જ તે બકરાને ઉપર ટાંગવામાં આવ્યું અને તેની ઠેલ ઉતારી તેના માંસના લેચા તથા આંતરડા અલગ કરવામાં આવ્યા. આ ભયાનક કરૂણ દૃશ્ય જોઈ અમારી આંખે અંધારા આવવા લાગ્યા...અશ્રુના બિંદુ થીજી ગયા...ષ્ટિને ફેરવીને જોઇ તે એક ખા ગ્રાહકાનુ' ટોળું એકઠું થયું હતું....તે ખીજી માજી મૂકભાવે બકરાનું ટાળુ જમા થયું હતું .. સાથીનુ બલિદાન જોઈ દરેક અકરા પેાતાના કાળની સામે અણુનમ મૂકભાવે ઉભા હતા જાણે કાઇ ચાર ચારી કરતાં પકડાઇ ગયા હતા. અને એ અબે માફી માગે તેમ... આ નિર્દોષ બકરાએએ શું ગુન્હો કર્યા છે!
અજ્ઞાન અંધશ્રદ્ધાળુ હિંદુ કસાઇના પંજામાં સપડાયાં હતાં અને તેના વધ માટેની પળે ગણાઈ રહી હતી. આવી... એ પાંચ કે દસ નહિ પણ ૨૭ જેટલી દુકાના હતી કે જ્યાં સવા રૂા. સ્તલ બકરાનું માંસ વેચાઈ રહ્યું હતુ....એ રૂા.
ઢઢસે....” મારા કાને અવાજ અથડાયા ... કામધેનુ ગૌમતાની આંખે આંસુનુ તેર લટકતું હતું....પાંચ માસની તેની બાળકી (વાછરડી)
આંખમાંથી ગંગા-જમના વ્હેતી હતી, સ્વયંસેવકભાઇએ પર ધ' સંકટ આવી પડયું હતું. તેની નજર સામે જ કસાઈખાને જાય તે જોઈ શકાય તેમ નહેતુ. ત્યાં તે ગાય માતાએ માથુ` ધુણાવી અમને ખેાલી ઉઠી :—— જોઈને મૂક ભાવે
હું આ પુત્ર! મેં શું એવા માનવના ગુન્હા કર્યા છે? જ્યાં સુધી હુ. ખચ્ચાંને જન્મ આપતી હતી. દૂધ આપતી હતી ત્યાં સુધી તમે મને ‘ મા, મા, કહી મારૂ' પૂછ્યું. આંખે અડાડી મારામાં ૩૩ કોટી દેવ છે એમ માનતા....મારા મળ–મૂત્રને કદાચ તમા સ્પશી ગયા હો તે તમારી જાતને તમે। પવિત્ર માનતા. માતા કહીને સ`ખાધનારાએ સ્વાથી મનુષ્યેા કયાં ગઇ તમારી ભાવના ? કયાં ગયા તમારા ધમ? એલ કેમ કાંઈ ઉચ્ચારતા નથી? મારા પુત્રને (બળદ) પ્રજા સમક્ષ ધરી તેના નામે મત માગી સત્તાના સિ'હાસના કો કરવા છે...પુત્રના નામે મત માગી માતાના વધ કરવા છે ? શુ સ્વરાજ્ય યજ્ઞના પ્રણેતા લામાન્ય શ્રી તિક્ષક,
Page #46
--------------------------------------------------------------------------
________________
: ૪૬ ઃ પશુઓને પુકાર : મદનમોહન માલવિયા, મ. ગાંધીજી ભેંસને અભયદાન ગરીબેને વસ્ત્રદાન, ભૂખ્યાને કે વિનોબાજીએ તેમને આ શીખ- અન્નદાનમાં હતે. આવી રીતે ત્રણ દિવસમાં વાડયું છે?
૧૩,૦૦૦ રૂા. ૩૫૭ જેટલા જી છેડાવી અને અમારી નીચેથી ધરતી સરકી રહી હતી કેટલા કમ્પાઉન્ડમાં જમા કયો હતા. પણ આટગાયને આતનાદ ચાલ હતો. શું તમારી માતા લેથી જ સંસ્થાનું કામ પૂરું થયું ન હતું. બીજે વૃદ્ધ થઈ જશે, બાળક, દૂધ અને કામ આપતી
દહાડે અમારી ઓફીસે અનેક આશાવંત ખેડૂત બંધ થઈ જશે એટલે તેનું પાલન નહિ કરે?
ભાઈએ જમા થયા હતા...સોના હાથમાં અરજી રશીયા કે અમેરીકામાંથી આધુનિક એનાનિક હતા. એ ભાઈએ ગરીબ હતા..ખેતીમાં બેલની પદ્ધતિથી ભયંકર કત્તલખાનાના શસ્ત્ર સરંજામ
જરૂર હતી, કેઈને ગાયની તે કેઈને પાડાની ખરીદવા માટે તમે એ સ્વરાજ્ય મેળવ્યું છે?
પરંતુ સ્થિતિ અને ઉંચી કિંમતના હિસાબે અમારી દષ્ટિ સરી જતી રેતી પર અવાક થઈ
તેઓ ખરીદી શકે તેમ ન હતા તેવા ભાઈઓને ગઈ હતી....માલિકની મનોદશા વિચાર સાગરના
ગોગ્રાસ ગજીવનદાન મંડળ તરફથી ક્રમ પ્રમાણે હિલોળે હિચકતી હતી. તેનઃ જણ વસ્ત્ર જ તેની ઢાર આપવામાં આવતા હતા, ૭૫ માં ખરીદાયેલ
ઢેર પચીસમાં પણ જતું અને પચાસમાં ખરીગરીબાઈનું પ્રતિબિંબ હતું.માલીક નિર્ણય પર આવતે જતે હતે.. પેલો કસાઈ લીલી નેટ કને
દાયેલું મફત પણ જતું. આથી લોકોને ઉત્તેજન લઈને ખડે હતે...અમારી દષ્ટિ માલીકની મળતું. ખેતી વિકાસના કાર્યમાં પ્રગતિ થતી. આંખમાં પરોવાણું.
આવી રીતે પશુઓની વહેંચણી બાદ છે આજે ભારતવર્ષને પ્રજાસત્તાક દિન હતો..... માસે સંસ્થા તરફથી ઈન્સ્પેકટર તપાસ કરવા માલિક મનમોહન વિચારતે કે કસાઈ તે ગાય જ છે. તેનું બરાબર પાલન થાય છે કે નહિ લઈને ચાલ્યો જશે ગૌરક્ષાવાળાને ગાય આપશે. તેની ઈન્કવાયરી થાય છે. એ ઢોર વેચી ન શકાય, ગાય તે સુખી થશે પણ ક્યારેક કામ પણ એવી અનેક શરતે છે.... ઢોરની ઉપર જી ને આપશે. મારા પેટના ખૂણામાં ગૌરક્ષાન લગ છે માકો મારવામાં આવે છે. જેથી કત્તલખાને ન નહિ કે કસાઈનું....અને તરતજ એ ગાયની રસી જાય. આવી રીતે સંસ્થા ધાર્મિક તેમજ આર્થિક અમારા હાથમાં સોંપી દીધી.. કસાઈ ચંખવા ક્ષેત્રે ગ્ય ફાળો નોંધાવી રહી છે. સારાંશમાં પડી ગયે...માલીક બેલી ઉઠે...અન્નદાતા આ લાખા અને ફરી
લાખો અને કરડેની વાતો કરનારા, ગાય પર પહેલો હક્ક તમારે છે...ગાય હર્ષથી રાષ્ટ્રના નવનિમોણની ભવ્ય યોજના બરાડી ઉઠી... વાછરડી આનંદના આવેગમાં નાચી ઘડનારાઓએ આ પ્રદેશોમાં જઈ ગરીઉઠી ત્યાં પાછળથી એલાન આવ્યું...એ હતા બાઈનું કલંક ધોવા પુરૂષાર્થ કરો અમારાં કેપ્ટન ગોગ્રાસ ભીક્ષા સંસ્થાના માનદ જોઈએ. જીવદયાપ્રેમી સંસ્થાઓએ આ પ્રદેમંત્રી શ્રી ચત્રભુજ ભાણજી (મંગુભાઈ હતા.... શેમાં માનવતા, અહિંસા અને સંસ્કારિતાને એ એલાનમાં એક અત્યંત દરિદ્ર કુટુંબને જીવ- પ્રચાર કરવા ગામડે ગામડે કેન્દ્રો ખેલવા જોઈએ. દયા નગરની ઓફીસે લઈ જઈ વસ્ત્રદાન આપ. સમાજના આગેવાને, સુખી સદ્દગૃહસ્થ અને વાનું હતું....
માનવતાપ્રેમી ભાઈઓએ આવી સંસ્થાને સ્વાવએક બાજુ મુંબઈ, દિલ્હી, અમદાવાદની
લંબી બનાવવા ઉદાર થવું જોઈએ. જનતા રેશની જેવા ધસી રહી હશે જ્યારે
[જીવદયા] અમારી રેશનીનો આનંદ ગાય-બળદ-પાડા
Page #47
--------------------------------------------------------------------------
________________
શાસનદેવી શ્રી અંબિકાદેવી શ્રી ભુરમલજી વીરચંદજી સેલમ-મદ્રાસ
IIIIIIIIII
IIIIIIIIIIIture
*
*
*
*
યક્ષાનદીના કિનારે રળીયામણું કુબેર સાંભળી અંબિકા, પોતાના અંબર અને શબર નામનું નગર (સૌરાષ્ટ્ર) છે. ત્યાં સેમભટ નામને નામના બે પુત્રો સહિત નિકલી ગઈ. કોધીને દ્વિજ અને તેની અંબિકા નામની પત્ની હતી. શાંતિ ક્યાંથી? જો કે સેમભટના પિતા જિનધમ ઉપર શ્રદ્ધા
અંબિકાને ઘણે દૂર જતાં મનમાં વિચાર વાલા હતા, પરંતુ તે સ્વર્ગે સિધાવ્યાથી સાથે સાથ
આ કે, મેં કેઈનું કાંઈ બગાડયું નથી છતાં તેમનાં સંસકારે પણ લુપ્ત થઈ ગયા, સમભટમાં
પણ જે થયું છે તે ભાવી ભાવ (ર્માન્ જતિઃ તે વારસો ઉતર્યો નહીં. અંબિકા સુશીલ, સદ્
વિજિત્રા) આવું વિચારી દેવગુરુનું શરણ સ્વીકારી ગુણ અને શ્રદ્ધા સ્ત્રી હતી.
શ્રી રેવતાચલ પર નેમિનાથ ભગવંતની આરાએકદા અંબિકાએ માપવાસી મુનિનાં ધના કરી સ્વકલ્યાણ સાધું. તદન્તર એક પુત્રને ધર્મલાભ” શબ્દ સાંભળતાં જ બહાર આવી કેડે બેસાડી બીજાને અંગુલીએ ( આંગળીએ ) બને શાંત મુદ્રાવાલા તપસ્વીઓને વહેરાવી વળગાડીને ચાલવા લાગી, ચાલતાં ચાલતાં મહાસુપાત્રદાન આખ્યાને અતીવ સંતોષ લીધે. ભયંકર કંથેરી વન આવી ચઢયું. પગમાં વાહન
બાજુમાં જ રહેતી દ્વિજ પાડોશણે આ કાર્ય રહિત મસ્તકે સખ્ત તાપ સહિત પ્રભુ નેમનાથનું જોઈ ઘણી જ ઈર્ષ્યા કરી. છેવટે અંબિકા ઉપર
સ્મરણ કરતી હિંમત કરી અંબિકાએ જંગલ
માર્ગ પસાર કર્યો. એની દાળ નહીં મળવાથી સાસુને વાત કરી. મિથ્યાતિવાલી એવી સાસુએ અંબિકાને છેડેક દૂર જતાં શ્રીપાલ કુંવરની જેમ એક તેમજ મુનિઓને જેમ તેમ (યદ્ધાતઠા) બેલવા છોકરાએ પાછું માંગ્યું. બીજાએ ભેજન માંગ્યું માંડયુ. એટલામાં એનો પતિ સેમભટ પણ પણ એવા રણમાં અસાધ્ય વસ્તુઓ નહિ ત્યાં આવી ગયું અને આ વાત સાંભળતાં જ જેવાથી બને નેત્રેથી અશ્રુ વહેવા માંડયાં. બાલકો એનો પિત્તો ગયે અને ક્રોધરૂપી મહાચંડાલ તે દુખેથી રડતાં રડતાં વસ્તુ માગ્યા જ કરે. મિત્રની દસ્તી કરી અંબિકાને બહાર નિકલવાને છેવટે અંબિકા એ બાલકની આવાણી સાંભળી આદેશ કર્યો.
એક આમ્રક્રમ નીચે બેઠી. પાસે સરોવર પણ
જોયું, ત્યાં પાણી, ભુખની ઉપાધિ મિટાવી સ્વસ્થ માણસને જ્યારે ક્રોધ આવી જાય ત્યારે જ્ઞાની એને અગ્નિ કરતાં પણ ભૂડો ગણે છે. કારણકે થઈ પુનઃ પવિત્ર ગિરિરાજ પૈવતાચલની દિશા
પકડી, અગ્નિમાં બળવાથી એક જ ભવને નાશ થાય પણ આ ચંડાલ ચેકડીથી મહાન ક્ષમાને ગુણ
આ બાજુ સમભટના ઘરે અંબિકાએ જે
વાસણમાંથી મુનિઓને વહોરાવ્યું હતું તે બધાં હારી ભવોભવ ડુબી મરવાનું થાય છે.
સુવર્ણના બની ગયાં. ધાન્યના કોઠારે પણ ભરપૂર તે પછી પતિના આવા ધમઘાતક વચને થઈ ગયા. આ પ્રભાવ જોઈ સાસુએ ઉંડા વિચા
રથી જાણ્યું આ બધા અધિકાને જ પ્રભાવ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
: ૫૦ : શ્રી અંબિકાદેવી :
એમ કહી તરત સેામભટને આજ્ઞા કરી કે, અમિકાને જ્યાં હોય ત્યાંથી ખોલાવી લાવ. બ્રાહ્મણ એકદમ દયા ગયા અને દૂરથી દેખાતી અખાને જોઈ હે “અમિકા ! ઉભી રહે ઉભી રહે?” એમ બૂમ પાડવા લાગ્યા.
અંબિકાએ અવાજ સાંભળી પાછું જોયુ તે પેાતાના પતિ મારવા આગ્યે જાણી પાતે પાસે કુવામાં એ ખાલકો સહિત ‘નેમનાથ’ ભગવંતનુ શરણુ સ્વીકારી ઝ ંપાપાત કર્યાં. એટલામાં બ્રાહ્મણ પણ ત્યાં આવ્યા અને પેાતાનું મૂઢપણુ વિચારી કહેવા લાગ્યા કે હવે હું મેહું શી રીતે ખતાવીશ એમ કહી તેણે પણ કુવામાં ડુબકી મારી. મરણાંતે શુભધ્યાનથી ‘અ‘બિકા’દેવી તરીકે ઉત્પન્ન થઇ. તેના પતિ મરી તેના વાહન રૂપે સિંહ થયા.
અંબિકા દેવીએ જ્ઞાનથી પૂર્વભવ નિહાળી નેમનાથ ભગવતના ઉપકાર જાણી રૈવતાચલ પર એમના ‘કેવલજ્ઞાન' મહત્સવમાં આવી અને પદામાં બેસી દેશના સાંભળી, ઇંદ્રના પૂછવાથી પ્રભુએ અંબિકાની ઉત્પત્તિ જણાવી. ત્યારપછી અમિકાને ઈંદ્રમહારાજે પ્રભુની
જી.
શાસનદેવી તરીકે સ્થાપી. તેના એ જમણા હાથમાં માતુલિંગ અને પાશ છે. ડામા એ હાથમાં ખાલક અને પુત્ર છે. એક માલકને ખાળામાં બેસાડેલ છે.
નવું પ્રકાશન
તેની આરાધના કરવાથી માણસને અંબાદેવી પાસેથી વરદાનની પ્રાપ્તિ થાય. शुक्लासु पञ्चमीष्वेव पञ्चमासेषु वै तपः । મારિના ાર્ય-મન્યાપૂનનપૂર્વમ્ ॥ ॥
આ તપ ખાસ શ્રાવકને કરવાના (આગઢ તપ) છે, તેમાં પાંચ માસની શુકલપ ́ચમીએ એકાસણાદિક તપ કરવા. એકાસણુથી એન્ડ્રુ નહિ”, ઉપવાસ કરે તો સર્વોત્તમ છે. અને તે દિવસે નેમિનાથ પ્રભુ તથા અખાદેવીનુ પૂજન કરવું. ઉજમણામાં ઉત્તમ ધાતુનાં એ ખાલકો તથા આમ્રની લુમ્બ સહિત અબિકાની મૂર્તિ કરાવવી. પછી સ્થાપન કરી સેવાપૂજા તેમ જ મુનિએને નવાં વસ્ત્ર અન્ન વગેરે આપી પ્રતિ
લાભવા.
‘શ્રી અંવિાવેઐ નમઃ ' એ પદની વીશ નવકારવાલી ગણવી.
સાધનાની પગદંડીએ
પેાસ્ટેજ સહિત એક નકલના ૧૧ આના
અડધી કિમત
૧ સામચક્રુ ડી. શાહ, પાલીતાણા [ સૌરાષ્ટ્ર ] ૨ જવતલાલ ગીરધરલાલ, ડાશીવાડાની પાળ–અમદાવાદ. ૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, કીકાસ્ટ્રીટ; મુ`બઈ-ર
૪ હીરજી કારશીની કુ. નળબજાર-પેાલીસ ચાકી સામે, મુંબઇ-૪ .........જી. "m
.. ""
Page #49
--------------------------------------------------------------------------
________________
એ ક
મ ન ની ચ
પ ત્ર
સુશ્રાવક.•••••••
૧ રતલામ શહેરથી પશ્ચિમમાં ત્રણ માઈલ,
અડદ. અલીરાજપુરથી ધર્મલાભ,
૨. પાવર, અહીના પ્રતિમાજી હિંદભરમાં તમારે તા. ૧૯–૧–૫૯ ને રાજગઢ લખેલ પત્ર વિહારમાં હેવાથી, મેડે મળે છે. પા
અજોડ છે, એમ કહી શકાય. વરની યાત્રા ખાસ કરવા લાયક છે. માલવ પ્રદે- ગોધરાથી રતલામ જતી ટ્રેઈનમાં વચ્ચે મેઘશમાં ઘણું દેરાસરે અને કેટલાક ખાસ તીર્થો નગર સ્ટેશન આવે, ત્યાંથી મેટર રસ્તે ૪૦ માઈલ છે. એમાંના કેટલાકનાં દશન ગઈ સાલ અને રાજગઢ, તેમાં પાંચ દેરાસર અને ધર્મશાળા આ સાલમાં થયાં છે, તેમાંના નામ કાંઈક ગુજરાતીની બનાવેલી છે, રાજગઢથી છ માઈલ જણાવું છું.
ભે પાવર અતિ રમણીય સ્થળ છે, અથવા ઇરથી
પશ્ચિમમાં ૩૮ માઈલ ધાર (પ્રાચીન નામ ધારા૧ મક્ષીમાં મક્ષી પાર્શ્વનાથ, ૨ દેવાસમાં
નગરી) ત્યાંથી ૨૮ માઈલ પશ્ચિમમાં રાજગઢ, શંખેશ્વર પાર્શ્વનાથ, ૩ ઉજજૈનમાં એવંતી : પાર્શ્વનાથ આદિ મંદિર; ૪ ઇદેરમાં આઠ શાંતિપૂર્વક મહિને બે મહિના રહેવા જેવું છે.
તો એ રસ્તે પણ ભેપાવર આવે. આ સ્થળમાં દહેરાં, પ રતલામમાં ૧૪ દહેરાં અને આજુ બાજુ ત્રણ તીર્થ, સાદીયા, કરમદી અને બીબ- ૩ લખમણી તીર્થ, અહીં અલી–રાજપુરથી ડોદ. ૬ જાવરામાં પાંચ દેરાસર, ૭ જાવરા પાસે પાંચ માઈલ. અલી–રાજપુર રીંગણદ તીથ, ૮ મંદારમાં આઠ દેરાસર, ૪૪ માઈલ મેટર રસ્તે છે, અહીંથી પાંચ ૯ મંદિર પાસે વહીપાર્શ્વનાથ તીથી, ૧૦ માઈલ લખમણી છે. આ સ્થળ બહુ રમણીય નીમચમાં ત્રણ દેરાસર, ૧૧ ભવદમાં ચાર દેરાસર, છે. સં. ૧૮૯ માં ૧૪ પ્રતિમાજી નીકળ્યાં છે. ૧૩ સેમલીયામાં શાંતિનાથ પ્રભુ, ૧૪ માંડવગઢમાં વિશાળ ૩૭ ઈંચના પદ્મપ્રભુજી, એકદમ સૌમ્ય શાંતિનાથ પ્રભુ, ૧૫ ધારમાં બે દેરાસર, ૧૬ મતિ ફરી ફરી નિરખવાનું મન થાય તેવા છે. અજમેરમાં અમીઝરા પાર્શ્વનાથ, ૧૭ ભપાવરમાં દેરાસરની આજુબાજુ આંબાના વિવિધ ઝાડોની શાંતિનાથ પ્રભુના ૧૨ પુટના ઉભા પ્રતિમાજી, ઘટા હોવાથી સ્થળ બહુ જ રળીયામણું જણાય ૧૮ રાજગઢમાં પાંચ દેરાસર, ૧૯ કુક્ષીમાં છ છે. ઉનાળામાં મડિને બે મહિના રહેવાથી દહેરાસર, ૨૦ તાલનપુરમાં બે દહેરાસર, ૨૧ પ્રભુભક્તિ સાથે ઘણે આનંદ આવે તેમ છે. નાનપુરમાં એક દેરૂં, ૨૨ લખમણી તીથ ૨૩
માલવા પ્રદેશમાં આ ત્રણ સ્થળો અતિઅલીરાજપુરમાં બે દહેરાસર, વગેરે ગામના જિનમંદિરની યાત્રામાં યાદ કર્યા છે.
આકર્ષક, હૃદયંગમ આત્માને આહુલાદ ઉપ
જાવનાર જણાય છે. એ સ્થળોની યાત્રામાં ભોપાલથી દાહોદ પૂર્વ પશ્ચિમ અને મથી વારંવાર જવાનું મન થાય તેવા છે. માલવા નીમચ ઉત્તર દક્ષિણ, આટલે પ્રદેશ માલવા દેશ પ્રદેશ બહુ જ ભાવિક છે, સાથે અજ્ઞાન છે. છે, એમાં લગભગ ચાર દેરાસર છે. એમાંના સાધુ-સાધ્વીઓને વિહાર, ગુજરાત પાસે હોવા કેટલાકનાં દર્શન કર્યા, તેમાંના કેટલાકનાં નામ છતાં પણ બહુ ઓછા છે. ગામે અને શહેરે ઉપર છે, આ સર્વેમાં ત્રણ તીથ બહુજ આલા- સારા, શ્રાવકે ભદ્રિક, સાધુ પ્રત્યે ઘણી લાગણી દક લાગ્યા છે.
વાળા છે, સાથે સાથે ૫ ની શક્તિના પ્રમા
Page #50
--------------------------------------------------------------------------
________________
|ઃ પરઃ મનનીય પત્ર : ણમાં ઉદારતાની ખામી ગણાય. મને પાંચ આત્માની ચિંતા અહોનિશ કરવી, પરમાત્માના વરસ માલવામાં રહેવા માટે, બહુ આગ્રહ છે. શાસનને ઉપકાર ક્ષણે ક્ષણે યાદ કરે; વીતરાગની હાલ તે પાલીતાણાની યાત્રાની ભાવના હોવાથી આજ્ઞા હૈયામાં ધારણ કરવી, આશ્રવ ત્યજીને પાલીતાણું જવાનું થાય છે. પરંતુ રતલામવાળા સંવરભાવમાં આવવા પુરુષાર્થ કર, આરંભ એવા વળગ્યા છે કે કદાચ, ગુજરાતમાંથી પાછું અને પરિગ્રહના કંદામાંથી બચવાની ભાવના રતલામ ચોમાસા માટે આવવું પડે.
હરઘડીયે રાખવી. ખાસ કરીને, ઈદેર–રતલામ, દેવાસ; રાજ
જગતના જીના જીવન તરફ બહુ જેવાને ગઢ, મહીદપુર, મંદસોર આટલા ક્ષેત્રો ચાતુ
$ બદલે પિતાના જીવન પ્રત્યે અધિક દષ્ટિપાત મસને લાયક છે. ગુજરાતથી બહુ છેટું નથી.
- કર. આત્મા અને શરીર સાથેન, કુટુંબ સાથે, રતલામથી અમદાવાદ ૧૮૦ માઈલ છે.
ધન સાથે સંબંધ કે છે, એની વિચારણા હાલમાં વિહારની ભાવના, આ પ્રમાણે છે. કરતા રહેવું. પંચમહાવ્રતધારી થવાની મને વૃત્તિ
ક્ષણ ક્ષણ ચાલુ રાખવી. સંસારનો રસ ઘટે. અહીંથી મહા શુ, ૧ રવિવારે વિહાર કરી, અને મોક્ષનો પ્રેમ વધે એવા પુરુષાર્થમાં મહા શુ. ૩-૪ છોટા ઉદેપુર, મહા શુ. મગ્ન રહેવું. ૯-૧૦ ડભોઈ, મહા શુ. ૧૩-૧૪ વડોદરા, મહા વ. ૫-૬-૭ ખંભાત, મહા વ. ૧૩-૧૪ ધોલેરા, આવા ઉત્તમ પ્રયત્ન વડે, જીવ પિતાનું ફાગણ શુ. ૪-૫ વળા અને ફાગણ શુ. ૮ લગ- કલ્યાણ કરી શકે છે. પરમતારક પરમાત્માના ભગ પાલીતાણુ પહોંચવા ધારણા છે. ત્યાં શાસનની છાયાને અધિકાધિક લાભ લઈને ઉજવતેરશની યાત્રા અને ફાગણ ચોમાસી કર્યા બાદ લતા કેળવે, એજ શુભ આશીર્વાદ. બને તે ખરૂં.
૨૦૧૫ના પોષ વ. ૧૧ ભમવાર તા.૩-૨-૫૯ બાકી કાળ વિષમ છે. ધર્મક્રિયાની રુચિવાળા બહુ થોડા, ધર્મક્રિયા કરનારામાં પણ સમજપૂર્વક આમાથી પણે વસનારા બહુ થાડા, સાધુ જીવનમાં પણ અપ્રમત્તભાવ, સરળતા, ન્યાયદષ્ટિ, સંયમની તીવ્ર અભિલાષા, આગમના અભ્યાસની તાલાવેલી અને શાસનની સાચી હિતચિંતાવાળા થડા . આવા સંગે વચ્ચે આપણે આરાધના કરવાની છે. માર્ગ આ જ છે એમાં સંશય નથી, પણ
પત્ર વ્યવહાર કે મનીઓર્ડર બહુજ સાચવીને ચાલવા જેવું છે. ધમક્રિયા છે કરતી વખતે રેપર ઉપર લખાતો ? અને તત્વજ્ઞાન બંનેને પચાવતા રહી, એમાં છે
ગ્રાહક નંબર અવશ્ય લખવા ઉત્કર્ષ કરવા માટે જીવન અર્પણ કરી યેય રાખનાર આત્મા આ કાળમાં સાચી છત ૬ મહેરબાની કરવી. પામ્યા એમ ગણાશે.
વિષયેના વેગથી બચવું, કષાયને જીતવા, વિરાગ્યની વૃદ્ધિ કરવી, તત્વજ્ઞાનની રુચિ વધારવી, is chesuesuesuesunescueuse
و میوعیین
ડક
કછ ક
Page #51
--------------------------------------------------------------------------
________________
નવ
ર સેા ની આ મ શ્રે યા થૈવિ ચા ર ણા
ડો. વલ્લભદાસ નેણસીભાઇ—મારખી
અધ્યાત્મયાગી શ્રી આન ઘનજી મહારાજ ખાવીશમા શ્રી નેમનાથ પ્રભુના સ્તવનની ૧૬ મી કડીમાં વર્ણવે છે કે:
ત્રિવિધ-ચેગ ધરી આ ૨,
નેમ-નાથ ભરતાર,
ધારણાષણ તારા રે,
મન
નવ–રસ સુગતા હાર. મન
ભાવા મહાન સતી રાજીમતી કહે છે કે મે' આપને નેમિનાથ પ્રભુને મન-વચનકાયા એમ ત્રણેય ચેાગથી ભરતાર તરીકે સ્વીકાર્યા છે. મને આશ્રય આપવા, મારી નિભાવ કરી મારૂ` પેાષણ કરવું અને મારી ઠેઠ સુધી નિસ્તાર કરવા એ બધુ આપનું જ કાય છે. શૃંગાર આદિ નવે રસાનુ· મારામાં ધારણ કરવામાં, પેાષણ કરવામાં અને તેમને પાર પહોંચી જવામાં પણ આપના જ આશરે છે. જે એક વખત મારા શૃંગાર આદિ રસના પાષક હતા તે હવે શાંત રસના પાષક અને અને માતીના હારની માફક સદા ધ્યેય તરીકે મારા દિલમાં વસે.
શૃંગાર, હાસ્ય, કરૂણુ, ખીભત્સ, વીર, રૌદ્ર ભયાનક, અદ્ભુત અને શાંત રસ. આ નવે રસાને શક્તિ અનુસાર જીવનમાં ઉતારવા. તેની વિચારણા કરવાનું આવશ્યક જણાય છે.
શરીરની ટાપટીપ આદિમાં અજ્ઞાનતાથી શ્રૃંગાદિ નવ રસેા જીવ કેળવે છે. તે ટાળી આત્માની સાચી શાલા કઈ છે તે વિચારવું. આહારાદિ સંજ્ઞાની જેટલે અંશે પરાધીનતા, વિહ્વળતા, ગૃહાદિ તેટલે અંશે દુઃખરૂપ છે એમ સહા પૂર્વક “નવ રસા” આત્મશ્રેયાર્થે વિચારવા.
(૧) શૃંગાર રસથી એ વિચારવું કે જે ક્રિયા વગેરે હું કરૂ' છું તે આજ્ઞા, વિધિ, હેતુ, લક્ષ, મુદ્રા વગેરે સાચવવાપૂર્વક ઉપયાગથી કરૂ છું તે મારી શાભા છે. જયણાથી પગલું ભરવું વગેરે ઉપયાગ તે શૃંગાર. નમ્રુત્યુણ વગેરેમાં જે અનેક આત્માના ગુણા છે તેજ આત્માના આભૂષણા છે તે લક્ષ.
(ર) હાસ્યરસ— જે તીર્થંકરાદિ ઉત્તમ જીવાના પ્રત્યે અનુમેદના, નમૈાસ્તુ વમાનાય વગેરે ખેલતાં જે ઉત્સાહ-આનંદ તથા પેાતાનામાં જે આજ્ઞાપાલન—જીવન હોય અગર કરવાના અવસર પ્રાપ્ત થયા છે તે વિચારી જે હે દેવવંદનાદિમાં આવે છે તે.
(૩) કરૂણા રસ— અનંત જીવા પર યા. તથા પેાતાના આત્માની કરૂણા. (કલ્યાણુ થાય તે માટે હિત ચિંતા તે) આયરિય ઉવઝ્ઝાએ, ખામેમિ સવજીવે વગેરે આલતાં વૈરભાવ છેડી પેાતાનુ તથા સર્વ જીવાનુ` કલ્યાણ ચિંતવવું તે.
(૪) બીભત્સ રસ—(સુગામણું) અનંત જીવાને કિલામિઆ વગેરેથી દુઃખ ત્રાસ પમાડયા હાય તથા પાતે જે જન્મ-મરણ–રોગ-શાકાદ્વિથી અનત દુઃખા ભાગછ્યાં જે વિચારી તે તરફ્ અણુગમ, અને ફરી ન ભાગવવા પડે તે માટે સાવધાની રાખવી તે.
(૫) વીર રસ— તે-દુઃખાથી છુટવા ધમાં પરાક્રમ ફ઼ારવવું તે. વ ંદિત્તુ વગેરે ખેલતાં વીરાસનાદિમાં ઉત્તમ જીવેાના ચરિત્ર વિચારી પે।તે આગળ વધવું તે.
(૬) રૌદ્ર રસ—(ક્રુરતા)–અભ્યંતર શત્રુએ કષાયા અને રાગ-દ્વેષ આદિએ જે આપણું ખરાબ ક" છે તે યાદ કરી જમળથી હટાવવા
Page #52
--------------------------------------------------------------------------
________________
: ૫૪ : નવ સ્સાની વિચારણા :
નિદામિ–ગરિહામિ વગે૨ે ખેલતાં કમ છૂટે સ્વભાવમાં સ્થિરતારૂપ આ શાંત રસ એજ પરમ તે લક્ષ.
કલ્યાણ (સુખરૂપ) છે, કાઉસ્સગ્ગાદિમાં જે સુખ છે તેની પાસે જગતનું સુખ બિંદુ સમાન જ ભાસે છે.
(૭) ભયાનક રસ—નરકાદિ દુઃખા ઉત્પન્ન થાય તેવા જે અઢાર પાપસ્થાનક, અતિચારો વગેરે પાપા કર્યાં હોય તેનું ફળ વિચારી ભવભ્રમણથી જે ત્રાસ અનુભવો તે ભય રસ-પ્રતિક્રમણ વગેરે ખેલતાં તે તે ભૂલે વિચારી ફળ ન આવે તે પહેલાં પ્રાયશ્રિતાદિ લેવું તે.
(૮) અદ્ભુત રસ—અહિં’તાદિ મહાન આત્માઓએ જે ગુણા કેળવ્યા તે કેવા ઉત્તમ છે. જિનશાસનમાં એક પણ ભાવ નમસ્કાર તારનાર છે વગેરે અદ્ભુતતા વિચારી તે તેવું અદ્ભુત કાર્ય કરવા તૈયાર થવું તે.
(૯) શાંત રસ—ઉપરના રસામાં પરાવલખનરૂપ શુભ અથવા અભ્યાસ પાડવારૂપ શુદ્ધ ભાવ પણ છે, પરંતુ વિકલ્પ રહિત તદ્દન આત્મ
શ્રી અરૂણુાબ્વેન રતિલાલ હીરાલાલ
( ઉં. વ. ૨૦)
વતન : રાધનપુર હાલ મુંબઇ
પ્રતિકમણના સૂત્રોની રચના ગણધરાદિ પૂજ્ય પુરુષાએ કરેલ છે. તેમાં અનંત સાર છે એમ વિચારી પ્રવત`વુ જોઇએ. દ્વેષ લાગવાના છમને સંભવ છે, માટે છ આવશ્યક (પ્રતિક્રમણુ)ની પરમાવશ્યકતા છે, ને દોષ લાગ્યા છતાં પ્રતિક્રમણ ન કરવાથી આરાધક ન થવાય, ને આરાધના શિવાય માક્ષપ્રાપ્તિ કદી પણ
ન થાય.
એમાં આ નવે રસેાની વિચારણા ઉપર મુજબ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાકરવાથી ધાર્મિક અનુષ્ઠાનાની સાથે તેના સુંદર સમન્વય કરી શકાશે.
સહુ કોઈ નવમા શાંતરસને જીવનમાં ઉતારવા પ્રયાસ કરી, એજ માઁગલ કામના.
-: પરિચય :
મુ*ખઇની શ્રી વર્ધમાન જૈન-પાઠશાળામાં બાર વર્ષ સુધી ૫. શ્રી ભુરાલાલ ભુખણદાસ તથા અન્ય શિક્ષક પાસે શિક્ષણ સંધના અભ્યાસક્રમ મુજબ ૧૧ ધારણ સુધીના તેમજ તે ઉપરાંત પંચસંગ્રહ અને તર્કસંગ્રહ વગેરે વિષયાના ધાર્મિક અભ્યાસ કર્યા છે. અને શ્રેષ્ઠ નખરે ઉત્તીણું થઇને સારી રકમના ઇનામેા પ્રાપ્ત કર્યા છે.
માત્ર ચૌદ વર્ષની ઉંમરે ચતુર્થાં બ્રહ્મચ વ્રતને સ્વીકાર કર્યો છે. તેમજ દીક્ષા લેવા અંગે છેલા બે વર્ષથી દૂધ અને દહીં એ બે વિગઇના ત્યાગ કર્યો છે. નાની વયમાં અઠ્ઠાઈ, ક્ષીરસમુદ્રના તપ તથા વર્ધમાનતપની ૨૪ એની પૂર્ણ કરી છે. શ્રી વર્ધમાન જૈન પાઠશાળા તરફથી અભિનંદન આપવાનેા સમારભ શેઠ બેચરદાસ હરિચંદ ઝવેરીના પ્રમુખસ્થાને ચાયા હતા. મહા વદ ૧૧ ના દિને કટારીયા મુકામે તેમણે પ્રત્રયા અંગીકાર કરી છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
છે
liા
ઉમદા દૃષ્ટાંત
વિદ્યાસાગર તેની દુકાને ગયા. આવા મહાન ૧૮૬૫ની વાત છે, તે સમયે બે આનામાં પુરુષને એક સાધારણ માણસની દુકાને બેઠેલા આખું ભેજન મળી શકતું હતું.
જે રાહદારીઓ નવાઈ પામ્યા. તે માણસે હાથ શેઠ સાબ એક પૈસો આપ !” એક
ક, જેડી વિદ્યાસાગરને કહેવા માંડયું : “આપને
યાદ હશે કે આજથી દશ વર્ષ પહેલાં એક છોકરાએ દર્દભર્યા અવાજથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર *
ભીખારી છોકરે આપની પાસે પૈસે માંગવા પાસે આવી આજીજી કરી. “હું એકના બદલે
આવેલે અને આપે તેને એક રૂપિયે આપે બે પૈસા આપું તે તું શું કરે?” વિદ્યાસાગરે
હતે. તે ભીખારી કરે તે હું પતે. તમે પ્રશ્ન કર્યો.
આપેલા રૂપિયામાંથી આઠ આના મેં અને મારી હું એક પૈસાના મમરા લઉં અને બીજે
માએ જમવા પેટે ખચી નાખ્યા અને આઠ પૈસે મારી માને આપું.'
આનાની પરચુરણ વસ્તુઓ ખરીદી વેચવા નીકળે. એ પૌસાને બદલે તને બે આના આપું તે? એમ કરતાં આઠ આનામાંથી બીજા આઠ આના
તે એક આનામાં દાળભાત ખાઉં અને કમાયે. ધીમે ધીમે રૂ. ૫૦-૧૦૦ કમાયો, નાની એક આને મારી માને આપું.'
દુકાન ભાડે રાખી, થેડે માલ રોકડેથી અને છેડે “હું તને ચાર આના આપું તે?” ઉધાર મળવા લાગ્યું અને આજે આ દુકાન
; જેમાં આપનાં પગલાં થયાં છે તે ભાડે રાખી મહાશય, શા માટે મશ્કરી કરે છે
મારી પાસે લગભગ દશ હજાર રૂપિયા થઈ આપવું ન હોય ને....”
શક્યા. મારી સ્થિતિને બધે યશ આપના ફાળે નહિ ભાઈ! હું તારી મજાક નથી કરતે.
જાય છે.” તને ખાલી હાથે નહિ જવા દઉં. હું તને ચાર
આ સાંભળી બેઉની આંખે પ્રેમભીની બની. આના આપું તે તું શું કરે ?”
કયાં નિસ્વાર્થભાવે, પ્રસિદ્ધિની લાલસા બે આનામાં હું પેટ ભરી જમું. છેલ્લા વિનાની આ મદદ-સેવા અને કયાં આઠ દશ દિવસથી પેટ ભરી જમ્યો નથી. અને આજની પ્રસિદ્ધિ અર્થે થતી સેવા? બાકીના બે આના મારી માને આપું તે પણ પિટ ભરીને જમે.
ચાંલ્લો લેવાને નથી. લે ભાઈ લઈ જા આ રૂપિયે.” ઈશ્વરચંદ્ર હમણાં હમણાં આય કુટુંબ અને ધાર્મિક એક રૂપિયે આપે. તે લઈ, ખુશ થતે આશિ- પણ ત્રિીમાં એ છે કે ચાટ્ય લેવાનો વદ આપતે તે ચાલતે થયે.
નથી? “અર્થાત તે રિવાજા બંધ કરવું જરૂરી આ વાતને દશ વર્ષ વીત્યાં. એક દિવસ છે, એમ આડકતરૂં સૂચન કરે છે. ભારતીય વિદ્યાસાગર રસ્તે પસાર થતા હતા ત્યારે એક લગ્નવ્યવસ્થા અને સંસ્કારને ન માનનારા માણસે આવી વિનંતિ કરતાં કહ્યું: “પ્રભુ, લેકે ભલે એમ લખે, પરંતુ તેમાં માનનાર આપ મારી ગરીબની દુકાન પાવન કરે, વધુ લેકેથી એ કેમ લખાય? તેમ લખનાર એ નહિ તે પાંચ મીનીટ તે આપનાં પગલાં કરે.” ભૂલી જાય છે કે, ચાંલ્લે બંધ થાય છે, પરંતુ
Page #54
--------------------------------------------------------------------------
________________
પ૬ : જ્ઞાનગોચરી : તેને સ્થાને પ્રેઝન્ટને રિવાજ દાખલ થઈ જાય એટલે ધર્મ અને સંસ્કૃતિને માનનારાઓએ છે. સ્વહસ્તે જ ભારતીય પ્રણાલિકા તેડીએ ચાંલ્લાને રિવાજ બંધ ન કરતાં ચાલુ રાખવે છીએ, અને વિદેશીય પ્રણાલિકા દાખલ કરીએ જોઈએ-આગ્રહપૂર્વક ચાલુ રાખવું જોઈએ. છીએ.
એ જ પ્રમાણે ચાલે ધાર્મિક યજ્ઞોપવિત, કેટલાક અજ્ઞાન લોકેએ એવું ગપ ચલાવ્યું તપ-જપ, ઉપધાન, ઉદ્યાપન, અઠ્ઠાઈ વગેરે ધાર્મિક છે કે પ્રથમના લેકે ગરીબ હશે તેથી ચાંલ્લાને ક્રિયાના સત્કારનું વ્યાવહારિક પ્રતીક છે. અને તે રિવાજ રાખ્યો હશે. આથી હાલમાં શ્રીમંતે જ ધરણે જન્મ લગ્ન વગેરે પ્રસંગે પણ તે પિતાની શ્રીમંતાઈ દર્શાવવા “ચાલે લેવાને સંસ્કારના સન્માનનું સૂચક ચાંદલે છે. નથી.” એવું ખાસ લખે છે. અને સામાન્ય સ્થિતિના લેકે “પોતે ગરીબ છે એવું ન
( [ હિત-ગમત–પશ્ચ—સત્યમ] દેખાય તે માટે તેઓ પણ ચાંલ્લો લેવાને અવિવેક આપત્તિનું મૂળ છે. નથી, એમ લખી શ્રીમંતેનું અનુકરણ કરવા विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः । લાગ્યા છે. વાસ્તવિક રીતે ચાંલ્લો લેવાદેવા પાછળ
ત્યારે આ વિવેક છે શું? એમાંથી સહેજ જુદે જ હેતુ છે. લગ્ન દ્વારા એક પુરુષ અમુક
પણ ખસ્યા, તે શતમુખ વિનિપાત! એને સ્ત્રીમાં જ સંતોષ માનવાની, અને સ્ત્રી અમુક
સહેજ પણ કોરાણે મૂકીને ચાલ્યા કે તરત જ પુરુષમાં જ સંતોષ માનવાની પ્રતિજ્ઞા કરે છે. આપત્તિનું ઊંડું મૂળ સરજાઈ ચૂકયું! અને એ રીતે ઉભય મુક્ત-વ્યભિચારને સંયમ વિવેક એ સાચા-ખોટાની પરખ છે; અને એ કરે છે. તેથી તે સંસ્કારને ઉત્સવ કરવા, તેને પરખને અજવાળે જીવનની કળા છે. આ કંચન પ્રતિષ્ઠા આપવા, સગાસંબંધીઓ વગેરેનું આગ- છે અને આ કથીર છે એટલું જાણવું જ માત્ર મન થાય છે. આવનારાઓ ચાંલ્લે આપવાના
| બસ નથી; પણ કંચનને સંઘરતાં અને કથીરથી પ્રતીક દ્વારા તે સંસ્કારનું સન્માન કરે છે. છેટા રહેતાં પણ આવડવું જોઈએ. આ કામનું લગ્નસંસ્કાર, જે માગનુસાર અને પ્રાથમિક છે, અને આ નકામુ છે, આ કાયમી મહત્વનું સંયમનું પ્રતીક છે, તે ગુણને સત્કાર માટે છે અને આ ક્ષણિક મજશેખનું છે, એવી ચાંલ્લે લેવા-દેવાનો છે.
સમજ જે બુદ્ધિના પ્રકાશ અંતરમાં પ્રગટ થાય ચાંલ્લે કેટલે આપો તેને નિયમ નથી. અને જે બુદ્ધિના પ્રકાશે એ સમજને જીવનમાં પરંતુ વધુ પડતું ન અપાઈ જાય તેમજ તોછડાઈ ઉતારવાની શક્તિ સાંપડે-એ બુદ્ધિનું બીજું લાગે તેટલું ઓછું ન અપાઈ જાય તેટલી મર્યાદા નામ વિવેક. હોય છે. શક્તિ ન હોય તે છેવટે એક શ્રીફળ જગતનાં ઘણુંખરાં દુઃખ-અરે બધાંજ દુખે કે એક સોપારી આપે. ગામડામાં લગ્ન પૂર્વે “સાર” અને “અસાર વચ્ચે આપણે વિવેક નથી કરી પુલેકું ફરે છે, જેમાં ગામના દરેક પ્રતિષ્ઠિત શકતાં તેમાંથી જ જન્મે છે. ઘરને આંગણે ગંગાનાં અને સંબંધીએ શેરીવાર પસલી (પ્રસનાંજલિ અમતનીર ઊછળતાં હોય છતાં જીવનભર આપશે શેરીવાર ફલને બેબ) ભરાવે છે. તેમાં મૃગજળ પાછળ ભમ્યા કરીએ, શાશ્વત શાન્તિને રૂપિયા, આઠ આના કે છેવટે બે આના પણ જ મેંઘામૂલો મણિ આપણું ઘરને એક ખૂણે હોય છે. એ દ્વારા લગ્ન સંસ્કારને સત્કાર કર- પડ હેય, છતાં ક્ષણિક એશઆરામના રંગબેવામાં આવે છે.
રંગી કાચેને હાથ કરવા માટે આપણે જીવનભર
Page #55
--------------------------------------------------------------------------
________________
* કલ્યાણ માર્ચ–એપ્રીલ ૧૯૫૯ : ૭ : તરફડિયાં માર્યા જ કરીએ ! આથી વધુ મટે મેટા મળ તરીકે ઓળખવવામાં આવ્યું છે. “પદ્મ અવિવેક બીજે કયે હોઈ શકે? અને આ
જેત પેટા અવિવેક અહેરાત આચરનારા એવા આપણે
જાપાનની વાત છે. એક નિર્ધન વદ્યાથી જીવનભર આપત્તિઓમાં જ અટવાઈ રહીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ખાએશ રાખતે એમાં આશ્ચય પણ શું?
હિતે. વિદ્યાર્થી મહેનતુ હતે. હોશિયાર એટલે વિવેક શબ્દ આપણે અંતરની નેધ હતા. પરંતુ વિદ્યાધ્યયન માટે પોથીમાં પહેલા પૂજાના પાના ઉપર અમૃતના ધન ન હતું. તે જાપાનના એક શ્રીમંત અક્ષરેએ આલેખી રાખવું જોઈએ. જીવનના
સજ્જન પાસે ગયો. તેમને તેણે પોતાની વાત પ્રત્યેક કાર્યમાં આ “વિવેક”ની દોરવણી લેવાને
જણાવી અને મુશ્કેલી કહી. આ દયાળુ સઘૂનિયમ રાખીએ, તે પસ્તાવાને સમય ન જ હ
હસ્થ તેને ૫૦૦ ચેન (જાપાની સિક્કા) આપ્યા
અને કહ્યું, “તારે અભ્યાસ પૂરો કરી આવે. જગતના બીજા બધા ગુરુઓ ખોટા નીકળી
જાપાની વિદ્યાર્થીએ પિતાને અભ્યાસ પૂર્ણ શકે છે, પણ અંતરનો અવાજ સાથે
કર્યો. અભ્યાસ પૂર્ણ થતાં જ મહેનત કરવા ને ઊંધે રસ્તે દેરે છે–એ બતાવવા માટે અખાએ “તું તારો ગુરુ થઈને બેસ!” એમ
લાગ્યા અને ૫૦૦ યેન કમાયે. આ ૫૦૦ યેન જે કહ્યું છે તેનો અર્થ પણ એ જ છે કે “વિવે.
એકઠા થયા કે તરત જ તે લઈને તે યુવાન કને ગુરુને સ્થાને બેસાડ.”
પેલા ઉદાર શ્રીમંત પાસે દોડી ગયા અને કહ્યું, આ વિવેકમાં શું નથી આવી જતું? કયા
મુરબ્બી! તમારી મદદના પરિણામે મારે સાત્વિક ગુણને એનામાં સમાવેશ નથી થતું? અભ્યાસ પૂર્ણ બજે. તમારો ઉપકાર હું વિવેકમાં, સામે આવેલી વસ્તુઓને, તદ્દન બિન
1. કદાપિ ભૂલીશ નહિ. હું આજે તમારા પ૦૦ ગત રીતે, કઈ પણ જાતના ઉકેરાટ કે આવેશ
ચેન પરત કરવા આવ્યો છું.” એમ કહેતાં તે વગર, તપાસવાની ધીરજ છે; આકર્ષક છતાં
તેણે સિક્કાવાળો હાથ લંબાવ્યું અને કહ્યું, અહિતકરને તજવાની ત્યાગવૃત્તિ છે; અનાકર્ષક
મુરબ્બી, સ્વીકારી લે. દેખાતા માંગલ્યને ઓળખવા જેટલી અંતર્મુખતા
પરંતુ પેલા સદ્દગૃહસ્થ તે પાછા ન લીધા. છે; અને એવા માંગલ્યની સાધના કરવા જેટલી
તેમણે કહ્યું, “મેં આ ધન અજ્ઞાનરૂપી અંધકાર શ્રદ્ધા છે; સન્માગે જતાં નિઃસંશય આવનારાં દૂર કરવા માટે તને આપ્યું હતું. હવે તારી વિધ્રો અને સંકટને બરદાસ્ત કરવાની તિતિક્ષા
જરૂરિયાત પૂરી થઈ ગઈ છે તે તું બીજા જરૂછેઅને સૌથી વધુ તે, “હું ગમે તેવા ખાધમાં
| રિયાતવાળા જાપાની વિદ્યાથીને તે આપજે.
પિલા વિદ્યાથીએ તે યેન બીજા જરૂરિયાતવાળ મેટું ઘાલનાર પશુ નથી, પણ જે મારી સામે
વિદ્યાર્થીને આપ્યા. આવે, તે મારા માટે ખાદ્ય છે કે અખાદ્ય, એ જ કહેવાય છે કે આજે પણ આ પાંચસે યેન વિચાર કરી, તે પછી જ એ ખાધને જોઈતા જાપાનમાં સુરક્ષિત છે. તેની પ્રમાણમાં અને મેગ્ય સમયે મેંમાં મૂકનાર જાપાની વિદ્યાથીઓ આજ સુધી ભણી ચૂક્યા મનુષ્ય છું” એવું આત્મભાન છે.
છે. આમ જાપાનમાં અજ્ઞાનના અંધકારને હઠા ખરેખર ધીરજ, ત્યાગવૃત્તિ, અંતમુખતા, વવા માટે આ રીતે આ જાતની સુંદર પરંપરા શ્રદ્ધા, તિતિક્ષા, આત્મભાન.....આદિ અનેક
ચાલી રહી છે. શું આપણા દેશમાં પણ અજ્ઞા. સાત્વિક સંપત્તિઓના સર્જક જે વિવેક એ
નના અંધકારને હઠાવવા આવી જ રીતે એકતની જીવનનું સૌથી મોટું ધન છે........
અમર દીતિઓ પ્રજવલિત બનશે? અને માટે જ આવવકન આપત્તિના સાચા [અખંડ આનંદ] રમેશભાઈ કે. પટેલ
Page #56
--------------------------------------------------------------------------
________________
* ફલ અને ફોરમ + પૂ પન્યાસજી શ્રી પ્રવીણવિજ્યજી ગણિવર
S
હુકમ કરવાને હક કેને છે? ભૂખ ગણાય છે, તેમ આખું જીવન અધમમાં
Obedience alone gives the right જ પસાર કરી થેડેઘણે ધર્મ કરનાર માનવી to command.
સુખની આશા રાખે છે તે પણ મુખ જ જે માણસો પિતાના વડીલેની આજ્ઞાને ગણાય છે. આધીન રહે છે. તેમને જ બીજા ઉપર આજ્ઞાહુકમ કરવાને હક છે.
યુગપ્રધાનનાં લક્ષણે
एषांच वस्त्रो न पतन्ति युकाः માનવીઓને માટે શિક્ષક
રેશમ, ર રાકૃત્તિ Pains the great-teacher of the area alfa reteaufat: mankind beneath it souls develope.
__युगप्रधाना मुनयो वदन्ति ॥ મુશાબત-આપત્તિ એ મનુષ્યજાતિને મોટે શિક્ષક છે કે જેના હાથ નીચે આત્માઓ
જેમના કપડામાં જુ પડતી નથી. જ્યાં જ્યાં
તેઓ વિચરે ત્યાં ત્યાં દેશભંગ કે રાષ્ટ્રની ચિન્તા વિકાશને પામે છે, માટે આપત્તિમાં સજજનેએ
ઉતપન્ન થતી નથી, જેમના પાદપ્રક્ષાલનના કદી ગભરાવાની જરૂર નથી.
પાણીથી રાગની શાન્તિ થાય છે. તેમને ચગ
પ્રધાન કહેવામાં આવે છે. ' પ્રકૃતિને (સ્વભાવ) પ્રભાવ ઢોવા છાંગ મારા તની, તો સિફ્રાસન (1; પરલોકમાં પણ ભાથાની જરૂર છે. एक प्रकृति न. तजी, तेणे भयो अकाज. प्रहरद्वयमार्गेऽपि, नराः कुर्वन्ति शम्बलम् ।
લેકલજજા, માયા, સિંહાસન, વૈભવવિલાસ નિત જત્રાર્થે, ઘર્ષશોદિવાળી ! બધુએ છેડયું પણું એક પ્રકૃતિ ન છુટવાથી કાજ સરતું નથી. કાય સુધારવું હોય તો
| માત્ર બે પ્રહર જેટલા માર્ગના પ્રયાણુમાં પિતાની માનીતી બેટી પ્રકૃતિ (nature) ને
(મુસાફરીમાં) મનુષ્ય સાથે ભાથું લઈ લે છે. પણ છોડવી જોઈએ.
પરન્તુ ક્રોડો વર્ષના પ્રયાણવાલા પાક માટે કાંઈ જ ભાથુ બાંધતા નથી. માટે પરફેકમાં
સાથે આવે એવું ધમનું ભાથું બાંધી લેવાની જમ્પ-ઉધારના પાસા તપાસ પછી
જરૂર છે. સુખની આશા રાખો M & રોલ વાની સાચી રીચા કાન, યાચક કરતાં યાચનાને ભંગ કરનાર પર ચઢ છે રેવતે જ પ્રવે વિમાન.
વધુ હલકો છે એરણની ચોરી કરી અને સેયનું દાન વવસ્થાપવનં, માં નો ગg ૪ પુત્ત, આપી વિમાન આવવાની રાહ જોનારો જેમ મા ૩ વિ પરિઝાપુ, પત્થામો ને !
Page #57
--------------------------------------------------------------------------
________________
ખીજા પાસે પ્રાથના-ચાચના કરનારા પુત્રને હે માતા ! તું જન્મ ન આપીશ. પરન્તુ જે ચાચકની પ્રાથનાના છતી શક્તિએ લગ કરે કરે છે એવા પુત્રને તે હે માતા ! તુ ઉત્તરમાં પણ ધારણ કરીશ નહિ.
સિંહ કાણુ અને કુતરા કાણુ ? उपेक्ष्य लोष्टक्षेप्तारं लोष्टं दशति मंडल: सिंहस्तु शरमप्रेक्ष्य शरक्षेप्तारमीक्षते ||
કુતરા લાકડી—અગર પત્થર મારનારની ઉપેક્ષા કરી પત્થરને ખચકુ ભરે છે. જ્યારે સિહુ માણુની ઉપેક્ષા કરી ખાણુ મારનારાને દેખે છે. એ જ મુજબ દુઃખ આપવામાં નિમિત્ત મનનારને જે ગુન્હેગાર ગણે છે તે કુતરા જેવા ગણાય છે. જ્યારે નિમિત્તને જતુ કરી પેાતાના કને જ ગુન્હેગાર ગણનારા સિંહ જેવા
ગણાય છે.
માટે કુતરા જેવા ન ખનતા સિ'હુ જેવા બનવાની જરૂર છે.
ગુણપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रियन्ते न घंटाभिः गावः क्षीरविवर्जिताः ॥
પ્રત્યેક માનવીએ ગુણેની પ્રાપ્તિ માટે યત્ન કરવાની જરૂર છે. ખાટા આડબરનુ જરાપણુ પ્રત્યેાજન નથી. કારણ કે દૂધને નહિ આપનારી ગાચ કાંઇ ગળામાં ઘંટ બાંધવાથી વેચાવાની નથી. એજ મુજબ આડંબરી માણુસ પૂજાવાના નથી, પણ ગુણી માણુસ પૂજાય છે.
સમાન્ય
સિધ્ધાન્ત दुःखं पापात्, सुखं धर्मात् सर्वधर्मव्यवस्थितिः । न कर्तव्यमतः पापं कर्तव्यो धर्मसचय : ॥ પાપથી દુ:ખ થાય છે, અને ધમથી સુખ
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૯:
થાય છે. સર્વ ધર્મમાં આ માન્યતા એક સરખી છે. માટે પાપ ન કરતા પુણ્યને ધના સંગ્રહ કરવાની જરૂર છે.
* સમયની સફળતા શાથી
सामाइय-पोसह-संठियस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ
સામાયિક ને પૌષધમાં રહેલા આત્માના જે સમય જાય છે તેટલા જ સફળ ગણાય છે. બાકીના સમય સંસારના પરિભ્રમણને વધારનારા થાય છે.
નવ વાત ગુપ્ત રાખવી मन्त्रं मैथुनमौषधम् । યુત્તિ શૃછિદ્ર दानमानापमानं च नव कार्याणि गोपयेत् ॥
આયુષ્ય, ધન, ગૃહનું છિદ્ર, મંત્ર, મૈથુન, ઔષધ, દાન, માન અને અપમાન, કાચ ગુપ્ત રાખવા.
આ નથ
કીમત બુધ્ધિની છે
सप्तवितस्तिमितो देहो बुद्धितुल्या तु अर्ध्यता । તુલ્યે amavas मूल्यमंकानुसारतः ॥
શરીર સાત હાથનુ હાય છે, પણ પૂન્યતા બુદ્ધિ અનુસાર હોય છે. હુડીના કાગળો એક સરખા હોય છે, પણ તેનું મૂલ્ય તેમાં લખેલા આંક પ્રમાણે હોય છે.
પગ ખરડાય તે ધાવાય, પણ ખરડીને નહિ
धर्मार्थ यस्य वित्तेहा तस्यानीहा गरीबसी, प्रक्षालनाद्धि पंकस्य दरादस्पर्शनं वरम |
Page #58
--------------------------------------------------------------------------
________________
૧
:
~:5
જ્ઞા ન લ હરી
-શ્રી વજપાણિ
QUOOLTUMITIITTITTTTT
છે.
આ
૧. અત્યંતર તપ સુંદર મજાને છોડે છે. ૬. જગતને મૈત્રી, પ્રમાદ, કરુણુ, મધ્યસ્થ પણ તેની સંભાળ તે બાહ્ય–તપની કાંટાળ ભાવથી જ ભાવિત કરવાની સાધકને જરૂરીયાત વાડથી જ થઈ શકે.
છે. જેને જે રીતે ભાવના આપીએ એવી જાતનો ૨. માનવ! હજારે બુઝાયેલા દીપને જગવ- માનસિક સંબંધ એ પદાથ સાથે બધાય છે. વાની અભિલાષા વ્યથ કાં સેવે? તું જાતે જ એકજ વ્યકિતમાં દુમનપણની ભાવના આપઝળહળતે દીપ ન બની જાય? પછી બુઝાયેલા
નાર એ વ્યકિતને દુશ્મન તરીકે જુવે. અને દીપ તારા સાનિધ્યમાત્રથી પ્રગટી જશે.
બીજી વ્યક્તિ એ જ વ્યક્તિમાં મૈત્રીની ભાવના
આપે તે મિત્ર તરીકે જીવે. સારું ય જગત ૩. અનુભવને તાળે શાત-નિરૂપણથી
ઉક્ત ૪ ભાવથી ભાવિત કરવામાં આવે તે મેળવી શકાય.
જગત એ સ્વગી, નંદનવન બની જાય. ૪. તે ગુરુ કન્યાને પરણું જતા ગેર જેવા
૭. સ્વાત્માનું સંવેદન જ સજાતીય પરાત્મામાં છે, જે ભક્તના હૈયામાં દેવનેન સ્થાપતાં જાતની સ્થાપના કરાવે છે.
સંવેદન જગાવવા સમર્થ બને. બુદ્ધિને વૈભવ
તે પરની બુદ્ધિને જ દિલચસ્પી લગાવી શકે. પ. જેનું મન અસ્થિર અને અસ્વસ્થ છે, એ ત્યાં સંવેદનના તાર ઝણઝણી શક્તા નથી. બીજાને સ્થિર અને સ્વસ્થ શું કરવાનું હતું ! ૮, એક જમાને એ હતું કે જ્યાં ભેગસ્થિરતા જ્ઞાનાર્જનથી આવે અને સ્વસ્થતા એ માં ય ત્યાગ હતે આજે જમાને એ આવ્યા જ્ઞાનથી ઉત્પન્ન થતાં સંવેદનેમાંથી પ્રગટે.
_ છે કે ત્યાગમાં પણ ભેગ પેસી ગયો છે. ધમ કરવા માટે ધન કમાવાની ઈચ્છા ૯. જગતમાં પ્રેમથી (નિર્દોષ સ્નેહથી) કરતા તેની ઈચ્છા જ ન કરવી એ મોટી વાત અધિક કશું ય નથી, પણ એ પ્રેમમાં વિકાર છે. કાદવને ઘેરવા કરતાં તેને સ્પર્શ ન કરવો પેસે તે તેના જેવું અધમ પણ બીજું કઈ નથી. એજ વધુ હિતકર છે.
૧૦ દુશમનને વખોડી કાઢવો સહેલું છે, પણ
મિત્રને વખેડવા ઘણું હિંમત જોઈશે. સ્ટોવર્ધન પ્રવામિ, ચંદુ કથોરિમિઃ ૧૧ “તૂટતું હમેશ સાંધવું” એ આજના
પ્રત્યેક માનવનું ભીમ-વચન હોવું જોઈએ. વોપર: પુwથાય, પાપ, વીનમ્ . કેમકે જગત એવું વિચિત્ર છે કે જ્યાં મિત્રને - કોડે ગ્રન્થમાં જે કહ્યું છે તે હું અર્ધા દુશ્મન બની જતાં જરાય વાર લાગતી નથી. શ્લોકમાં કહું છું. કે પરોપકાર કરે એ પુણ્ય અને થોડી તડમાં તે મેટી ચીરાડે પડી જાય, માટે થાય છે અને બીજાને પીડા-દુખ આપવું ભયાનક આપત્તિનાં ગુંચળ વીંટળાઈ જાય. એ પાપના માટે થાય છે.
૧૨. જીવન છેવટે તે વર્તનને જ વિસ્તાર | છે. જીવવું એટલે વર્તવું અને એ વર્તનની
Page #59
--------------------------------------------------------------------------
________________
ઃ કલ્યાણું : માર્ચ–એપ્રીલ : ૧૫૯ : ૬ પાછળનું પ્રેરકબળ છે સમજણ. જેની જેવી સમ- રોગ લાગુ પડતું નથી, એ તે ગની પરમ જણ, તેનું તેવું વર્તન. આથી જ ભક્તિ પણ સાધનામાં સર્વ શ્રેયસ્કરી સમદષ્ટિને લાધે છે. વતનની એક મંગળમય અવસ્થા છે.
૨૧. ચેતન! તારી કેઈ સાધના વિના સારાય ૧૩ જાગતિક જન્ત! ચાલ, આપણે સહુની જગતને જગાડી દેવાની નિષ્ફળ મનોવૃત્તિ શાને સાથે મૈત્રી બાંધવાનું સદાવ્રત માંડીએ, અને સહુ ધરે? તારી સાધના એક બિંદુ સમાન છે. એ સાથે વરના વિસર્જનને મહોત્સવ શરૂ કરીએ. બિંદુમાં જ આખા ય જગતની સાધનાનો સિંધુ
૧૪. આજની દુનિયાને મૈત્રીભાવ ખૂબ જ સમાઈ નથી જતે? જરૂરી બને છે. કેમકે પ્રજ્ઞાએ પૃથ્વીને બહુજ ૨૨. મૌન સ્વયં મહાવ્યાખ્યાન છે. સંકુચિત કરી મૂકી છે. મૈત્રીને પ્રયોગ સૌ પ્રાણ ૨૩. દિલસાં પ્રકાશ છે, ત્યાં સુધી જ સાથે અજમાવતાં હૈયાને સંકેચ વિદાય લે છે. સામાના દિલમાં પ્રેમ છે. દિલમાં અંધકાર પ્રગટે અને વિકાસ આકાર લે છે. દુનિયાને સુધારવા તે જ ક્ષણે સામાના દિલમાં વહેમોની ભૂતાવળ જવાની જરૂર નથી. એનામાં કેઈ ખેડ-ખાંપણ જાગે છે. નથી. આપણે જ મેળ દુનિયા સાથે ખાતે નથી.
૨૪. માનવી બેસે છે ૩ રીતેઃ– જીભ વડે, માટે જાતને જ સુધારવાની જરૂર છે. મૈત્રીની
અક્કલ વડે અને જીગર વડે. કેળવણું આત્મ-સુધારણાને નકકર પ્રગ છે
૨૫. આપત્તિ એક અંધારા ખંડમાં પડેલી ૧૫. પ્રેમનું મહાકાવ્ય કરૂણ છે.
વસ્તુઓ જેવી છે. જે આપણે ખંડમાં પ્રવેશ૧૬. અપ્રસન્ન થવાના કરેડ નિમિત્તને લક વાની દરકાર ન કરીએ તે તે વસ્તુઓ ચિત્રકરી નાંખવાની આત્માની જે અખૂટ શક્તિ વિચિત્ર આકારની અથવા ડરામણી લાગ્યા કરશે તે જ ક્ષમા.
- કાં તે દી પ્રગટાવી તે અંધકાર દૂર કરે ૧૭. ઉદાસીન એટલે એરંડીયા બજારને જોઈએ અથવા અંધકારમાં પ્રવેશી આંખ ટેવાય રાજા નહિ. સદા સૂતકી મેં લઈને ફરનાર નહિ. નહિ ત્યાં સુધી ધેય ધરવું જોઈએ. ધીમે
સ્મશાની માનસ નહિ પણ તત્વનિષ્ઠ માનવતા. ધીમે આપત્તિઓ એના ખરા સ્વરૂપમાં દેખાય કેમકે તત્ત્વ જ પક્ષપાત રહિત હોય છે. છે અને તે સ્વરૂપમાં તે આપણે સંપત્તિ બની
૧૮. જનમવું એ આત્માનું એક ભયંકર જાય છે. અપમાન નથી?
૨૬. તમે સિંહની જેમ છલંગ મારી ૧૯જડ જગત સાથે વિકારી સંબંધ થ આગળ ભલે વધે પણ સિંહની જેમ પાછળ એનું નામ ઉપભેગ. અને એ જડ જગત સાથે જોવાનું ચૂકતા નહિ. જો તમે તમારા વહી અનાસક્તિ ભાવ એનું નામ ઉપગ. જગત ગયેલા જીવન–કાળની પળેપળની નોંધ લેશે મ્યુઝિયમ છે. એના પદાર્થો નિરીક્ષક બનીને નહિ તો તમે સિંહાવલોકન કરનારા નહિ. જેવાના જ છે. એને ઉપગ થઈ શકતે જ બનતાં સિંહ જેવા શૂર બનીને આગળ વધી નથી. પરમાત્મભાવ મેળવવા માટે. - જગતના શકશે નહિ. જતુને જડ જગત સાથે ઉપગને સંબંધ ર૭. માનવીની એક પ્રતિજ્ઞા તૂટે છે, ત્યારે સાધવો જરૂરી છે.
હજારે ભાવના, હજારે કામના અને કલપના ૨૦ માનવની ભેગ-ભૂખી નજરે નરક સજ્ય ભાંગીને ભુક્કો થઈ જાય છે. એક મહાબંધ. છે, સંહાર સર્યો છે. ભયંકર તાંડવે પણ ક્યાં છે. તૂટે તે કેટલા ગામ જળ બંબાકાર થઈ જાય? જેની દષ્ટિમાં ભંગ નથી એને કેઈ વિકારી
[ “સાધનાની પગદંડીઓમાંથી)
Page #60
--------------------------------------------------------------------------
________________
છે. જેન દર્શનનો કમેવાદ
સબંધનું સ્વરૂ૫. માસ્તર ખુબચંદ કેશવલાલ સિહી (રાજસ્થાન)
ܝܝܢܢܝܢܝܙܝܝܝܝܚܘܝܚܝܝܩܝܩܝ
જીવ અનાદિકાળથી કમના યેગે સંસારમાં પરિભ્રમણ કરે છે. એ કમનું સ્વરૂપ દરેકે જાણવું જરૂરી છે. કમબંધ ચાર ભેદે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. તેમાં પ્રકૃતિ અને સ્થિતિબંધનું સ્વરૂપ લેખકે “કલ્યાણ” ના અગાઉના અંકમાં રજૂ કર્યું છે. હવે રસબંધનું સ્વરૂપ સરળ ભાષામાં લેખકે રજૂ કરેલ છે. કમ સાહિત્યના અભ્યાસીઓને આ લેખમાળા અતિ ઉપગી છે.
અહીં રસ એટલે શું? તે સમજવું પહેલું મુખ્યત્વે તે ઉપર કહેલ શારીરિક ચિકિત્સાના જરૂરી છે.
ઉપયોગ માટેજ બજારમાં વેચાય છે. તેમ છતાં કમરૂપે પરિણામ પામેલ કામણવગણના એકજ સ્વભાવવાળી તે સુંઠમાં પિતાના સ્વભાયુગલમાં સ્વસ્વભાવનુસાર જીવને અનુગ્રહ વાનુસાર અસર કરવામાં વધુ પાવરવાળી સુંઠ (ગુડ એફેટ) કે ઉપઘાત (બેડ એફેકટ) કરવામાં વધુ કિંમતી ગણાય છે. અને માણસે વધુ કિંમત જૂનાધિક સામર્થ્ય (પાવર) તેને કમરસ કહેવાય આપીને તે પહેલી લે છે. તમામ સુંઠ સરખા છે. જગતમાં કેટલીયે વસ્તુઓ એવી છે કે સ્વભાવવાળી હોવા છતાં તેમાં સામર્થ્ય (પાવર)ની સમાન-સ્વભાવીય તે પૃથક પૃથક વસ્તુઓ અને ન્યુનાધિકતા ઉત્પન્ન થવામાં તેની ઉત્પત્તિ સ્થાને પિતાને સ્વભાવ બતાવવામાં એક સરખું સામ- તેને પિષક સંગેની ન્યુનાયિકતા યા તે અનુ
શ્ય ધરાવતી નથી. એક સરખું સામર્થ્ય નહિ કૂલ-પ્રતિકૂલતા જ કારણભૂત છે. એ દ્રષ્ટાંતને ધરાવવાના હિસાબે તેમના સ્વભાવની અસર અનુસાર કાષાયિક અધ્યવસાયથી નિયત થતી પણ જીવ ઉપર એક સરખી થતી નથી. કમના રસબંધની હકિકત પણ આપણે વિચારીને
અનુગ્રહ પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી સમજી શકીયે. વસ્તુઓ પૈકી જે વસ્તુનું સામર્થ્ય (પાવર) વધુ આ જીવ કાષાયિક અધ્યવસાય વડે અનંતાનંત તેમ તેની કિંમત વધુ સારી અંકાય. તેથી વિપ- પ્રદેશ યુકત અનંત સંખ્યા પ્રમાણુ કમકંધને રીત એટલે ઉપઘાત પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી એક વિવક્ષિત સમયે પ્રત્યેક આત્મપ્રદેશે ગ્રહણ વસ્તુઓ પૈકી જે વસ્તુનું સામર્થ્ય ઓછું તે, કરે છે. તે પ્રત્યેકે પ્રત્યેક કમપ્રદેશમાં સ્વસ્વતે સ્વભાવવાળી વધુ સામર્થ્ય યુક્ત વસ્તુઓ ભાવાનુસાર આત્માને અનુગ્રહ (ગુડ એક્ટ) કે કરતાં સારી ગણાય, આ હકિકત સહેલાઈથી ઉપઘાત બેડ એફેકટ) કરનાર સાવિભાગ (અનડીસમજી શકવા માટે મનુષ્યને અનેકવાર ઉપયોગી વાઈડેબલ પાટીકલ ઓફ પાવર)નું પ્રમાણ સંઠન દ્રષ્ટાંત લઈએ. વાય હરવા માટે યા તો ઓછામાં ઓછું ( least) પણ સર્વજીવથી જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે યા તે સુંઠના ગુણને અનંત ગુણ સંખ્યા પ્રમાણુ તે હોય જ છે. અનુરૂપ શારીરિક ચિકિત્સા માટે સુંઠને ઉપગ વળી એકજ સમયમાં ગ્રહણ થયેલા કમ પુદ્ગકરવાની પ્રથા આપણામાં વિશેષ કરીને પ્રચલિત લેના તે પ્રત્યેક પ્રદેશમાં રસાવિભાગેની સંખ્યાનું, છે. વિવિધ પ્રકારની સુંઠ બજારમાં વેચાતી હોવા પ્રમાણ એક સરખુ નહિ હેતાં હીનાધિક હોય છે. છતાં આપણે અમુક જ સ્થાને ઉત્પન્ન થતી સુંઠને એકજ અધ્યવસાયવડે ગ્રહણ થતા સર્વ વધુ કિંમતી ગણુએ છીએ. તમામ સ્થાનેની સુંઠો પરમાણુઓમાં એક સરખી યોગ્યતાને અભાવ
Page #61
--------------------------------------------------------------------------
________________
સમુદાય
હોવાથી ગ્રહણ સમયે થતું રસનું પરિણમન હીનાધિકપણે થાય છે. તે સ હીનાધિકાના તે એક અનુભાગ બધસ્થાન કહેવાય છે. કમ પ્રાયેાગ્ય વણાએમાં આત્માને અનુગ્રહ કે ઉપઘાત કરવાનું સામર્થ્ય (પાવર) તેને જીવે ગ્રહણ કર્યા પહેલાં હાતુ નથી. તે કમ પુદ્ગલાને જીવવડે ગ્રહણ કરાતા સમયે જ તેમાં જ્ઞાનાવરણ
સ્વાદિ વિચિત્ર સ્વભાવા ઉત્પન્ન થવાની સાથે જ જીવના કાષાચિક અધ્યવસાયાવર્ડ અનુગ્રહ કે ઉપઘાતના સામર્થ્યનું નિર્માણ થાય છે. પુદ્દગલના આવા વિવિધ પરિણામે જગતમાં પણ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એટલે ક`રૂપે પરિ ામ પામેલ કાણુવાના પુદ્ગલામાં અમુક સ્વભાવ કે સામર્થ્ય નુ નિર્માણ આ રીતે થાય તેમાં કઇ અસંભવિત જેવું નથી.
આધુનિક રસાયન શાસ્ત્રમાં અમુક પ્રયાગ દ્વારા અમુક અમુક વસ્તુએમાં ઉત્પન્ન થતા અમુક પ્રકારના સ્વભાવ અને સામર્થ્ય એ કર્મીપ્રદેશમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને સામર્થ્યની કિતને સત્યરૂપે પુરવાર કરવામાં સચેટ દૃષ્ટાંત રૂપ છે. ખૂબ દીર્ઘદૃષ્ટિથી અનત જ્ઞાનીઓએ કહેલાં સવ વચનેાની ગવેષણા કરીએ તે આજના વૈજ્ઞાનિક પ્રયાગાથી આપણે જે થનથનાટ અનુભવીએ છીએ તે થનથનાટ સજ્ઞ દેવાએ કહેલ તત્ત્વજ્ઞાન આગળ તુચ્છવત્ છે. સૂર્યના તેજને જેણે ન જોયુ' હાય કે ન સાંભળ્યુ હોય તેને એક ટમટમીયા દીપકના પ્રકાશ પણ આન ંદમગ્ન
અનાવે તેમાં કંઇ આશ્ચય ન કહેવાય.
રસબંધના સ્વરૂપ કથનમાં વપરાતા કેટલાક સૈદ્ધાંતિક શબ્દોની સમજણુ ન પડે તે તે વિષય સમજવામાં મુશ્કેલી ઉભી થાય. એટલે પ્રથમ તેા તે પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા કરી લઇએ એટલે આ વિષય સમજવામાં સુલભતા રહે.
ક પ્રદેશ—કરૂપે પરિણામ પામેલ પુર્દૂગલ સ્કધના અવિભાજ્ય (અનડીવાઈડેબલ પાટીકલ) ભાગ.
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૬૩ રસાનુભાગ યા રસાંશ—કમના અવિ ભાન્ય રસ ( અનડીવાઈડેબલ પાટીલ એક્ પાવર )
અનુભાગવગ ણા—સરખી સંખ્યા પ્રમાણુ રસાંશવાળા કમ પ્રદેશના સમૂહ. (લેટ)
અનુભાગ સ્પર્ધા ક—અભવ્યથી અનંત ગુણુ અથવા સિદ્ધજીવાથી અનંતમા ભાગ પ્રમાણુ અનુભાગ વણાએના સમૂહનું એકીકરણ. (ગ્રુપ એક્ લોટસ)
અનુભાગ બધ—અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીવાથી અનતમા ભાગ પ્રમાણ સખ્યા યુકત અનુભાગ સ્પા (ગ્રુપ એફ ગ્રુપ્સ)માંના કમપ્રદેશના રસાંશ સમૂહના એકીકરણથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય. અથવા વિવક્ષિત સમયે આત્માએ ગ્રહણ કરેલ સપૂર્ણ ક`સ્કધાને સામુહિક પાવર,
એક સમયે જીવે ગ્રહણ કરેલ હીનાધિક પ્રમાણ રસાવિભાગે વાળા તે કમસ્કામાંના આછામાં ઓછા ( least ) રસાવિભાગેાએ યુક્ત જે કમ પ્રદેશના સમૂહ તે એક વણા કહેવાય છે. તેના કરતાં એક રસાવિભાગ અધિક પ્રમાણુવાળા જે કમ પ્રદેશેાના સમૂહ તે દ્વિતીય વણા કહેવાય છે એમ એક એક રસાવિભાગની વૃદ્ધિવાળી કમપ્રદેશોની ક્રમેક્રમે વણા કરતા અભન્યથી અનંત ગુણ અથવા સર્વાં સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વણાએ કહેવી, પ્રત્યેક વણામાંના કમપ્રદેશ સમૂહ, પૂર્વની વર્ગણા કરતાં એક એક રસાવિભાગે અધિક રસાંશવાળા હોવા છતાં તે પ્રદેશ સમુહની સખ્યા, પૂર્વાની વણાના પ્રદેશ સમૂહથી વિશેષ હીન હોય છે. એટલે કે પ્રત્યેક વણાએ એકએક રસાવિભાગની વૃદ્ધિ થવાની સાથે પ્રદેશસખ્યા એછી થતી
જાય છે.
ઉપર કહ્યા મુજબ અભવ્યથી અનંતગુણઅથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત વણ્ણાના સમુદાય તે પદ્ધ કે કહેવાય
Page #62
--------------------------------------------------------------------------
________________
? જઃ જૈન દર્શનને કર્મવાદ: છે. હવે તે પહેલા સ્પદ્ધકની છેલ્લી વગણામાંના આ રીતે એક અનુભાગ સ્થાનના કુલ પ્રત્યેક કમ પ્રદેશના રસાવિભાગની સંખ્યા કરતાં રસાંશની સંખ્યા કરતાં પછીના અનુભાગ સ્થાનસવજીવથી અનંતગુણ જેટલા અનંતાનંત રસા- માંના રસાશોની અધિકતા સમજી શકાશે, અને વિભાગ અધિક સંખ્યા પ્રમાણુ રસાવિભાગવાળા રસશેની અધિકતાના હિસાબે પૂર્વના અનુભાગ કમર પ્રદેશના સમૂહવાળી બીજા પદ્ધકની સ્થાન કરતાં પછીના અનુભાગ સ્થાનની તીવ્રતાને પહેલી વગણ હોય છે. તેના કરતાં એક રસા- પણ ખ્યાલ થશે. કારણકે અનુભાગસ્થાનમાં વિભાગ અધિક પ્રદેશવાળી બીજી વગણ હોય જેમ જેમ રસશેની અધિકતા તેમ તેમ તે તે છે. એ રીતે બીજા પદ્ધકમાં પણ એક એક અનુભાગસ્થાન દ્વારા જીવને ઉપઘાત કે અનુગ્રહની રસાવિભાગની વૃદ્ધિએ પ્રથમ સ્પદ્ધક પ્રમાણે અસર વધુ થાય છે. વગણાઓ સમજવી. અને એ રીતે અભવ્યથી
અહીં તે માત્ર જઘન્ય અનુભાગ (રસ) અનંતગણ અથવા સવ સિદ્ધના અનંતમા સ્થાનનું સ્વરૂપ વિચાર્યું. તેના કરતાં આગળ ભાગ પ્રમાણ પદ્ધક કહેવાં. તે પ્રત્યેક સ્પર્ધ્વકની આગળનાં અનુભાગ સ્થાનમાં રસની તીવ્રતા પહેલી વગણામાંના પ્રત્યેક કમપ્રદેશમાં પૂર્વ સમજવા માટે અનુભાગ સ્થાનમાં કંડક પ્રરૂપણા સ્પદ્ધકની છેલ્લી વગણામાં રહેલા પ્રત્યેક પ્રદેશના
તથા ષસ્થાનક પ્રરૂપણાનું સ્વરૂપ પંચસંગ્રહ, ૨સાવિભાગે કરતાં અનંત ગુણ રસાવિભાગે
કમ્મપયડી વગેરે ગ્રંથેથી સમજવું અત્યંત
અપી . સમજવા. આ પ્રમાણે ઓછામાં રસાવિભાગેવાળા
આવશ્યક છે. અહીં તે માત્ર વિષયનિર્દેશ કમપ્રદેશની વગણાથી પ્રારંભી અભવ્યથી કર્યો છે, અનુભાગસ્થાને સમજવાની સુગમતા અનંતગુણ અથવા સવસિદ્ધને અનંતમાં ભાગ માટે આ તે માત્ર વિષયપ્રવેશ છે. ઉપરોક્ત પ્રમાણુ સ્પદ્ધ સુધીમાં હીનાધિકપણે રહેલ પ્રથામાં દર્શાવેલ આ વિષયની હકિકત અંગે રસાવિભાગોને જે સમુદાય તે પહેલું અનુભાગ રૂચિ પેદા કરવામાં અહિતો માત્ર અંગુલિનિર્દેશ (રસ) બંધ સ્થાન અથવા તે જઘન્ય અનુભાગ છે. એટલે મુમુક્ષુ આત્માઓએ આ વિષયને (રસ) બંધ સ્થાન કહેવાય છે.
ગુગમથી યા તે મહાન્ ગ્રંથી અતિપષ્ટપણે આ જઘન્ય અનુભાગ બંધ સ્થાનમાં ઉપર સમજે તે આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂરી છે. કહ્યા મુજબ રસાવિભાગના સમુદાયથી એકપણ શામાં આવા સૂક્રમ વિષયની વિચારણામાં રસાંશ ન્યૂન સિસમુદાય કેઈ પણ કમને હેય શાસ્ત્રીય પદ્ધતિએ કેટલીક સંખ્યા દર્શાવવામાં જ નહિ. ત્યારપછી કમેકમે એક અનુભાગબંધ આવી છે. જે સંખ્યાને ઓળખવા માટે આધુનિક પ્રમાણુ રસની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ (હાઈએસ્ટ) રસબંધ ગણત્રીવાળી સંખ્યામાં કઈ સંજ્ઞા જ નથી, તેવી સુધી કમના રસનું પ્રમાણુ સમજવું. એક એક સંખ્યાને સમજવા માટે શાસ્ત્રકારોએ દ્રષ્ટાંતદ્વારા અનભાગ બંધ સ્થાનની વૃદ્ધિમાં પૂર્વના અનુભાગ ઉપમાઓ આપી તેની અમુક અમુક સંજ્ઞાઓ બંધસ્થાનથી પછીના અનુભાગ બંધસ્થાનમાં આપેલી છે. વિષય સમજુતીમાં આવતી એવી
સ્પદ્ધકની સંખ્યા અનંતભાગ અધિક સમજવી સંખ્યાવાચક સંજ્ઞાઓ કેટલાક સંદિગ્ધ આત્માતથા પૂર્વના અનુભાગ સ્થાનના છેલ્લા સ્પદ્ધકની એને શુષ્ક લાગે છે, પરંતુ એવાઓએ સમજવું
અને કાઇક લાગે છે પરંતુ એક છેલલી વગણના કેઈપણ કમપ્રદેશના રસાણમાં જોઈએ કે એ રીતની સંખ્યાસૂચક સંજ્ઞાઓને સવજીવથી અનંતગુણ સંખ્યા પ્રમાણે રસાણે મહાપુરુષેએ શાસ્ત્રમાં ઉપગ ન કર્યો ઉમેરતાં જેટલા રસાણ થાય તેટલા રસાણ, પછીના હેત તે આજના બાલજી અતિ મહત્ત્વના અનુભાગ સ્થાનને પહેલા સ્પદ્ધકની પહેલી અધ્યાત્મવિષયના જ્ઞાનથી સર્વથા વંચિત જ વગણના કેઈપણ કપ્રદેશમાં સમજવા. રહી જાત, મોટામાં મેટી કે નાનામાં નાની.
Page #63
--------------------------------------------------------------------------
________________
એક સ`ખ્યા સમજવા માટે તે મહાપુરુષાએ આવી સંખ્યાસૂચક સંજ્ઞાએથી તે તે સ ંખ્યાની સમજને એવી સુગમ બનાવી છે કે તે જોતાં તો ભાવયાનિધાન તે મહાપુરુષા પ્રત્યે અનેક ભવ્યાત્માઓનાં શિર ઝુકી જાય છે. ' ભૌતિક લાલસામાં મગ્ન બની રહેનાર અને અધ્યાત્મ જીવનની ઉપેક્ષા કરનારાઓને આવી હકિકતા પ્રત્યે સૂગ આવે એ સ્વાભાવિક છે. એક તારાનું વર્ષ તેજ અહીં આવે છે, એક તારા અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતા જાય છે, એક પરમાણુ એક રજકણના અમુક કરેડમે। ભાગ છે, આવી કરાડા, અમજો, સંખ્યાત, અસંખ્યાત, તથા અનંતની વાતાવાળા આધુનિક વિજ્ઞાન વિષે પ્રસિધ્ધ થતા લેખા વાંચતાં જેને માનસિક પરિશ્રમ નથી અનુભવાતા, તેમાં આવતી કિકતો જેને વિચિત્ર નથી લાગતી, તે હકિકતાની સૂક્ષ્મતા સમજવા માટે વૈજ્ઞાનિકોએ રચેલી અમુક અમુક સસાવાળી શબ્દરચના
• જૈન દર્શનના કવાદ : ૬૫
જેને બક નથી લાગતી, તેવા મનુષ્યે આ અધ્યાત્મજ્ઞાન અંગેની આવી સૂક્ષ્મ હક્કિત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ, ઘૃણા કે અવિશ્વાસ કેમ રાખતા હશે? તે કંઈ સમજી શકાતું નથી.
અરે ! આધુનિક વિજ્ઞાનની ઉપરાક્ત કિતેને જેને મગજમાં ખ્યાલ પણ નથી, અને સમજી શકે તેવી શકિત પણ નથી, એવા મનુષ્યા પણ વિજ્ઞાનની સહકિકતને સપૂ સત્ય સમજે છે. વળી ભવિષ્યમાં મીજીપણુ વિજ્ઞાનસિદ્ધિ કરવાના વૈજ્ઞાનિક પ્રયત્ને પ્રત્યે વિશ્વાસ દ્રષ્ટિએ જુએ છે, આવા મનુષ્ય પણ અન’તજ્ઞાની પુરુષાએ કહેલ અધ્યાત્મ વિષયક, હકિકતને સત્યપણે સ્વીકારવામાં સ્વબુદ્ધિગમ્યના જ આગ્રહ સેવે છે, સ્વબુધ્ધિગમ્યથી વિપરીત કિકતને સ્વીકાર કરવામાં તે લેશમાત્ર તૈયાર નથી, આવા મનુષ્યા કેવળ યાને જ એથી વિશેષ શું કહી શકાય ?
પાત્ર છે
[ ચાલુ ]
ઘરમાં તેમજ લાઇબ્રેરીમાં અચૂક વસાવવા ચાગ્ય → ‘કલ્યાણ”ની ફાઇલો ×
[ દરેક ફાઈલના રૂા. ૫-૫૦ પોસ્ટેજ અલગ ]
કલ્યાણુ • સેાળ વર્ષથી ચાલે છે. ૮૦૦ ઉપરાંત પેજની દરેક ફાઇલે છે. અનેક વાર્તાઓ શકા સમાધાન, જ્ઞાનગોચરી, મધપૂડા, વહેતાં વહેણા, લેખા, નિધા, સમાચાર વગેરે ઉપયેગી સાહિત્ય સામગ્રીથી ભરપૂર પાર્ક બાઇન્ડીગ છતાં મૂલ્ય પ—૫૦
કલ્યાણુ પ્રકાશન મંદિર :
પાલીતાણા. [ સૌરાષ્ટ્ર ]
5*
Page #64
--------------------------------------------------------------------------
________________
મોક્ષ અંગેની મુદ્દાની વાતો છે
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-હેસાણા તરફથી શ્રી પ્રભુદાસભાઈ પારેખ કૃત સૂત્રાર્થ છે અને સારધિની સાથે પ્રગટ થનાર શ્રી તત્વાર્થાધિગમ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ
અંત્ય કારિકાઓમાં સુંદર રીતે મોક્ષનું સ્વરૂપ વર્ણવેલું છે, તે ઉપગી જણાયાથી અહિં સાભાર ઉદૂત કરવામાં આવેલ છે.
કે
..
૧ ઘાતિ કર્મોના નાશને કમઃ તેમ-મેહનીય કમ ક્ષય પામવાથી (શેષ) કમ ટ્ટ તત્ત્વ-વરિફાન, વિશ્વાસ્થાશ્મનો મામ્ ! પણ ક્ષય પામે છે. નિર્ણિત્વાદિજાયાં નવા વર્મ-સન્નતૌ શા ૩ ઘાતિકર્મોનો નાશ થવાથી શું થાય? પૂર્વાાિં ક્ષપા , ચૉઃ ક્ષ-મિઃ | તત: શીખવતુ , વાતોગથારચાત્ત–વંયમનું ! संसारबीजं कास्न्येन, मोहनीय प्रहीयते ॥२॥ बीज-बन्धन-निमुक्तः, स्नातकः परमेश्वरः ॥५॥ बतोऽन्तराय-ज्ञानघ्न - दर्शनधनान्यनन्तरम् । शेष-कर्म-फलापेक्षः, शुद्धो बुद्धो निरामयः । प्रहीयन्तेऽस्य युगपत् , त्रीणि कर्माण्यशेषतः ॥३॥ सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली ॥६॥
તે વાર પછી– એ પ્રમાણે
ચાર કમ જેના નાશ પામેલા છેઃ યથાખ્યાત તત્ત્વજ્ઞાન થવાથી વેરાગી આત્મા તદન આસ
ચારિત્રને પામેલા. બીજના બંધનથી રહિત રહિત થાય એટલે— નવી કર્મોની પરંપરા (બંધાતી) અટકી
સ્નાતક: પરમેશ્વરઃ બાકીના ચાર કર્મોના વિપાકો
ભેગવતાઃ શુદ્ધઃ બુદ્ધઃ નિરગી: સર્વજ્ઞઃ સર્વદશી જાય છે?
જિનઃ અને કેવલીઃ થાય છે.
૫-૬. અને પેવે કહેલા સમ્યગ્દર્શનાદિક કમના
૪ મોક્ષ કેવી રીતે પામે છે? ક્ષયના હેતુથી પૂર્વ સંગ્રહેલા કર્મોને ક્ષય થવાથી સંસારના બીજરૂપ મેહનીય કર્મ પૂરેપૂરું
તન-સ્નેક્ષાળું, નિગમધારિ I ક્ષય પામી જાય છે.
यथा दग्धेन्धनो वह्नि-निरुपादान-सन्ततिः ।।७॥ ત્યારપછી
दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङकुरः । અંતરાય, જ્ઞાનાવરણીય, દશનાવરણીય એ વર્મ-વીને તથા , નાતિ મવારઃ પાટા ત્રણેય કર્મો પૂરેપૂરા એકી સાથે તરત જ ક્ષય પછીપામી જાય છે.
જેમ લાકડાં બળી ગયા પછી, નવા બળત૨ ઘાતિકર્મોને નાશ થવાનું કારણ
સુના સંકરણ વગરને અગ્નિ બુજાઈ જાય છે. Tર્મ-સ્કૂળ્યાં નિષ્ણાય, થા તાઢો વિનશ્યતિ || મેક્ષ પામે છે.
તેમ–સવ કર્મોને ક્ષય થઈ ગયા પછી નિર્વાણ તથા જર્મ ક્ષથે ચાતિ, મોની ક્ષણં તે ઝા બીજ તદ્દન બળી જવાથી જેમ અંકુર ફૂટી
જેમ-ગર્ભમાં રહેલી લાંબી સેય નાશ પામે શકતો નથી. તેમ કમરૂપી બીજ બળી જવાથી છે ત્યારે તાડનું ઝાડ નાશ પામી જાય છે, સંસારને અંકુર ફૂટી શકતું નથી. ૮.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫ કર્મોથી મેાક્ષ–મુકિત થતાં જ શું થાય? तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति । પૂર્વે—પ્રયોગાસઽત્ત્વ-વન્ય છેોર્વેનૌવૈ:॥ 5 ॥ સર્વાં ક ક્ષય પછી તુરત જ પૂર્વ પ્રયાગ; અસંગપણું—તદ્દન છુટાપણું; અને મધન તુટી
પડવાથી ઉંચે જવાના સ્વભાવને લીધે આત્મા થે લેકના અંત સુધી પહેાંચી જાય છે. t. ૬ સિધ્ધની ગતિના સમક પૂ પ્રયાગાદિના ઉદાહરણા
कुलाल-चक्रे दोलाया- मिषौ चापि यथेष्यते । પૂર્વ-પ્રત્યેનાત્ મૈદુ, તથા સિદ્ધિતિ: સ્મૃતા
|| ૦ |
मृङ्क्षेप–सङ्ग-निर्मोक्षाद्, यथा दृष्टाऽप्स्वलाबुनः । कर्म-सङ्ग - विनिर्माक्षात्, तथा सिद्धिगतिः स्मृता ॥ શ્o ॥
૩–ચત્ર-પેડાયુ, વન્ય-છેવાર્ ચથા ગતિઃ । કર્મ સન્યન—— - विच्छेदात्, सिद्धस्यापि तथेष्यते
• કલ્યાણ : માર્ચ એપ્રીલ ૧૯૫૯ :: ૨૦:
પાણીમાં ડૂબાડેલાં માટીના લેપવાળા તુંબડા ઉપરથી માટીના લેપના સબંધ ચાલ્યા જવાથી તે જેમ ગતિ કરીને ઉપર આવી જાય છે, તેમ કેનાં સંબંધ છૂટી જવાથી સિદ્ધિક્ષેત્રમાં આત્માની ગતિ જણાવી છે.
॥ ૨ ॥
अतस्तु
ચયાપત્તિયા ૨, સોષ્ઠવાળીન—ગીતષઃ । સ્વ-માવત: પ્રવર્તતે તથોર્થે તિરાત્મનામ્ ॥શ્છા ત્તિ-વૈધૃચ—મેાંચવુપહચંતે । कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते ॥१५॥ અતિચેથોધ્યું. ૨, નીવાનાં મે—ના ગતિઃ । ર્ધ્વમેવ તુ તદ્ધમાં, મતિ ક્ષીણમેળામ્ ॥૬॥
અ -જેમ પૂવ પ્રયોગથી કુંભારના ચાકડાની ગતિ, હિંડોળાની ગતિ અને માણુની ગતિ જે રીતે હાય છે, તે રીતે અહીં ગતિક્રિયા થાય છે, માટે સિદ્ધિક્ષેત્રમાં જવાની ગતિ જણાવી છે. ૧૦.
૧૧.
એર ંડીના ફ્ળની, યન્ત્રની રચનાની અને
પેડાની જેમ બધન તૂટી જવાથી-ખસી જવાથી ગતિ થાય છે, તેમ કર્માંના બંધન તૂટી જવાથી સિદ્ધના આત્માની ગતિ થાય છે.
૧૨.
જેમ દ્વેષુ, પવન અને અગ્નિ અનુક્રમે નીચે, વચ્ચે અને ઉંચે ગતિ કરે છે, તેમ ઉંચે જવાના સ્વભાવવાળા આત્માની સ્વભાવથી ઉચે ગતિ પ્રવ-તે છે.
૧૪.
એ કારણે—
॥ ૨ ॥
તેઓની (ઢકું, પવન અને અગ્નિની) ગતિમાં વિકાર દેખાય છે-ફેરફાર દેખાય છે (એટલે કે— ટપુ ફૂંકવાથી ઉંચે જાય, પંખા આદિની પ્રેર
ક્રુષ્ણે ગૌરવ ધર્માંનો, નીત્રા” કૃતિ બિનેત્તમૈઃ ।
“મો—-ૌરવ-ધર્માળ:, પુર્વીજા” કૃતિ પોતિર્થાથી વાયુ નીચે કે ઉપર પણ જાય, અગ્નિની
જ્વાળા પવનના જોરથી નીચે કે માજીમાં પણ ગતિ કરી શકે. ઇત્યાદિ વિકાર ઢેખાય છે) તે ગતિને પત, ભીંત વગેરેની રાકાવટ થવાથી અને પુરુષ ઇચ્છાપૂર્વક ખીજી રીતે પ્રયોગથી ગતિ કરાવવાથી ઘટી શકે છે.
૧૫.
શ્રી જિનેશ્વર દેવાએ કહ્યું છે, કે— “ જીવા ઊંચે જવાના સ્વાભાવિક સ્વભાવવાળા હોય છે” અને “ પુદ્ગુગલે નીચે જવાના સ્વાભાવિક સ્વભાવવાળા હોય છે”
૧૩.
એ પ્રમાણે—જીવાની નીચે ( નરકાદિમાં) વચ્ચે (તિ ક્લાકમાં) અને ઉચે (વૈમાનિકાદિ કે દેવવમાનામાં) ગતિ કાને લીધે થાય છે. પરંતુ કર્મના ક્ષય થતાં જ સ્વાભાવિકી ગતિ
ઉંચે જ થાય છે.
૧૬.
૭
એક જ સમયમાં ભવક્ષય, માતા અને ઉર્ધ્વગતિની પ્રાપ્તિ
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૮ શિક્ષણ અગેના મુદ્દાની વાતે ? રાસ થર્મો ચસ્વ-તુલામ-વતા: આ લેકને મસ્તકે– સમ ચૈવ સિદ્ધચ, ત-મોક્ષમરક્ષા જળા, પાતળી: સુંદર સુગંધિઃ પવિત્ર અને અત્યન્ત રસિદ્ધ વિનાશાશ્વ, કારમોgિ | તેજસ્વી
પ્રાભારા નામની પૃથ્વી (અનાદિકાળથી). યુવા મ દદુ, તથા નિવા-નર્મ: ૨૮ ,
વ્યવસ્થિત-સ્થિર રહેલી છે.
૧૯ જેમનપરમાણુ આદિ) દ્રવ્યમાં ક્રિયા ઉત્પન્ન (તે શિલા) મનુષ્યલક જેટલી (૪૫ લાખ એજન થાય છે. ક્રિયા પ્રવર્તે છે અને ક્રિયા નાશ પામે છે. લાંબી પહોળી અને સફેદ છત્રી જેવા આકારની [ એ ત્રણેય જેમ એક જ સમયમાં એકી સાથે અને શુભ છે. થાય છે તે પ્રમાણે [ ઉલ્ટા ક્રમથી લેવાથી]
તે પૃથ્વીની ઉપર અને લેકને અંતે સિદ્ધ ૧ સંસાર (કમ)ને સર્વથા ક્ષય: ૨ મેક્ષ આત્માઓ સદા કાળને માટે સ્થિર રહેલા છે. ૨૦ સ્વાત્મસ્વરૂપસ્થતા અને ૩ [ સિદ્ધશિલા સુધી
[ સા બ૦] ગ્રામ્ભારા સિદ્ધશિલાથી એક જવાન એ ત્રણેય મુક્ત આમાના એકી છે
( જનની અંદર ઠેઠ લોકને અંતે રહેલી લોકાકાશની
અને તે અને રાત્રી છે સાથે (એક જ સમયમાં ] થાય છે.
છેલ્લી પ્રતરણીને સ્પર્શીને સિદ્ધાત્માઓ રહેલા છે. જેમ-લેકમાં પદાથની ઉપત્તિ અને નાશ અને ઉપરથી ૫૦૦ ધનુષ્યના ત્રીજા ભાગથી નીચેના પ્રકાશ અને અંધકાર એ કી સાથે થાય છે. તે
ભાગ સિદ્ધો અને પ્રામ્ભારાની વચ્ચે સિંધ શીવાય ને પ્રમાણે નિર્વાણની ઉત્પત્તિ અને કમના નાશ ખાલી ભાગ છે.
૨૦ એકી સાથે થાય છે.
૯ ત્યાં સિધના જીનું સામાન્ય ( [ સા બો] મેક્ષસ્થાનમાં પહોંચતા વચ્ચે
| સ્વરૂપ કશી યે આત્માને રૂકાવટ થતી નથી. કેમકે વચ્ચેના સાતરાજ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશ પ્રદેશને તેની તાવાગ્યાદુ યુવત્તાન્ત, વ—જ્ઞાન–વીને : સ્પર્શના કરે તો અસંખ્યાત સમય ચાલ્યા જાય, સભ્યવસ્વ-સિદ્ધતાડવા, દેત્રમાવા નિષ્ક્રિયા: માટે અમૃદ્ધ ગતિ કરવામાં આવે છે વચ્ચે રોકવાનું તેને કોઈપણ કારણ નથી. તેથી તે ત્યાં જ કેવળજ્ઞાન-દર્શનમય હોવાથી તેઓ કેવળ સીધા જાય છે. કારણ કે–એ પ્રકારને મુક્ત આત્માને જ્ઞાન અને કેવળદર્શનના ઉપગમાં રહેલા હોય પ્રગટ સ્વસ્વભાવવાળા આત્માનો સ્વભાવ છે. માટે છે. ક્ષાયિક સમ્યક્ત્વ અને સિદ્ધ ત્રણે ય એક જ સમયમાં થાય છે. ૧ કર્મોથી છુટવું; રહેલા હોય છે. તથા કશું કારણ ન હોવાથી ૨ મુક્તાવસ્થામાં સ્થિતિ; ૩ શિદ્ધશિલા સુધીની ગતિ. ગતિ વગેરે ક્રિયા કરતા નથી. માટે નિષ્ક્રિય ૧૮ હોય છે. -
૨૧ ૮ સિદ્ધિક્ષેત્ર કેવું છે? ને તેના ઉપર ૧૦ લેકના અંતથી ઉપ૨ સિધ્ધાની સિધ્ધ કેવી રીતે રહેલા છે?
ગતિ કેમ ન હોય? तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परम-भास्वरा । ततोऽप्यर्ध्व-गतिस्तेषां, कस्मानास्ती (स्ति" इ) प्राग्भारा नाम वसुधा, लोक-मूर्ध्नि घ्यवस्थिता
તિ રેનતિઃ 7-એ-તુલ્ય વિક
" धर्मास्तिकायस्याभावात् , स हि हेतुर्ग तेः परः ॥२२ , સિત-જીત્ર-નિમા ગુમા
“તેથી પણ ઉપર તેઓની ગતિ કેમ ન કર્થ તા: ક્ષિત્તેિ: સિદ્ધા,
હોય » કદાચ આવો પ્રશ્ન થશે. ' સમરથr: ૨૦ કે તે તેને જવાબ એજ છે, કે
Page #67
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણઃ માર્ચ–એપ્રીલ: ૧લ્પ૯ : ૬૯ ઉપર ધર્માસ્તિકાયને અભાવ છે. માટે ઉપર ૧. વિષયસુખ, ૨ વેદનાને અભાવ, ૩ સાતા– ગતિ થતી નથી. કારણ કે ગતિનો મુખ્ય હેતુ વેદનીયના ભેગવટામાં અને મેક્ષમાં આ ચાર ધમસ્તિકાય જ છે. - રર અથમાં “ સુખ ” શબ્દ વપરાય છે. I ૧૧ મોક્ષના સુખ વિષે વિચારણા ઉદાહર:૧ લું-ર નું ઉદાહરણ :
૧ સુખ કેવું હોય? संसार-विषयातीतं, मुक्तानामव्ययं सुखम् । “सुखो वह्निः, सुखो वायुः” विषयेष्विह कथ्यते । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ॥२३॥ दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते
સાંસારિક વિષયેના સુખથી ઉંચા પ્રકારનું જુદું જ સુખ મેક્ષના ને હોય છે, અને તે ૧ વિષયસુખમાં અહીંસુખ અવ્યય, બાધારહિત અને ઉંચા પ્રકારનું “અગ્નિ સુખકર છે, વાયુ સુખકર છે” એમ હેય છે.” એમ પરમષિઓએ કહ્યું છે. ર૩ કહેવાય છે. ( [ સા બેo ] અવ્યવ એટલે કદી નાશ ન ૨ દુઃખના અભાવમાંપામે. અવ્યાબાધ એટલે તેની વચ્ચે કદી કોઇપણ “હું સુખી થયો છું” એમ માણસ પ્રકારની ડખલ ન જ આ પરમ એટલે ઉંચામાં માને છે.
૨૬ ઉંચું તેના કરતાં કોઈપણ—અનુત્તરવાસી દેવાનું કે
૩ જુ-૪ થું ઉદાહરણઃ મુનિની શાંતિનું ય સુખ ઉંચુ હોઈ શકે નહીં. સૌથી ઉંચા પ્રકારનું સુખ હોય છે, એમ મહર્ષિઓએ પુષ્ય-સામે-વાંal. યુવમિનિન્દ્રાર્થના સર્વજ્ઞાએ કહ્યું છે. તેથી જાણ્યું છે, ને અમે કહીએ શર્મ-યશ-વિમોક્ષા૨, મોક્ષે પુરવમનુપમ રળી છીએ એ આચાર્યશ્રીને આશય છે. ૨૩ ૩ કર્મવિપાકજન્ય સુખ
૨ મુકતને સુખ કેવી રીતે સંભવે? પુણ્યકર્મના વિપાકથી ઇન્દ્રિયને મનગમતા સ્થાતિવારીચ, જોર્નશ્રાદળ: | વિષયોથી ઉત્પન્ન થાય છે. જj મવતિ મુવત્તસ્થ, પુચિત્ર છે ફg Iરકા ૪ માલનું સુખ“એ બંધુ ભલે હોય, પરંતુ આઠ કમ
કમના લેશેથી છુટી જવાથી મેક્ષમાં અનુનાશ કરી ચૂકેલા શરીર રહિત મુક્ત આત્માને
5 પમ સુખ થાય છે. સુખ શી રીતે સંભવી શકે?”
૧૨ મેક્ષના સુખમાં મતભેદ આ પ્રશ્નનો મારો જવાબ સાંભળ. ૨૪ પુરવ-ગણુપ્તવત્ રિ-રછત્તિ નિર્ઘતિમ્ | [ સા બ૦ ] “ સુખ સાતા વેદનીયાદિક કમીથી તાવતં દિચાવત્તાત, કુવાનુશસ્તથા ૨૮ ભગવાય છે. તેમ જ શરીર દ્વારા ભગવાય છે
શ્રમ-વેસ્ટમ--વ્યાધિ-
મ ગ્ર સમવત્ | મુકતને તે કર્મો ય નથી, ને શરીરે ય નથી, તે પછી સુખ કઈ રીતે હોઈ શકે?' આ પ્રશ્રકારનો પ્રશ્ન છે.
मोहोत्पत्तेर्विपाकाच्च दर्शघ्नस्य कर्मणः ॥२९॥ ૩ ઉત્તર:
કેટલાક કહે છે, કે– “સુખે સુઈ રહેલા
માનવના જેવું નિવણ-મેલ હોય છે.” તે અયેलोके चतुर्विहार्थेषु, सुख-शब्दः प्रयुज्यते ।
' ચ છે. કેમ કે (સુખે સુઈ રહેવાનું સુખ) વચન વિષ વેરનામા, વિપા મેક્ષ વ ર ારક કાયાના એગથી પ્રવર્લ્ડ હેય છે. તથા તે ઘટ- આ લેકમાં–
વધવાળું હોય છે.
૨૮’
૨૭..
Page #68
--------------------------------------------------------------------------
________________
: ૭૦ : એક્ષ અંગેની મુદ્દાની વાતે: '
કારણકે – તે નિદ્રા, થાક, ઢીલાશ. ઘેન, [ સા બો] “મેક્ષનું સુખ છે, અને તે રાગ અને કામસેવન તથા મેહના ઉદયથી અને અનુપમ છે” એમ બન્ને રીતે સર્વજ્ઞ વીતરાગ અરિદર્શનાવરણીય કમના ઉદયથી ઉત્પન્ન થતી હંત ભગવંતોએ પોતાના કેવળજ્ઞાનથી જાણ્યું હોય હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે (ક્રિયાયુકત અને છે અને તેઓએ મોક્ષમાં ગયા પહેલાં શરીરધારી પણ વધઘટ પ્રમાણુવાળી) હોય છે.
સ્વ-મુખથી તે પ્રમાણે કહ્યું હોય છે. માટે તેમના ૧૩ એ સુખનું કોઈ દૃષ્ટાંત બતાવશે ? વચનથી દરેક સંતો-ડાહ્યા પુરૂષ તે હેવાનું અને
તેવું હોવાનું કબુલ રાખે છે. આ સિવાય બીજો लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते ।।
ઉપાય જ નથી હોતો. છમ તે છે કે નહીં? અને ઉપજી ટુ ચેન, તમ્ભાન્નિરુપ મુવમ્ રવો કેવું છે. તે પણ વાસ્તવિક રીતે જાણી શકે નહીં.
આ સમસ્ત જગમાં તેના જે બીજે કેઈ જેઓ સર્વજ્ઞ ભગવાનને સીધી રીતે મળી શક્યા નથી. પદાથ જ નથી, માટે તે સુખ નિરુપમ–ઉપમા હતા, તેઓ સર્વજ્ઞ પ્રણીત આગમના વચનોથી જાણી વિનાનું–દષ્ટાંત વિનાનું કહેવાય છે. ૩૦ શકે છે
૩૨ ૧૪ એ સુખ ઉપમા રહિત છે, તેનું આ લોકોમાં મેક્ષ સંબંધી બહુ જ મુદ્દાની વાત જ શું કારણ?
ઘણી જ સરળતાથી સમજાવવામાં ગ્રંથકારશ્રી સફળ. ૪િ-પ્રસિદ્ધ કામળ્યા-નુમાનોપનિયોથયાં છે. તેથી આ કારિકાઓ મૂળ સાથે આપી છે
તેમાં ગ્રંથકારશ્રીનાં ભાષા ઉપર પ્રભુત્વ, સરળતા, अत्यन्तं चाप्रसिद्ध तद्, यत् तेनानुपमं स्मृतम् ॥३शा
શબ્દ સૌન્દર્ય, સમજાવવા નીકળા લોકભોગ્ય ને સાદી અનસાન અને ઉપમાન પ્રમાણુ લિંગના છતાં સચોટ દલીલો, તેવાં જ ઇષ્ટાંત અને યુકિતયુકત પ્રસિદ્ધિથી થાય છે. પરંતુ તે તે તદ્દન અપ્રસિદ્ધ કથન કરવાની શૈલી વગેરે સ્પષ્ટ થાય છે. છે. નથી જ. માટે “તે અનુપમ સુખ છે એમ
૩૧
આટલી સુંદર અને મનોરમ ને મીઠી રચનારા
શૈલીના દષ્ટાંતે સંસ્કૃત વાહૂમયમાં કોઈ વિરલ ( [ સા ] ટીકાકારશ્રીએ સૂચિત કરેલો અર્થ આ પ્રમાણે છે. મોક્ષસુખ જેવું કોઈ લિંગ ઓળખાવનાર. ચિલ નથી, એ પ્રમાણે કોઈ અન્વય
#::::::::#:::::::::: " " """"" વ્યતિરોકી લિંગ પણ થળતું નથી, જેથી તેના ઉપર તેનું અનુમાન કરાવી શકાય.
આભારી છીએ ૧૫ તે પછી આપ એવા તે સુખનું કલ્યાણ પંદર વર્ષ પુરાં કરી આ અસ્તિત્વ હેવાનું પણ શી રીતે કહી
અંકથી સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે. રાક છે?
આજલગી પૂ. આચાર્ય દેવ આદિ प्रत्यक्षं तद् भगवता- महतां तैश्च भाषितम् ।
મુનિવરોએ શુભેચ્છકોએ અને વાંચકોએ गृह्यतेऽस्तीत्यतः प्राज्ञै-र्न छद्मस्थ-परीक्षया ॥३२॥
અમને જે સહકાર આપ્યો છે એ અરિહંત ભગવંતને પ્રત્યક્ષ થયું હોય છે.
બદલ અમે સેના અત્યંત રૂણી– અને તેઓએ કહ્યું છે, માટે તે છે એમ વિદ્વાને જાણે છે, માને છે. પરંતુ છદ્મસ્થની પરીક્ષાથી આભારી છીએ. તે હોવાનું જાણી શકાતું નથી. ૩ર. --
-- -
૩૨
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉ
2
I ! પુનર્જન્મ
ft++59:
*
હ,
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચાર્યની વાર્તાનું આ રૂપાંતર છે. રૂપાંતરકાર શ્રી ચંદ્રકળા. “રાજ-હંસ' નવેમ્બરના અંકમાંથી ટૂંકાવી પૂ મુનિરાજ શ્રી જયપધવિજયજી મહારાજે અહિં રજુ કરેલ છે.
હોય પણ મને તે અત્યાર સુધી સંતેવી શકી. શ્રી પિલ્લે કે જેની અવસ્થા એંસી વર્ષથી નથી. જ્યાં સુધી મને પ્રત્યક્ષ અનુભવ ન થાય વધારે છે. અને પિલિસ વિભાગમાં એક પ્રતિ- ત્યાં સુધી તે નહિ જ.” ઠિત પદ પર કામ કર્યા પછી પિતાની શેષ “તીક તે હું તમને મારા અનુભવની વાત જીદગી રામચંદ્રપુરમાં ગાળવા આવ્યા હતા. સંભળાવું” પિલે મહાશયે જવાબ દેતા કહ્યું. સંધ્યા સમયે સ્થાનીય સ્કુલના હેડમાસ્તર શિવ
કઈ વર્ષો પહેલાની વાત છે. હું તીર્થયાત્રા પ્રકાશ એની સાથે વાતચીત કરવા આવતા.
માટે તિરૂપતિ ગયે હતું, તે દિવસે સખત ગરમી એકવાર સાંજના તેઓ પુનર્જન્મ સંબંધી
હતી. હું વિશ્રામ માટે એક ઝાડની છાયા નીચે ગંભીર વાદવિવાદની ચર્ચામાં ઉતરી પડ્યા. શિવ
બેઠો. મારાથી થોડે દૂર એક વૈરાગી બેઠો હતે. પ્રકાશ જે નવા જમાનાને હતું અને કંઈ વર્ષોથી
તેણે કૌપીન અને રૂદ્રાક્ષની માળા પહેરી હતી, વિજ્ઞાન શીખવી રહ્યો હતો, તે પુનમના
અને આખા શરીરે વિભૂતિ લગાવી હતી. એની સિદ્ધાંતમાં માનવા તૈયાર ન હતું, એને એ બધું
આકૃતિ બનાવટી કે પાપી સાધુઓ જેવી ન હતી. કાલ્પનિક લાગતું હતું.
એની વાતચીત ઉપર મને પૂર્ણ વિશ્વાસ થઈ - જ્યારે બીજી બાજુ પિલ્લે મહાશયને અનુ- ગયે કે મારે સાક્ષાત્કાર એક સભ્ય અને વિદ્વાન ભવ ખુબજ વિશાળ હતું. અને પિતાની લાંબી મનુષ્ય સાથે થયું છે. તેણે આડીઅવળી થેડી મુદતની નેકરીમાં ભિન્ન ભિન્ન પ્રકારના લેકેના વાત કર્યા પછી તેણે પિતાની કૌપીનમાંથી એક સંપર્કમાં આવ્યા હતા.
નાની થેલી કાઢી, તેમાંથી એક સફેદ ગળી તેમણે કહ્યું : “વિજ્ઞાન જ બધું કંઈ નથી,
0 આપી. ધર્મનું પણ એક સામ્રાજ્ય છે. જે વિજ્ઞા- “આ ખાઈ ” તેણે કહ્યું. નના પોંચની બહાર છે. પુનર્જન્મના સિદ્ધાંતને “ હું પહેલાં અચકાયે કે જાણે આ શું સંબંધ આ સામ્રાજ્યમાં એક છે, એટલે હશે અને એની શી અસર થતી હશે? આવા જોખએને ટેસ્ટટ્યુબ દ્વારા નહિ માપી શકાય, તમે મમાં કેણ પડે? ત્યારે મૃદુ સ્વરથી તેણે કહ્યું એની સત્યતા માટે ઇન્કાર નહિ કરી શકે.” ડર નહિ. ખાઈ લે, તું હૃદય રોગથી મુક્ત થઈ
એના પ્રત્યુત્તરમાં શિવપ્રકાશ બેત્યેઃ “અંધ જઈશ? ત્યારે મારી દિલચસ્પી અધિક વધી ગઈ. વિશ્વાસ તેમજ ભ્રમના તર્કથી દૂર ભાગવામાં જ મારું હૃદય કમજોર હતું તે વાત સત્ય હતી. મઝા છે અને આ બધા જ આપણું કઈ કઈવાર એના કષ્ટદાયક હુમલાઓ થત. અવનતિ અને પતનનું કારણ છે. સંસારની આ હતા. ખાસ કરીને જ્યારે હું ઉત્તેજિત અથવા બધી ખેતી વાતે જોઈએ તેટલી ચાતુયપૂર્ણ ભાવાવેશમાં આવી જતે રે હુમલે થતું.
Page #70
--------------------------------------------------------------------------
________________
૭૨ : પુનમ : પરંતુ આ વ્યાધિની ખબર આ વ્યક્તિને કયાંથી તે પણ તે વસ્તુ પાછી નહી દેખાય.” આમ પડી? આ પ્રમાણે હું એને આશ્ચયથી જોઈ રહ્યો હી ચાલતે થયે. હું પ્રભાવિત થઈ ઘેર ગયે. હતો ત્યારે તે મને ગળી ખાઈ જવાને માટે
કંઈક મહિનાઓ પસાર થઈ ગયા અધિક
કે મહિનાઓ આગ્રહ કરવા 1ળી કવીનાઈનથી પણ
કામના બેજાના લીધે અને નવા નવા અનુભવને વધારે કડવી હતી, આથી મારી આંખ ડીવાર લીધે હું પૈરાગી અને તેની ગોળીઓ બિલકુલ માટે એકદમ બંધ થઈ ગઈ. ફરી જ્યારે મેં
ભૂલી ગયે. આંખ ઉઘાડી અને વૈરાગી તરફ જોયું તે હું
એક દિવસ બપોરે હું ઉંઘમાંથી ઉઠે સ્તબ્ધ થઈ ગયો.
ત્યારે દૂધને ગ્લાસ જે હંમેશાં નેકર રાખી જતે | મધ્યાહ્નના પ્રકાશમાં તે વ્યક્તિની છાયા દૂર
હતે તે ઉઠાવવા ટેબલ પાસે ગયો ત્યારે મેં પથ્થર પર પડી રહી હતી, અને તે છાયામાં મેં જોયું કે મારી બિલાડીએ દૂધને લાસ નીચે મારી માને છે કે જેનું મૃત્યુ કંઈક વર્ષો પહેલા પાડી નિરાંતે દૂધ પીતી હતી. અચાનક ક્રોધના થયું હતું. હું એકદમ બરાડી ઉઠ્યો મા ! અને આવેશમાં મેં તેના તરફ ભારી વસ્તુ ફેંકી પણ ફરીથી હું બેભાન બની ગયે.
પિતાની જાતને બચાવી તે ઓરડામાં ભાગી ગઈ જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે મેં જોયું એ બિલાડીને સીધી કરવા હું તેની પાછળ કે હજી વૈરાગી ત્યાંજ બેઠે હતું અને મારી દેડ, પરંતુ તે વખતે જ મને હૃદયની તીવ્ર તરફ જોઈને મંદમંદ હસી રહ્યો હતો. પરંતુ પીડાએ જકડી લીધે, ત્યારે મને વૈરાગીની છાયા માત્ર છાયા જ રહી ગઈ હતી. મારી માં ગેળીઓ યાદ આવી. મેં તેને સુરક્ષિત રીતે લુપ્ત થઈ ગઈ હતી. હજી મારામાં ઔષધિની મારી પાસે રાખી હતી તેમાંથી એક ગોળી ખાધી અસર હતી.
અને તરત જ સ્વસ્થ થઈ હું બહાર વરંડામાં - “થોડી ક્ષણ પહેલા મારી પ્રતિછાયા જોઇ ફરવા લાગ્યા. મધ્યાહ્નના તડકામાં ઉભે હતે. હતી તે મારા પૂર્વજન્મનું રૂપ હતું. આ સંસા
ત્યારે બિલાડી ક્ષમાયાચનાની ઈચ્છાથી મારી
પાસે આવીને મ્યાઉં, મ્યાઉં કરીને મારા પગ રમા માનવીય સંબંધ માતા, પુત્ર, વગેરે જે છે તે મિથ્યા છે કેવળ ઈશ્વર જ સત્ય છે” આમ
પાસે પિતાનું શરીર ઘસવા લાગી. મારે કેધ કહી તેણે મને ચાર ગોળી વધારે આપી જે
દૂર થઈ ગયો હતો. હસતે હસતે તેને જોવા
લાગે. તેની છાયામાં મેં મારી પત્નીને જોઈ કેળના પાનમાં વિંટાળેલી હતી અને મને કહ્યું કે તું એને તારી પાસે રાખજે જ્યારે તને તેનું મૃત્યુ ઘણાં વર્ષો પહેલાં યુવાવસ્થામાં થયું હૃદયને હુમલો આવે ત્યારે એક ગોળી ખાઈ હતું, અને મૃત્યુએ મારી એકલી પત્ની જ નહિ. લેજે, ચાર ખાઈ લીધા પછી તું વ્યાધિ મુકત
પણ સાથે સાથે જીવનસાથીને મારાથી અલગ થઈ જઈશ અને હંમેશા પ્રસન્ન રહીશ. તને કરી હતી. સરકારી પેન્શન નેવું વર્ષ સુધી મળશે એમ આ સમયે તેને જોઈને મને કેટલી પ્રસન્નતા કહી તે જવા માટે ઉઠે અને બેલ્યઃ થઈ હશે. એ કેમ બતાવી શકું? મેં નેહથી - જ્યારે તું ગોળી ખાઈશ ત્યારે તે ઔષ- બિલાડીને ઉપાડી તેને ચુમતે તથા પંપાળતે ધિના પ્રમવમાં તું સજીવ વસ્તુ તરફ પ્રથમ બેલ્યોઃ “ઠીક તે મારું દુધ પીધું હતું ખરુંને? દષ્ટિ કરીશ તેમાં તને તારા પોતાના પૂર્વ જન્મના હવે પત્નીને બીજીવાર જોવા માટે બીજી ગેળી સ્વરૂપનો આભાસ થશે તે પણ એકવાર. તું ખાધી અને બિલાડીને નીચે ઉતારીને તેની છાયા બીજીવાર તેજ વસ્તુ જેવા બીજી ગેળી ખાઈશ જોવા લાગ્યા. પણ કાંઈ દેખાયું નહિ. વૈરાગીની
Page #71
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ માચ–એપ્રીલ ૧૯૫૯: ૭૩ ચેતવણી તદન ભૂલી ગયે હતું. પરંતુ હવે યાદ “એને મુક્ત કરી છે” મેં આશ્ચર્યચક્તિ આવ્યું કે તેણે કહ્યું હતું કે તને પૂર્વ જન્મનું થયેલા સિપાઈઓને બૂમ પાડીને કહ્યું, “એને એક રૂપ એક જ વાર દેખાશે. બીજી ગમે તેટલી જવા ઘો” હું વિચારમાં પડી ગયું કે શું સ્વયં ગેળી ખાઈશ તો પણ તે વસ્તુ ફરી નહિ દેખાય. મારા પિતાએ જ મને દગો દીધે? શું એમના તે દિવસ પછી બિલાડી મારી પત્નીના આત્મા ઉપકારને બદલે ચુકવવાને આજ રસ્તે હતો? સુધી પાંચનાર માધ્યમ તરીકે મને પ્રિય થઈ અને મને તરતજ યાદ આવ્યું કે મેં કેટલીએ પડી. એના સ્વરમાં મને મારી પત્નીને સ્વર વાર મારા પિતાને વિશ્વાસઘાત કર્યો હતે. સંભળાતો. એની આંખમાં એની છાયા દેખાતી. એક દિવસે કલેક્ટરે મને શિકાર માટે આમથડા વખત પછી બિલાડીનું મૃત્યુ થયું. ત્યારે હું ત્રણ આપ્યું. હું કદ્દર શૈવ હતું. પણ નિર્દોષ વ્યથિત થઈને તેની પાસે બેસી ગયે. તેને પાછ- પક્ષીઓની હત્યા કરવાના પક્ષમાં ન હતો. એ ળના ભાગમાં દફનાવી તેની કબર પાસે એક લીમ
2 કલેકટરની શરમે અસ્વીકાર ન કરી શક્ય. ડાને છોડ વાવ્યું. તે છોડ દિવસે દિવસે મેટ થત
આ સમય મારા માટે અરૂચિકર હતું. એક ગયે. તેના સૌંદર્યમાં મને મારી પત્નીનું સ્મરણ
- પક્ષીને મારી ગોળીથી શિકાર બનાવી દીધું. મેં થતું, અને મારું હૃદય સંતેષથી ભરાઈ જતું.
| મારી જિંદગીમાં આ પહેલું જ પક્ષી માર્યું હતું. કંઈ વર્ષો વીતી ગયાં, મારી નેકરીની અવધિ જ્યારે અમે કેમ્પમાં પાછા ફરતા હતા ત્યારે એક સમાપ્તિ પર પહોંચી ગઈ હતી. અવકાશના નેકર તે જગ્ગી પક્ષીને પગ બાંધીને ખભાપર સમયમાં સુખમાં રહેવા માટે મેં ખૂબ પુંજી લઈ જતે હતો અમે તળાવના કિનારે કિનારે એક ભેગી કરી હતી. મારે એક મિત્ર કાશીવિશ્વનાથ પંક્તિમાં જતા હતા ત્યારે મને એક પક્ષીની હત્યા હતે. તે પાછળથી ધૂત છે એમ સાબિત થયું. માટે ખુબજ દુઃખ થતું હતું, મને મહર્ષિ પણ એના રૂવાબમાં હું અંજાયો અને મેં મારી વાલમીકીએ એક પારધી દ્વારા એક પક્ષીને મારવા બધી સંપત્તિ એની બનાવેલી જનામાં આપી કે વચન કહ્યાં હતાં તે યાદ આવ્યાં. મહર્ષિએ દીધી. એક દિવસ મને ખબર પડી કે અમારા શ્રાપ આપે હત- મા નિષ પ્રતિષ્ઠા સ્ત્રનામઃ વ્યવસાયમાં કેટલાએ હજારની ખોટ આવી છે. શરતીઃ સમાઃ ! (ભવિષ્યમાં શાશ્વતી સરખી અને કાશીવિશ્વનાથ કયાંક ચાલી ગયું છે, મારા પ્રતિષ્ઠા ન પામ.) હું વિચારવા લાગ્યું કે ક્યાંક માણસો એને શોધીને મારી પાસે લાવ્યા. અને મહષિને શ્રાપ મને તે નથી લાગ્યો ને?” અધિકારીઓને સોંપતા પહેલાં મારે કે એના આખો દિવસ મારી તબીયત સારી ન રહી ઉપર ઊતારવા અને પિતાને રોકી ન શક્યા. આ વખતે પણ મારી પહેલાની પીડા શરૂ થઈ
મેં એને મારવાનું શરૂ કરી દીધું. મેં એને ગઈ. જ્યારે સહન ન થયું ત્યારે એક ઝાડની ત્રણચાર તમાચા ચઢી દીધા પણ પછી મને છાયા નીચે બેઠે અને સારું થઈ જવાની વાટ ખુબજ દુ:ખ થયું, એટલે અટકી ગયે. તરતજ જેવા લાગ્યો, દદથી હું વિહળ થઈ ગયો પરંતુ મેં વિરાગીની ગોળી ખાધી. એની કડવાશમાં મને સૌભાગ્યવશ મારી છેલ્લી ગળી હતી તે ખાધી જેણે બે દીધું હતું અને ભયભીત થઈને અને આંખે ઊંચી કરીને જોયું તે તે જખમી મારી સામે ઉભે હતું, તેને જોઈને મારે ક્રોધ પક્ષીના છાયામાં પડી ત્યાં મેં મારા એક માત્ર વધે અને જે મેં તેને મારવા હાથ ઉપાડ્યું પુત્રની છાયા જોઈ. જેની મૃત્યુ વખતે પાંચ વર્ષની કે તરત જ એ દુષ્ટની છાયામાં મેં મારા હતી મરતી વખતે એના ભયગ્રસ્ત મોમાંથી એક પિતાને જોયા.
ચીસ નીકળી પડી હતી. બાપુ, જુઓ મને કઈ
Page #72
--------------------------------------------------------------------------
________________
pa2282828282828282828
છે આપણું જીવન અને દવાઓ છે
9998 ઘઃ શ્રી કાંતિલાલ શાહ, ઝીંઝુવાડા
હવા, પ્રકાશ, પાણી, ખોરાક, ઉંઘ, વ્યાયામ, એક રૂપીઆ મણને દાણ દસ રૂપીએ મણ થયા. વિશ્રાંતિ વગેરે ઉપર માણસના નિરગી જીવ- રૂપી આને અઢીશેર ઘી ત્રણ રૂપીએ શેર થયું. નને પણ આધાર છે, આ બધી વસ્તુઓ શુદ્ધ પાંચ રૂપીઆ મણનું તેલ ત્રીશ રૂપીએ મણ થયુ. નૈસર્ગિક, અને પ્રમાણસર ઉપગમાં લેવામાં એક આનાનું શેર દુધ પાંચ આને શેર થયું આવે તે મનુષ્ય નિરોગી, ચપળ, અને દીર્ધા- મીલ કામદારોનું મેઘવારી ભથ્થુ રૂ ૧-૧૪-૦નું યુષી બની ધમ ધ્યાન કરી મનુષ્ય જીવન માર્ચ ૧૯૫૯ માં રૂ ૮૭–૧–૧૦ થયું. દોઢ સફળ બનાવી શકે છે.
રૂપીએ મણને ગેળ દસ રૂપીએ મણ થયે ભારતની પ્રજા અહિંસક રીતે નીરોગી જીવન આવી ભીષણ મેંઘવારીએ પ્રજાને ભરખવા માંડી જીવી શાંતિથી મૃત્યુને ભેટતી હતી. દેશમાં શાંતિ અને જીવનમાંથી શાંતિ અને ઉંઘ ઉડી ગયા હતી.
આની સીધી અસર મનુષ્યમાત્રના શરીર ઉપર છે પણ આજે વિજ્ઞાનના નામે હવામાં ઝેરી ચડી અને પરિણામે શરીર રેગથી વ્યાપ્ત બન્યું હિંસક પદાર્થો ફેડવામાં આવ્યા. સૂર્ય, ચંદ્ર, ગામેગામ દવાખાના ખેલવાની માગણીઓ તારા, ગૃહ નક્ષત્રના પ્રકાશને સ્થાને હિંસક થઈ રહી છે. છતાંએ નવા નવા રંગો ઉત્પન્ન યાંત્રિક તેજ આવ્યું. બરાક ચિકાસ વગરના થએ જ જાય છે, આનું મૂળ તપાસની જરૂર છે. અને ઓછા રેસાવાળા હિંસક ખાતરથી ઉત્પન્ન ગુરૂવાર તા. ૧-૫-૫૮ના જનસત્તા દૈનિક થવા લાગ્યા. મેટર, ખટારા, લોટ દળવાના હિંસક છાપામાં રાવજીભાઈ મણીભાઈ પટેલનાં લેખમાં યાંત્રિક સાધનથી વ્યાયામ જીવનમાંથી ખસી લખેલ છે કે, ગયું. પરિણામે
ડાકટરી દરેક દવાના મિક્ષચરમાં દારૂ તો ઓછા ( અનુસંધાન પાન ૭૩નું ચાલુ) કેઈને ખબર નથી. આપણે ક્યાંથી આવ્યા છીએ ઘસડી જાય છે અને મેં તેને બુચકારીને કહ્યું હતું, અને આપણું દયેય શું છે? વગેરે મને એને “નહીં બેટા ત્યાં કેઈ નથી. ડર નહીં? પરંતુ તે અનુભવ હતું પરંતુ મારે માને . ગળીઓ નિટુર રાત્રિએ તેને મારી પાસેથી છીનવી લીધે હવે સમાપ્ત થઈ હતી. ગયે મહીને મેં રજા હતો. હમણાં આ બધાનું સ્મરણ થયું, અને લીધી અને તિરૂપતિ ગયે, પરંતુ ભરપુર શોધ માનસિક તથા શારીરિક યાતનાને લીધે હું જમી- કરવા છતાં તે વૈરાગીને પત્તો ન લાગ્યું. “તે ન૫ર પડી ગયે. અને એ પક્ષી પણ મરી ગયું. સમજ્યા, શીવપ્રકાશ દુનિયામાં એવી કઈ ચીજ ઓહ મેં મારા પુત્રને મારી નાંખે
છે જે તમારા દર્શનમાં મેળ નથી ખાતી. શું મહીના પછી સામ્પ્રદાયિક ઝગડાની સમાપ્તિ હજી પણ વિશ્વાસ નથી પડતો?” શીવપ્રકાશે કહ્યું - માટે જાહેર સભામાં એક સાધારણ કિસાન ઠીક છે, શેકસપીઅરે કઈ જગ્યાએ આવી જ બોલ્યા:-દસ્તે આપણું ઝગડા પર વિચાર કરે. વાત કરી હતી:–“દુનીઆમાં એવી બહુ વસ્તુઓ આપણે પાછલા જન્મમાં કેણ હતા. તે જાણતા છે, હરેશિયે, જે તમારા દર્શનની કલપનાથી નથી. અને ભામાં આપણે કેણુ હશું તે પર છે.”
Page #73
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ માર્ચ–એપ્રીલ ઃ ૧૫૯ ઃ ૭પ : વત્તા પ્રમાણમાં હોય જ છે. ગાયના પાચના ' આયુર્વેદશાસને પાયે પણ વાત-પિત્ત અને ઈજેકશન લીધા સિવાય તે ભાગ્યે જ કઈ બાકી કફ આ ત્રિધાતુથી ભરેલો છે. આ ત્રણે શક્તિ રહ્યું હશે. પરદેશની દવાઓ તૈયાર આવે છે એમાં સમતલ હોય ત્યારે શરીર નીરોગી અને કેપે
એવી એવી વસ્તુઓ હોય છે કે, આપણે તેના ત્યારે રેગી બને છે. વિષે સાચી હકીકત જાણીએ તે આપણામાંથી અહિંસક ભારતીય પ્રજામાં અહિંસા ધર્મના ઘણને જીવવા પર તિરસ્કાર છુટે.
પ્રભાવે રેગનું પ્રમાણ ઘણું જ ઓછું હતું. પાંચ લીવર એકસ્ટમાં શું હોય છે? ડાકટરી દસ વરસે રેગ થતું ત્યારે ઉપરોક્ત ત્રિધાતુના તૈયાર દવામાં મરઘા, બતકાં, ઘેટાં, બકરાં વાંદરા કોપને સમાવતી અહિંસક આયુર્વેદીક પદ્ધતિથી ગાય, ઉંદર, છછુંદર, કુતરી અને નર્કમાં ખદ- રેગેનું શમન કરવામાં આવતું હતું. બદતા મોટા કીડાના જુદા જુદા અને ઉપયોગી હોય છે. આ બધી હકીક્ત જાણીએ તે આપણને તાત્પર્થ એ છે કે, રેગમાંથી બચવું હશે. ચીતરી ચડે. છતાં આંધળીઆ કરીને દવા તરીકે
છે તે વહેલા–મેડા પણું જીવન અહિંસા પ્રધાન
છે વાપરીએ છીએ. આપણામાંથી ઘણું આ બધું બનાવી અહિંસક દવાઓ વાપરી નૈસર્ગિક જીવન જાણીએ છીએ છતાં અજાણ્યા થઇ વાપરીએ છીએ જીવવું પડશે જ. અને આપણી જાતને છેતરીએ છીએ. લોકોએ આજને વ્યાપક રાગ ગેસ ચડે એ છે. ગેસ અને ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના ચડો એ મૂળ અજીર્ણમાંથી નવા નામે ઉત્પન્ન દરદીઓ તે આવી દવાઓના બીલ આપી આપી થયેલું દરદ છે, યાંત્રિક ચક્કીમાં પીસેલા અને ને હવે તે એવા થાકી ગયા છે કે તેમને રેગ તેલમાં તળેલા અને તમતમતાં મસાલાવાળા વિના પૈસે મટતે હશે તે ગમે તેવી સુગ કેરે પદાર્થો ખાવાથી વાછુટ દ્વારા વાયુ છુટતે નથી મૂકી પેસાબ પણ વાપરશે.
અને વાયુ કેપે છે. જેથી અકળામણ બેચેની પ્રજાનું જે શેષણ બુદ્ધિએ કરવા માંડ્યું છે દાહ વગેરે થવાથી દરદી હેરાન થાય છે. તે એવી આફતથી થાય છે કે, જાણે આપણી સેવા કરવા અથે સ્વર્ગમાંથી દેવે ઉતરી પડ્યા
વિરમગામના ટપાલી નાથાભાઈ અત્રે તેમના હોય, એવા દે સાથે એ કાયર થયા કરે છે. દીક ટપાલમાં નોકરી હોવાથી બે દિવસ મળવા આ ઉપરથી સમજવાનું એ છે કે દવાઓના
આવેલા. રાત્રે દસ વાગે ગેસ ચડ. રાત્રે તબીનિમિત્ત પણ ઘોર હિંસાનું સામ્રાજ્ય ફેલાઈ ચત જોઈ. દવામાં હરડે દળ તેલ વા અને વસ્ત્રગાળ રહ્યું છે.
કરેલી સુંઠ બે આની ભાર આપી ઉપરાંત પરેપફારી જ્ઞાની મહાપુરૂષોએ પ્રાણી માત્રના
સિધિયેગી નાગાર્જુનની કૃતિ મુજબ બનાવેલી દરદો મટાડવાના હેતુથી જે લખ્યું તેનું નામ
આરોગ્ય વધની આઠ દિવસ આપી રોગનું છે આયુર્વેદ શાસ્ત્ર.
શમન થયું. વાયુ શાંત થયો. બહુ જ થોડા દરેક પ્રાણુ શુભ-અશુભ કર્મો સાથે જન્મે ખર્ચ
ખરચમાં કામ પતી ગયું. ઉપકાર માની વીરછે, મૃત્યુ પામે છે, એ પ્રમાણે જુદી જુદી પ્રકૃતિના
મગામ ગયા. એટલે મારું કહેલું એ છે કે દેશી માણસે સુખીદુઃખી રેગી- નિગી, સબળ દુબળ જ
દવાઓને ઉપગ કરતાં શીખે. જેવામાં આવે છે, સ્વભાવમાં પણ ભિન્નતા કઈ
આંખની દવા ગરમ સ્વભાવના (પિત્ત) કે ઠંડા સ્વભાવના | વડનું દુધ ત્રણ રતી અને કપુર એક રસ્તી (કફ) કેઈ વાયડા સ્વભાવના (વાયુ) જવામાં મીલાવી આંખમાં આંજવાથી મુલું મટી જાય છે. આવે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
અર્થશાસ્ત્રની ગુજરાતી કહેવત ડા, મંજુલાલ ૨. મજમુદાર એમ.એ.એલ.એલ. ખી.
અર્થકારણને સ્પશતી કેટલીક ઉપયાગી તથા વ્યવારૂ કહેવતા ગુજરાતી ભાષાના વિદ્વાન શિક્ષણશાસ્ત્રી અધ્યાપક શ્રી મજમુદાર અહિ રજુ કરે છે જે અર્થશાસ્ત્રને લગતી ઊપયાગી . અને અનેકવિધ હકીકતાને ટુકમાં સમજાવી જાય છે.
મનુષ્યનું સામાજિક તથા વ્યાવહારિક જીવન શકય બનાવવા માટે ‘ દ્રવ્ય ’– અથ’ એ એક સાધન છે. ચાર પુરુષામાં તે ખીજે ન મરે આવે છે. એ અથની પ્રાપ્તિ, તેનું સંવર્ધન, તેનું સંરક્ષણ, તેના સદ્વ્યય વગેરેમાં પૂર્ણ અનુલવ અને પૂર્ણ ડહાપણની જરૂર ડગલે ને પગલે પડે છે.
ગુજરાતી પ્રજા સકાએથી વ્યાપાર ખેડતી આવી છે; ‘ વહેપાર ' દ્વારા લક્ષ્મી કેમ સંપાજૈન કરવી અને પછી તેને ચાગ્ય વ્યય કેમ કરવા તે ગુજરાતીએ બરાબર જાણે છે. ગુજરાતી લોકોના આવા સ્વભાવના સૂચક એવા પુરાવારૂપે અર્થશાસ્ત્ર સંબંધી કહેવતનું સારું. લડાળ ગુજરાતી ભાષામાં નજરે પડે છે.
સસારના અનેક પ્રોાભના, સ્વા, દંભ, લેાલ વગેરેની સામે થવાના પ્રસંગે દરેક મનુજ્યને પ્રાપ્ત થાય છે, તેવે પ્રસંગે લેાકાનુભવથી પ્રચારમાં આવેલા કહેવતરૂપી ‘ માર્ગસૂચક સ્તશ્લા' થી સાચા માર્ગ જડી શકે છે. અને પરિણામે માનવજીવનનું ધ્યેય અને સાધ્ય જે ‘ સુખ ” તે પ્રાપ્ત થઈ શકે છે.
ગુજરાતી વાત-વાતમાં શું રળ્યા ? ’ • શો ફાયદો? ” શો લાભ ?’ એવી નફાતેટાની પિરભાષાના ઉપયાગ સહજ સ્વભાવે કરે છે. તેથી અ શાસ્ત્રને લગતી કહેવતે ભાષામાં ઘણી હોય એ સ્વાભાવિક છે. ગુજરાતી કહેવતાના અમાપ સાગરમાંથી અર્થશાસ્ત્રને લગતાં વચને
અહી' વ્યવસ્થિત રજૂ કર્યાં છે.
‘કહેવત’ એ અનુભવથી ઘડાયેલા અને સંસારવ્યવહારમાં પલાટાયેલા ડાહ્યા માણસા ઉચ્ચારેલા ટૂંકાં અને સચાટ વચનમાણુ છે. લેક નુભવમાંથી ચળાઈ ચળાઈને આવેલાં આ વચને કાળે કરીને રૂઢ બનતા જાય છે અને ચલણી સિક્કાની જેમ વપરાશમાં આવતાં જાય છે.
કહેવતા દ્વારા તેતે ભાષા ખેલનાર લેાકાની સૌંસ્કૃતિ, રહેણીકરણી, જનસ્વભાવ અને શિષ્ટતાને ખ્યાલ આવી શકે છે. જુદા જુદા પ્રદેશાની જુદી જીદ્દી પ્રજાઓના લેાકાનુભવ એક સરખા હોવાથી એક જ અથની અનેક કહેવતા જુદીજુદી ભાષામાંથી મળી શકે છે. સ્થળભેદ કે ભાષાવાદ આમ કહેવતાના પ્રચારની આડે આવતા નથી.
કહેવત' નાં કેટલાંક વિશિષ્ટ લક્ષણા છે. તેનુ પહેલું તત્ત્વ તે મિતભાષિત્વ, એછામાં એછા શબ્દોમાં ભારેાભાર અનુ ભરણુ : ઉદા હરણ. ‘લાખની પાણુ,’ ‘કણુના મ’ ‘ગરથ ગાંઠે વિદ્યા પાડે.’
તેનું ખીજું તત્વ તે તેના શબ્દકલેવરમાં રહેલા ચાટદાર કટાક્ષ. ઉદાહરણ: ‘વાયદે ગયું તે વાયે ગયું?
ત્રીજું તત્ત્વ તે તેમાં આવતા અત્યપ્રાસ, જેનાથી કહેવતના ઉચ્ચારણમાં અને તેની વાણીમાં એક પ્રકારનુ જોમ આવે છે. ઉદાહરણઃ આવે તે હૂંડી, અને જાય તે મૂડી.’
ચેાથું તત્વ તેમાં આવતા એક પ્રકારના સાદો તાલ છે. જે ખાલગીતા તથા ઉખાણામાં પણ હેાય
Page #75
--------------------------------------------------------------------------
________________
છે. ઉદાહરણ: વ્યાજમાં રાજ ડૂબે,' ‘જેણે રાખી વટ, તેને વાણિયા ધીરે ઝટ,’વગેરે.
પાંચમું તત્ત્વ તે તેમાં આવતા લાટાનુપ્રાસ નામના શબ્દાલંકાર. એક ને એક વણુ ફરીથી આવવાથી કથન મધુર બને છે, અને કહેવતને યાદ રાખવાનું સુગમ બને છે. ઉદાહરણઃ સાના સાઠ કરવા? જાન જોડવુ, પણ જમાની ન જોડવી ‘ગાંઠનું ગોપીચ’દ્મન' ઇ૦
કહેવતાનું સાચુ' મૂલ્ય સામાન્ય જનસમાજ ઉપરાંત પિતા અને વક્તાએ સારી રીતે સમજે છે; કારણ કે તેની મદદથી ખેલનારની ભાષામાં જુસ્સા અને સચાટતા આવે છે.
આમ કહેવતા ટૂંકી, બહુમાન્ય, ચિત્તવેષક, છટાદાર અને ઝડઝમકવાળી હોવાથી, પરિણામે ભાષાનાં શણગારરૂપ બની રહે છે. કહેવતને ‘બહુમાન્ય’ અને ‘સમાન્ય’ નહિ, એમ કહેવાના આશય એ છે કે પ્રસંગે પ્રસંગે જે સત્ય દેખાયું હાય તેને આધારે બનેલી કહેવત ઘણીવાર અધ સત્ય અથવા પ્રશ્નની એક માજીને પ્રગટ કરે છે; તેથી એવાં પરસ્પરની વિરુદ્ધ લાગતાં વાકયાને સાથે રાખીને વિચારવાથી સૌંપૂર્ણ સત્યની ઝાંખી થઈ શકે છે..ઉદાહરણ તરીકે, ખાધુ ખભે આવે’ એમાં આહારની મહત્તા બતાવી છે, ત્યારે ‘ભૂખ્યુ એને કાંઇ ન દુખ્યુ” એમાં આરોગ્ય માટે નિરાહારના મહિમા ગાયા છે; એ અનેને સાથે વિચારીએ તે મિત ભાજન' જ ઉપકારક છે, એ સત્ય પ્રતીત થાય છે.
હવે અશાસ્ત્રની કહેવતાને વિચાર કરીએ. (?) દ્રવ્યનું ઉપાર્જન : (અર્થની પ્રાપ્તિ) અને પછી તેના સંચય એ ગૃહસ્થાશ્રમી પુરૂષનું પહેલું કન્ય છે: પ્રાપ્તસ્ય પ્રાવનું ચેનઃ । અને માતૃસ્ય ક્ષળ ક્ષેમ: । એટલે દ્રવ્યના ચેાગક્ષેમ જો સધાય તા જ સંસાર સલ અને છે: તે સબંધી નીચેની કહેવતા મળે છેઃ—
: ક્લ્યાણુ : માર્ચ -એપ્રીલ : ૧૯૫૯ : ૭ : (૪) ટીપેટીપે સરેશવર ભરાય; (૫) દમડી ક્રમડી કરતાં રૂપિયા થાય; (૬) હૌસા હૌસાને મેળવે; (૭) ધૂળમાંથી ધન પેદા થાય; (૮) પૈસા જીરવે વાણિયા અને ખારાક જીરવે લેશ.
(૨) દ્રવ્યની સાચી કિંમતઃ દ્રવ્ય કમાઈને ભેશુ' કર્યા પછી તેનેા ઉપભાગ તથા ઉપયેગ થવો ઘટે છે. જીવનનું એ સાધન છે, સાધ્ય નથી પૈસાને પૈસાની ખાતર ચાહે તે અવગુણુ છે, પરિણામે માણસ ‘અદાસ’ તરીકે વગેાવાય છે. આ સમધમાં નીચેની કહેવતા પ્રચલિત છે.
(૧) એકડા વિનાનાં સેા મી’ડાં નકામાં; (૨) (૨) એક રિબિન એક રત કો. (૩) ગરથ વગ વિનાના નાથિયા ને નાણે નાથાલાલ; (૫) છત ૨ના ગાંડા અને છોકરાં વગરના નાના; (૪) નાણાં ડાહી અને અછત આંડી; (૬) દમડે ઊંટ પણ દમડો કયાં ? (૭) દામ તેવું કામ; (૮) દામ કરે કામ ને લૂંડી કરે સલામ; (૯) હોય નાણાં તે પરણે હિરભાઇ કાણા.
(૨) દ્રવ્યના લાભઃ જેમની પાસે જરૂરિયાત કરતાં વધારે ધન છે, છતાં વધારે ધન મેળવવા પાછળ જે અવગતિયાની પેઠે ફાંફાં માર્યા કરે છે ત્યારે એ વૃતિને ‘દ્રવ્યના લાભ’ કહેવામાં આવે છે. દ્રવ્યને દ્રવ્યની ખાતર ચાહવાનું કેટલાક ધનિકાને વ્યસન પડી જાય છે; એટલે એ દ્રવ્યની અતૃપ્ત લાલસામાં પેાતાની માણસાઇ તેઓ ગુમાવે છે અને તેથી કહેવત પ્રમાણે, ‘લાભે લક્ષણ જાય' છે. આ સંબંધની કહેવત જાણીતી છે.
(૧) અતિ લાભ તે પાપનું મૂળ; (ર) અડધુ મૂકીને આખાને ખાવા જવું; (૩) દમડી માટે દસ (૪) પૈસા મારા પરમેશ્વર ને હું પૈસાના દાસ; (૫) પાઇ માટે નિભાડે આગ મૂકે.
(૪) દ્રવ્યની અસ્થીરતાઃદ્રવ્યને સદુપ
(૧) કરે ચાકરી તેા પામે ભાખરી; (ર) લક્ષ્મીચાણ કરવામાં વિલંબ ઘટતા નથી; કારણ કે રાજ્યે વધે કે વ્યાજે વધે; (૩) કણના મણુ થાય; લક્ષ્મી ચ ચળ છે, એ અનેક ઘર ખલે છે. તેથી
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૮ : અર્થશાસ્ત્રની ગુજરાતી કહેવત
દ્રવ્યની વહેતી ગંગાને અમસ્તી વહી જવા દેનાર (૧) કરપીનું ધન કાંકરા, (ર) ખાળે ડૂચા ને
જીવનની ભારેમાં ભારે મંગળ તક ગુમાવે છે. દરવાજા મોકળા (3) છતે પૈસે ભિખારી; (૪) ધમની અને દ્રવ્યની ગતિ ત્વરિત કહી છે તે આ લાલા લાખ ત્યારે સવા લાખ; (૫) ચમડી જાય અથમાં. દ્રવ્યની ભરતી પછી ઓટ આવતા પણ દમડી ન જાય; (૬) લાખ મળવાના નથી માણસને પસ્તાવું પડે છે.
અને લખેશરી થવાના નથી; (૭) ધનવાનને ખેરો (૧) નામ રહંતા ઠકકરાં, નાણાં નવ રહંત અને ગરીબને પેટભરે; (૮) આંધળા ખર્ચનું (૨) નાણું તે નંદનું પણ રહ્યું નથી; (૩) કીડીએ અંતકાળે સરવૈયું. સાંચ્યું તેતર ખાય; (0) ખેદે કેળ ને ભેગવે (૭) આયવ્યયને વિવેક વેપારમાં ભેરિંગ.
ચેખો નફો કેટલે રહેશે તેને વિચાર રાખીને (૯) કરકસર અને ત્રેવડેઃ દ્રવ્યને પ્રવાહ જ કામ કરવું હિતાવહ છે. ચેમ્ય આવક અને અસ્થિર છે; તેથી મનુષ્ય પૈસાની રેલછેલની તેને યોગ્ય વ્યય એ સતત ચિંતનને વિષય વખતે થેડે થેડે સંચય કરી લેવાની ટેવ રહે જોઈએ, તે મનુષ્યજીવન સંતેષથી નિભાવી રાખવી જોઈએ. અને દ્રવ્યને ઉપગ ખૂબ કર શકાય. તે માટેની કહેવતો જોઈએ? કસર અને વિવેકથી કરવાની કાળજી રાખવી ઘટે. (૧) આવકથી ખર્ચ માટે, તેને સદાય તટે, અપ કરતાં જરા પણ વધારે, નહિ, અને જોઈએ (૨) આવતા ધને અસવારી, (૩) ખાનાર સો અને તેટલું જ ખરચવું તેનું નામ “કરકસર. અમુક કમાનાર એક; (૪) ગજું જોઈને વાત કરવી; (૫) નિશ્ચિત આવકમાંથી પોતાની બધી જરૂરિયાતને ચોસઠની ઊપજ ને પાંસઠને વરે; (૬) પાવલાની પહોંચી વળવા પ્રયત્ન કરે તેનું નામ ત્રેવડ પાડી ને પિણે ચરાઈ; () પિટ બાળી સાંચવું આ ત્રેવડને સગા “ત્રીજા ભાઈની ઉપમા અપાઈ નહિ, ને દીવો બાળી કાંતવું નહિ. છે તે આ અર્થમાં જ, કરકસર અને ત્રેવડ (૮) રોકડ અને ઉધાર: આવક પ્રત્યક્ષ સંબંધી કહેવતે જોઈએ.
અને નગદ હેય તે જ ખરી આવક ગણાય; (૧) અન્ન, ધન ને આબરૂ જીવની પેઠે જાળ- અને એને જ “રોકડ’ કહી શકાય. જે વસ્તુની વવાં; (૨) એક કસર અને સો સફર; (૩) એવું શું કિંમત ગમે તે ઘડીએ બજારમાં થઈ શકે અથવા રળિયે કે દીવે બાળીને દૃળિયે? (૪) એ છે નફે ઊપજી શકે તે જ “કડ ગણી શકાય. વધુ વેપાર; (૫) કરકસર એ બીજો ભાઈ, અને ત્રેવડ પરંત સંસાર વ્યવહારમાં બધું રોકડથી ચાલી ત્રીજે ભાઈ; (૬) ઘંટી પ્રમાણે એારણું અને ચૂલા શકતું નથી. તેથી ઉધાથી વ્યવહાર કરવો પડે પ્રમાણે બારણું; (૭) કેડી પૂગે, પણ મૂઠી ન છે. છતાં ઉધાર વ્યવહારમાં ખૂબ જોખમ છે. પૂગે.
વર્તમાન લાભ ઉપર જ વિશેષ ભરે અને (૬) કંજુસાઈ અને ઉડાઉપણું: કરક- આધાર રાખવો હિતાવહ છે. રેકડ અને ઉધારના સરને પણ હદ હોય છે. દ્રવ્યને ઉપગ જ્યાં સંબંધમાં બહુ સૂચક કહેવત ગુજરાતીમાં કરે ઘટે ત્યાં પણ તે કરવામાં ન આવે તે તે પ્રચલિત છે: કૃપણુતા” અથવા “કંજૂસાઈ કહેવાય છે. દ્રવ્યને (૧) આજે રેકડી કાલે ઉધાર; (૨) આવે તે દ્રવ્ય ખાતર ચાહવાથી મનુષ્ય કંજુસ બની જાય હુંડી ને જાય તે મૂડી; (૩) આંબે મહેર અને છે. કરકસરને હદપાર આગ્રહ તથા તેને પક્ષ- કલાકે લેખાં, જતે દહાડે કાંઈ ન દેખા; (૪) પાત તેનું નામ કંજૂસાઈ. તે સંબંધી કહેવત અધીરાનું લેવું નહીં અને ઉછીનાનું ખાવું નહિ
(૫) ઉડી જાય છીઃ (૬) ઉછીનાની મા મુઈ,
જુએ : *
Page #77
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯૪ ૭૯ (૭) ઉધાર ઘરાકી ને ગાલે હાથ દઈ ઉધારકે તેવી મદદના બદલામાં તેમની પાસેથી વ્યાજનું આમ ખટ્ટ; (૯) ઉધાર આપ અને ખરું જોખ ઉત્પન્ન મેળવે છે. આને આપણે ધીરધાર’ (૧૦) ઉધારની માને નગદ પરણે: (૧૧) ઉધાર કહે અથવા “લેણદાર” કહીએ છીએ. લેણદેણના ‘આ’ તે ખૂણે બેસીને રે; નગદ કહે “જી. તે પ્રસંગે પ્રત્યેકના જીવનમાં આવ્યા વગર રહેતા ખા ખીચડી ને ઘી: (૧ર) ઉધાર ખાતે ચાકડી, નથી. તેથી તેને પ્રસંગે શી શી સાવધાનતા (૧૩) ત્રણ ત્રેવીસની ગરજ સારે (૧૪) રોકડા રેક રાખવી તે માટે “કહેવત ”ની મદદ મળે છેઃ ને વાણી ફેક, (૧૫) લાખ કરતાં વીસ વધે, (૧૬).
(૧) એક નન્ને સે દુઃખને હણે; (૨) એક સેનાં સ્વપ્નાં કરતાં પાઈ રેકડી સારી.
હાથે લેને એર દૂસરે હાથ દેના; (૩) દેવું ત્યાં (૧) આંટ અથવા શાખઃ ઉધાર આપવા
વાયદે શાને ? (૪) ધનકા ધન ગયા એર લેવાનું જોખમ ભરેલું છે; છતાં સંસાર-વ્યવહા
દસ્તકા દસ્ત; (૫) લેણદાર લાડકે; (૬) લેવું દેવું રમાં તેની જરૂર પડે છે; પરસ્પરનો વિશ્વાસ,
વ્યવહારે () લેતાં લાજ, આપતાં ગાજી; (૮) પતીજ; ભાસે, શાખ-જે કહે છે તેનાથી ઉધાર
સેનબાઈ લઈને રૂપબાઈ આપવી; (૯) ભાણવ્યવ્યવહાર શક્ય બને છે. કારણ કે આખુ જગત
વહાર હોય ત્યાં નાણાંવ્યવહાર ન રાખ; (૧૦) વિશ્વાસ ઉપર ચાલે છે. એકબીજાની ગૃહસ્થાઈમાં
આપે ત્યારે કેઈ ન જાણે, માગે ત્યારે સૌ જાણે, શ્રદ્ધા તથા તેની ખાનદાનીમાં ભરી રાખવાથી
(૧૧) આપે તે સુંવાળ ને માગે તે મુવાળે. જિંદગીને બધા વ્યવહાર ચાલે છે. તેમાં નાણુની
(૨૨) કરજદાર અને લેણદાર : સંસાધીરધાર પણ એ જ પ્રકારની “આંટ અથવા
રમાં મનુષ્યને ઉછીને વ્યવહાર, મને કે કમને, શાખ”થી જ નભે છે, કવિ દયારામભાઈની
રાખવું જ પડે છે. અનિવાય ખપની વસ્તુ
પોતાની પાસે ન હોય ત્યારે બીજા પાસે માગવી ‘હિતશિક્ષા” અહીં સંભારવા જેવી છે:
પડે છે, પરંતુ જ્યારે માગીને ચલાવવાની વૃત્તિ લાખ ગુમાવી શાખ રાખજે, એક પ્રકારની ટેવ બની જાય છે, ત્યારે દેવું કર
શાખે મળશે લાખ છઃ નાર ન–ફકર થઈ જાય છે. આવતી કાલની શાખ ગયે સહુ ખાખ-શિક્ષા શાણાને. અથવા આવનાર દુઃખની ઘડીને એ વિચાર કરતે હવે કહેવતે જોઈએ?
નથી. તેને પરિણામે દેવાદારની દયામણી સ્થિતિ, ' (૧) આડત અને અધીરાઈને બને નહીં; (૨)
દેવામાં ડૂબેલાંનાં પારાવાર દુઃખ, વ્યાજના ઊભે શેઠિ લાખને અને બેઠે તે રાખને
ઘડા”ની દેડ, અને પછી નાખી નજર ન (૩) આઠ રૂપિયાને મહેતે અને એંશી લાખને પહોંચે ત્યારે નાદારનું દેવાળું, એ બધી સમાશેઠિ; (૪) જેણે રાખે વટ, તેને વાણિયે ધીરે જમાં બનતી વાત છે. કરજ લેવા જનારની ઝટ; (૫) નામીચે શાહુકાર રળી ખાય, અને
અને સ્થિતિ સંબંધી કહેવતે જોઈએ:
જ્ય નામી ચાર માર્યો જાય; (૬) બાંધી મુઠી લા-,
_(૧) અથીને અકલ નહીં; (૨) અતિ રણિખની અને ઉઘાડી તે રાખની; (૭) વણજારે
યાને ર(૪)ણ નહીં ને અતિ દુઃખિયાને દુઃખ લાખ હરે, પણ એપ ન હારે.
નહીં; (૩) કરજિયું ને દરદિયું બરાબર; (૪)
કરજ કરગરે મળે નહીં, (૫) ખાનગી દેવું એક (૨૦) ધીરધાર અને લેણદાર વેપારી, ધણીનું સારું; ૬) ખાતું ખાય અને ભરતું ભરે; દુકાનદાર કે કારીગર પાસે રોકડ નાણું પૂરતા (૭) હાથમાં નહીં કેડી ને ઊભે બજારે દેડી; પ્રમાણમાં હેતું નથી, તેથી તેવા ગરજવાન (૮) દેવું તે ઝાડમાં અવતરીને પૂરું કરવું પડે; માણસને કેટલાક ધનવાને નાણું ધીરે છે અને (૯) લેણું હજે લાખ, પણ ફરજ ન હજો દેકડે;
Page #78
--------------------------------------------------------------------------
________________
= ૮૦ અથશાસ્ત્રની ગુજરાતી કહેવત :
(૧૦) સંપત જેવું સુખ નહીં, ને દેવા જેવું દુઃખ લેના; (૩) આંખમાં એક જ સમાય તે હિસાનહીં (૧૧) હામ હારી જનાર દેવાદાર “દેવાળું” બમાં પાઈ સમાય; () કામ ન રાખે કાચું, કાઢે છે, અને દેવાળિયો ” કહેવાય છે : ને નામે રાખ પાર્ક, (૫) ચેપડો તે વર્ષ દે(આપવાનું)ણને જે વાળી નાખે છે, તે સામે બોલે; (૬) દાટ્યા ભૂલે પણ લખ્યા ન ભૂલે, (૭) મેરું કૂંડાળું કરી દે છે તે “દેવાળિય. દાનત તેવી બરકત (૮) પાનું ફરે ને સોનું ઝરે;
(૧) દલાલને દેવાળું નહીં, ને મસીદે ખાતર (૯) પાઈની ભૂલ પાછળ જઈનું દીવેલ (૧૦) નહીં; (૨) દેવાળિયાને દિવાળી ને વેપારીને હોળી; પોલે-પાને વહેવાર; (૧૧) મણમાં આઠ પાંચશે (૩) આભ ફાટયું ત્યાં થીગડું ક્યાં દેવું? (૪) રીની ભૂલ (૧૨) લખે દીકરા ખાતાવહી, એારડે લાખના તુટ્યા સેએ સંધાય નહીં; (૫) ફૂલણજી ગયે ને પરસાળ રહી (૧૩) રાતે સાલ્લે રાંડ, ફૂલ્યા અને વ્યાજમાં ડૂલ્યા; (૬) બાપ લાખ ને લઈ ગઈ પાશેર ખાંડ, (૧૪) લાખની પાણ; ચાળીસના, અને દીકરા વ્યાજમાં ડૂબે ! (૧૫) લઈને લખ, લખીને દે; (૧૬) સંભારીને
- નામું લખે ને ઊંટે ચડીને ઊંઘે; (૧૭) હિસાબે વ્યાજ' સંબંધી નીચેની કહેવત અર્થ
થાય તેમાં વાંકું બેલાય નહી; (૧૮) હિસાબ સૂચક છે :
તે આરસી છે; (૧૯) હિસાબ સઉને, મઠ કાંગ (૧) એક રામે લંકા લીધી, તે બાર રામ ને ઘઉંને (૨૦) હિસાબ કેડીને ને બક્ષિસ શું ન કરે? (૨) દીકરો રળે ચાર પહેર, અને લાખની. વ્યાજ રળે આઠ પહોર, (૩) વ્યાજને ઘેડા ન વ્યાપારમાં લક્ષમી વસે છે એમ કહેવાય છે; પહોંચે; (૪) વ્યાજને વિસામે નહીં; (૫) વ્યા, પરંતુ એ લક્ષમી મેળવતાં, સાચવતાં અને પછી જમાં રાજ ડૂબે, (૬) વ્યાજ ભલભલાની લાજ તેને એગ્ય વિનિગ કરવામાં કેટકેટલે પરિશ્રમ, મુકાવે (૭) વ્યાજખેરના ઘરમાં નાણું નહીં અને તકેદારી, સચ્ચાઈ અને ઈમાનદારી રાખવાં પડે વાંઝિયાને ઘેર વહાણું નહીં.
છે તે તો જે વેપાર કરતું હોય તે જ જાણે. (૨૨) હીસાબની ચોખવટ : ચેપડા એટલે ગુજરાતી સમાજના અંતરમાં ડોકિયું એ નાણુના આવક–ખર્ચનું દર્પણું છે. તેથી જ કરવા માટે, દષ્ટાંત તરીકે “અર્થશાસ્ત્રની કહેવતો” લક્ષમીપૂજનના જે, શારદાપૂજન . અથવા નું અહીં પરિશીલન કર્યું છે. વહીપૂજન “ કે ચેપડાપૂજન’ને ઉત્સવ, વર્ષને અંતે આવતી દિવાળીને દહાડે રાખવામાં આવ્યો છે. ચેપડામાં લખેલી શારદા-સરસ્વતીનું એ પૂજન છે. હિસાબ રાખવાથી ખર્ચનારની આંખ ઉઘડે છે; હિસાબ લખવાની ઝીણવટ એવી જોઈએ જેથી આખે વ્યવહાર સમય વીતતાં પણ પૂરેપૂરો દેહની ગુલામીમાં આત્માને અધઃપાત સાંભરી આવે. નામાના આધારથી જ લેણદેણાં સમાએલે છે. સમજી શકાય છે.
જીવન એટલે શું? જન્મ અને મૃત્યુના આ હિસાબની ચેખવટ સંબંધી ગુજરાતીમાં એવારા વચ્ચે વહેતો ચેતન પ્રવાહ તો નહિ ? વધારેમાં વધારે કહેવત છે:
પરાર્થે સર્વ સમર્પણ-એ માનવ જીવનને (૧) અભણના ભીંતે લીંટા; (૨) આગુસે મમ અને એ મને ગ્રહણ કરે એ માનવા લિખના, પીએસે દેના ઉસમેં ઘટે તે મેરે સે ધમ.
1
( અખંડ આનંદ)
Page #79
--------------------------------------------------------------------------
________________
છે
ભ વ ર તી ર્થ ની યાત્રા એ
જ
શ્રી કાંતાબેન જુઠાભાઈ લુણવા
દેવના પણ દેવ એવા જિનેશ્વર ભગવાનનું જમીન હેસ્ત થઈ ગયેલાં. હાલ નવેસરથી કોદશન પાપને નાશ કરનારું છે. સ્વર્ગની સીડી છે દ્વાર થઈ રહ્યો છે. તે જોઈને આપણને થાય કે અને મોક્ષનું સાધન છે; તીથ એટલે સંસાર સમય તારી બલિહારી. સમુદ્રથી તારે તેનું નામ તીથ. એવું જે ભવ્ય પછી ભદ્રેશ્વર તીથે ગયાં સુસ્વાગતના સંગીરમણીય અને અલૌકિક તીર્થ ભદ્રેશ્વરનું નામ તન મધુર સૂરથી સંઘને વધાવી લીધે. વિશાળ તે સૌ કેઈએ સાંભળ્યું હશે. પહેલાં તે બાજુ ધર્મશાળા, ભોજનશાળા, નંદીશ્વરદ્વીપની સંખ્યા ટેન નહતી એટલે જવાનું વિષમ હતું પણ હવે વાળાં બાવન જિનાલય અને નલિની ગુમ તે કંડલા બંદર થયું એટલે છેક ગાંધીધામ વિમાનની આકૃતિવાળું ભવ્ય દહેરાસર ત્યાંનુંસુધી ટેન થઈ છે, તેથી માર્ગ સરલ થયે છે. શિલ્પ કામ, ચિત્રકામ પ્રભુના ઊપસના પ્રસંગે - અમારી વાંકલીના સંઘની સ્પેશ્યલ દેન તા. ના દ્રશ્ય જોઈ અને આનંદ થશે. ૧-૨-૫૯ના રોજ રાતના એરણપુરા સ્ટેશનથી સંસારરૂપી તાપથી દાઝેલા પ્રાણીને શિતળ ભીલડીયાજી તીથે આવીને અટકી. પિષ વદી દશમને દિવસ હતે. [ગુજરાતી] ભદ્રેશ્વર તીથ ૨૪૪૦ વર્ષનું અતિ પ્રાચીન તીર્થ
જલ સમાન એ સ્થાન છે. એવી અપાર શાંતિ. ત્યાં ત્રેવીમા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. પહેલાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શ્રેણિક મહારાજે ત્યાં ભીલડી સાથે લગ્ન કરેલા હતા. મહાવીરપ્રભુના પાંચમા ગણધર શ્રી સુધર્માતેથી ભીલડીયાજી તીર્થ નામ પડયું. પાર્શ્વનાથની સ્વામિના શિષ્ય શ્રીમદ્દ કપિલ કેવળીએ તેમની ચમત્કારી સ્મૃતિ ભેંયરામાં બિરાજમાન છે. હાલ
અંજનશલાકા કરી હતી. ધરતીકંપ થવાથી પાર્શ્વમળનાયક મહાવીર સ્વામી છે. ત્યાં અષ્ટપ્રકારી
નાથને દહેરાસરની પાછલની દેરીમાં બિરાજમાન પૂજા તથા પંચકલ્યાણકની પૂજા રાગરાગણીથી કર્યો ને હાલ સિલેકનાથે શ્રી મહાવીરસ્વામિની ભણાવી રટેશન ઉપર આવ્યાં.
પ્રતિમા મુળનાયક તરીકે બિરાજમાન છે. તેમની સવારના રાધનપુર ગયાં જે ધર્મપુરી કહે- પ્રતિષ્ઠા વિજય શેઠ અને વિજયાશેઠાણીએ કરાવાય છે. આ અવસર્પિણી કાલમાં વીશ તીર્થ- વેલી છે. કરની સંખ્યાની ઊપમા ધરાવતાં ત્યાં ચોવીશ જિનમંદિર છે. તેમાં સૌથી મોટું આદીશ્વર ભગ- આ તીથ ભારતવર્ષમાં એક મોટું તીથ છે. વાનનું દહેરાસર તે શત્રુંજયના પુંડરીકસ્વામિ જેમકે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખરજીના દહેરાસરની યાદ આપે તેવું છે. લાકડાથી ની માફક પ્રાચીન તીર્થ છે અને સાથોસાથ જડેલ ત્રણ ગભારાવાળું સોનાનું દહેરાસર પણ છે.
પ્રાચીન શિલ્પકળામાં પરિપૂર્ણ છે. અમે ચાર ત્યાંથી ગાંધીધામ આવ્યા બજારમાં ધાતુની દિવસ ભદ્રેશ્વરમાં રહ્યાં. વીરજિશૃંદજગત ઉપગારી પ્રતિભાવાળું દહેરાસર છે. ત્યાંથી અંજાર આવ્યા એ સ્તવનમાં છેલ્લી ગાથામાં, હારે તે સુષમાથી કારતની લીલા એવી છે કે જે વસ્તુ સવારમાં દુષમા અવસર પુન્ય નિદાનજી; એ કડી બેલતાં છે તેવી બપોરે નહીં અને બપોરે નહીં તે મનમાં થતું કે હે પ્રભુ સુષમા-થા આરામાં પ્રમાણે અંજારના દહેરાસર ધરતીકંપથી સાવ આપશ્રી સમવસરણમાં ભાવ અરિહંત રૂપે બિરા
જમાન હશે. આ૫ના મુખમાંથી અમૃતરૂપી
ના દહેરાસરની
યાના દહેરાસર પણ છે. દિવસભરમાં રહ્યાં. વીરાજ
Page #80
--------------------------------------------------------------------------
________________
૮૨ :ભદ્રેશ્વર તીની યાત્રાએ
વાણીના ધોધમાર વરસાદ વરસતા હશે પણ તે વખતે મેં આપને અરિહંત રૂપે એળખ્યા નહીં હાય. આપના વંદન, નમન સ્તવનાદિ સારી રીતે કર્યા નહીં હોય. ચારાશી લાખ ચેાનિમાંથી કાણુ જાણે કેવી ચેનિમાં આ જીવ પરિભ્રમણ કરી રહ્યો હશે તે તેા જ્ઞાની જાણે, !
ત્યારે આ પંચમ .દુષમ કાલમાં પણ હૈ પ્રભુ ? આપની. (સ્થાપના) મૂર્તિનાં દર્શનરૂપી અમૃત નયનરૂપી કટારા ભરી ભરીને પીધુ તે પણ આત્મા તૃપ્તિ પામતા નથી અને આપને અરિ તરૂપે એળખ્યા તેથી આ અવસર પુન્યરૂપી ખજાના તુલ્ય માનું છું.
જગડુશાડુ શેઠ કે જેમણે ભારતભરના ખાર આર વના દુકાળને અન્ન પૂર્ણ કર્યું છે. ધન્ય ડા એવા દાનવીરને ! ભદ્રાવતી નગરી કે હાલનુ
ત૬ ર
or
૭.
ભદ્રેશ્વર તીથ જગડુશાહની વાવ અને મહેલ ખંડેર રૂપે તેમની સાક્ષી પૂરતા ઉભા છે તે મૂક ભાષામાં કહે છે “કે” હે પુન્યશાળીએ તમા પણ જગડુશાહ જેવા દાનવીર, ધમવીર, અનેના અને અમર નામના રાખા. અમે મહા સુદ બીજના દિવસે કે ચેાથા અભિનદન સ્વામિના જન્મ કલ્યાણક દિવસ અને ખારમા શ્રી વાસઁપૂજ્ય સ્વામનેા કેવલજ્ઞાન કલ્યાણક દિવસ. જેમ ખીજને ચંદ્રમા દિવસે દિવસે વૃદ્ધિ પામે છે તેમ અમારૂ સમ્યક્ દન વૃદ્ધિ પામવાના મનેરથ સેવતા શ્રી મહાવીર સ્વામિકી જય નામની ઉદ્દેષણા સાથે સકલ સ`ઘે ત્યાંથી પ્રયાણ કર્યુ. એ ભદ્રેશ્વર તીનાં સંસ્મરણેા આજે પણ નજર સામે આવે છે.
શત્રુંજયનિર્ણ
5
50
ૐ •) È × ૩૦
ગૂજર સ્ટુડીએએ ૫૦ વર્ષના અનુભવે શત્રુ ંજય પટની નવી ડીઝાઇન તૈયાર કરી છે. તે પાણીથી બગડે નહિ એવા પાકા રંગમાં કુમાસદાર કાપડ ઉપર ગામ અને નવ ટૂંકાના મ ંદિરમાં સોનાની પ્રતિમાના ભાવલીના દર્શીન સ્વર્ગનું ભાન કરાવે છે. લખા : ગૂર આ સ્ટુડીઓ—પાલીતાણા (સૌરાષ્ટ્ર)
Page #81
--------------------------------------------------------------------------
________________
બાયો
વિવિધ વિષયસ્પર્શી હળવુ તથા ધ્યેયલક્ષી વાંચન આ વિસામનાં આપવાના અમારા હદ્દેશ છે. તેને અનુરૂપ દરેક ક્ષેત્રમાં ઉપયાગી શોધ અને ખાધ આપતી રસપ્રદ સાહિ ત્યની સામગ્રી અહિં પીરસાય છે. O
ન જાણતા હો તેા જાણવા જેવુ
ભિલાઇના કારખાનાનું ભુંગળુ ને કુતુબ મિનારો
ભિાઈના કારખાનાની કોક એવન બેટરીનું
પણ ગયા
ભૂંગળુ એશિયામાં ઉંચામાં ઉંચું ભૂંગળું છે. રશિયન લેાન અને રશિયન નિષ્ણાતના સહકારથી બંધાયેલા આ પેાલાદના કારખાનાનું રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું. કોલસામાંથી કેક બનાવવાની તેની ભઠ્ઠી ઓકટોબરની ૨૫ મી તારીખે પેટાવવામાં આવી હતી ત્યારે હમણા તે ખરેખર પેટી ! ભારતમાં કુતુબમિનાર સૌથી ઉંચા મિનાર છે. તેની ઉંચાઈ ૨૭૮ ફીટ છે. ત્યારે ભીલાઈના આ ભૂભૂંગળાની ઉંચાઇ ૩ર૯ ફીટ છે. ભઠ્ઠીની અજાયબીઆ
આ કૈક એવન બેટરીની અજાયખીએ પણ જાણવા જેવી છે. તેને પેટાવ્યા પછી પૂરેપૂરી પેટતાં પેટતાં બે માસ લગ્યા! પૂરેપૂરી પેટયા પછી તેમાં એક હજાર ડીગ્રી સેન્ટીગ્રેડ એટલે કે ઉકળતા પાણીની ગરમી કરતાં દસ ગણી ગરમી ઉત્પન્ન થઇ. ભઠ્ઠીને યોગ્ય રીતે પેટાવવામાં ન આવે, તેને એકાએક કે વત્તીએછી ગરમી આપવામાં આવે તે તેની ખાસ પ્રકારની ઈંટમાં તડ પડી જાય, તેને એક વખત પેટાવ્યા પછી લગભગ ૨૫ વર્ષ સુધી લવાયા વિના ચાલુ રહેશે.
એક ભઠ્ઠીમાં શું જોઇએ ?
કોલસામાંથી ગેસ છૂટો પાડીને કેક બનાવવામાં આવે છે. આ કેક અને ગેસ વિના લેાખંડ અને પેાલાદ બની શકે નહિ. એક કાક એરૃન બેટરી માંધવામાં કેટલા બધા માલ જોઇએ છે તે જુએ એટલે તેની વિશાળતાના ખ્યાલ આવશે; પહેલી કાક એવન બેટરીમાં ૫૦ હજાર ઘન મિટર સિમેન્ટ કોંક્રિટ, ચાર હજાર ટન પેાલાદનાં માળખાં અને સાધનસામગ્રી તથા વિવિધ પ્રકારની તથા કદની ૧૩,૫૭૦ ટન ઇંટા ખપી છે! આવી કેટલીક મેટરીએ છે અને તે બધી · કામ કરતી થશે ત્યારે વર્ષ માર લાખ ટન કાક બનાવો.
*
આપણા પ્રજાસત્તાક દિન પાટનગર નવી દિલ્હીમાં ખુબ દબદબાપૂર્વક ઉજવવામાં આવે છે.
પાટનગર ખાતે છેલ્લા પ્રશ્નસત્તાક દિન-૨૬ મી જાન્યુઆરી ૧૯૫૮-ની ઉજવણી પાછળ ભારત સરકારે ૬, ૧૨, ૨૦૦ રૂપિયાના ખર્ચ કર્યા હતા જ્યારે ૧૯૫૭ના પ્રજાસત્તાક દિન માટે સરકારે ૫, ૪૦, ૯૦૦ રૂપિયા ખર્ચ્યા હતા.
ભારતમાં સાયકલનાં કુલ ૯૮કારખાના છે. એમાંનાં ૨૦ મોટાં કારખાનાં છે. આવું એક
Page #82
--------------------------------------------------------------------------
________________
= ૮૪ઃ મધs : મોટું કારખાનું મુંબઈમાં છે, બીજું એક બિહા
ચૂંટણીને વીમો રમાં બે દિલ્હીમાં, ત્રણ પશ્ચિમ બંગાળમાં,
હવે એ વાત જાહેર થઈ ગઈ છે કે બ્રિટછ પૂર્વ પંજાબમાં અને છ ઉત્તર પ્રદેશમાં નના ઉદાર મતવાદી પક્ષે પિતાના પક્ષના ઉમેદઆવેલાં છે. આ ૨૦ કારખાનાંઓએ ઈ. સ. વારની અનામત રકમ માટે “લેઇડઝ” માં ૧૯૫૭માં ૭, ૯૧,૦૦૦થી વધારે સાયકલ તૈયાર મોટી રકમનો વીમે ઉતરાવ્યું હતું. પહેલાં કરી હતી. ૧લ્પમાં આ આંકડો ૬,૬૪,૦૦૦ પચાસ ઉમેદવારોની જપ્ત થયેલ અનામત રકમ અને ૧૯૫૫ માં ૪, ૯૧,૦૦૦ હતો. ૧૫૭ના સિવાય બધું નુકશાન એક વિમા કંપનીએ ભરી વર્ષ દરમિયાન દેશનાં ૭૮ નાનાં કારખાનાંઓએ આપવાનું માથે લીધું હતું. આ વીમા કંપનીને એક લાખથી વધુ સાયકલ તૈયાર કરી હતી. ઉદાર મતવાદી પક્ષે પ્રીમીયમ તરીકે પાંચ ભારતીય સાયકલ ઉદ્યોગ પાછળ ૩ કરોડ ૩૯ હજાર પાઉન્ડ આપ્યા હતા. લાખ રૂપિયાની ભારતીય મૂડી અને ૩૯ લાખ ૮૧ હજાર રૂપિયાની વિદેશી મૂડી રોકા- જમીનદારી બંધ કરવા માટે ચેલી છે.
બિહારમાં જમીનદારીની પ્રથા બંધ કરવાનાં ૧લ્પ૧ માં ભારતમાં સાયકલનાં ૩૯,૪૦,૦૦૦
જુદાં જુદાં ફેર્મો છાપવા માટે ત્રણસે સાડા એકટાયરો અને ૪૯,૦૦,૦૦૦ ટયૂબ બન્યાં હતાં,
સઠ ટન કાગળ જોઈશે, એમ સત્તાવાર રીતે ત્યારે ૧૯૫૭ માં ૭૧,૫૦,૦૦૦ ટાયર અને
જણાવવામાં આવ્યું છે ૭૦,૦૦,૦૦૦ ટયૂબ બની હતી.
મરજી પડે તેટલા પૈસા આપે !' ભારતમાં મીઠાનાં ૧૬૪ કારખાનાં આવેલાં
યુનાઈટેડ સ્ટેટસના વિન્સિન પરગણાના છે. ૧૯૫૭ના વર્ષ દરમિયાન આ કારખાનાઓએ મેકના રેસ્ટોરાંના માલીક ફ્રેન્ડ એન્વીએ નિર્ણય ૯,૮૩,૦૦,૦૦૦ મણ મીઠું તૈયાર કર્યું કર્યો છે કે ગ્રાહકોને તેમની મરજીમાં આવે હતું. જ્યારે ૧લ્પ૬ માં ૮,૮૯,૦૦ ૦૦૦ મણ
તેટલું ખાવા દેવું ને તેમને એગ્ય લાગે તેટલા મીઠું ઉત્પન્ન થયું હતું. ૧૯૫૭ માં ભારતમાં પૈસા આપે. ગામવાળાઓને પ્રથમ તો લાગ્યું કે ૧૫,૪૩૦ ટાઈપરાઈટર તૈયાર થયાં હતાં અને
તેનું ભેજું ચકી ગયું છે. પણ ફેન્કના નફામાં ૧,૮૨૭ મોટરસાયકલ બની હતી.
તે વધારે થયે ! ભેજન દીઠ તેની કમાણી
અગાઉ જેટલી જ છે. પણ દિવસ અને રાત તેના ઇ. સ. ૧૫૭ માં ૧૪૪૮૯ ટન અખબારી રેસ્ટોરાં પાસે લેકેની કતાર જામી હોય છે. કાગળ ભારતમાં બનાવવામાં આવ્યો હતે.
ચું મકાન વધુ જ્યારે ૬૩૭૫૦ ટન અખબારી કાગળ વિદેશથી
ઊંચું થશે ! આયાત કરવામાં આવ્યા હતા. ૧૯૫૬ માં
ન્યુયેનું “એમ્પાયર સ્ટેટ બીલ્ડીંગ” દેશમાં ૧૦૭૮૧ ટન અખબારી કાગળ બન્ય
અત્યારે જગતમાં સૌથી વધારે ઉંચું મકાન હતું, જ્યારે ૭૧,૪૫૦ ટન અખબારી કાગળ
હોવાનું માન ધરાવે છે. આ ઉંચા મકાનની ટોચે પરદેશથી આયાત કર્યો હતે. ૧૯૫૫ માં માત્ર ટેલિવીઝન મોક્લવા માટે એક ટાવર બાંધવાને ૨,૫૩ ટન અખબારી કાગળ ભારતે બનાવ્યું છે. આથી આ મકાનની ઉંચાઈ હજી ૧૯ ફીટ હતે, તેથી એ વર્ષે ૭૩,૬૦૦ ટન અખબારી વધશે એટલે કે આ મકાનની કુલ ઉંચાઈ લગકાગળ વિદેશમાંથી આયાત કરવા પડયે હતો. ભાગ ૧૪૫૦ ફીટ થશે.
Page #83
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૮૫ઃ જગતનું અતી ગંદુ શહેર પિતાના સારા સ્વભાવનું ખરાબ સ્વ. જગતનું અતિ ગંદું ગણાતું શહેર ન્યુયેક ભાવમાં પરિવર્તન થયાનું જણાવતાં બમગહા
એ કલંક ભૂંસી નાખવા માટે પ્રયત્નશીલ થયું. મની અદાલતમાં એક માણસને બાવન હજાર છે. ફેબ્રુઆરી માસના એક અઠવાડિયા દરમ્યાન રૂપિયાની નુકસાની આપવામાં આવી હતી! જે. કેઈ કાગળને ટુકડે, ખાલી ડબ કે અન્ય કેઈ લેરીએ આ માણસને નીચે પછાડ્યું હતું તથા પણ પ્રકારને કચરો ફેંકતો પકડાય તેના પર તેનાં બાળકને મારી નાંખ્યું હતું, તેના માલિકોએ સમન્સ બજાવાશે એવી ચેજના ઘડાઈ હતી. આ આ પૈસા ભરવાના હતા. સુન્ડા માટે વધારેમાં વધારે એક વર્ષની જેલ સેકન્ડનો પરાધમો ભાગ માપવાની રીત અને ૧૭૮ પડને દંડ બને છે.
યુનાઈટેડ સ્ટેટસના વૈજ્ઞાનિકોએ સેકન્ડને
પરાધમે ભાગ માપવાની રીત શેધી કાઢી છે! વિશ્વનું સાથી મેટું નાટ્યગ્રહ
હવાનામાં ૨૮ લાખ ૫૦ હજાર ડોલરને ખચે આપણા દેશની પ્રથમ આધુનિક ટંકશાળાનો વિશ્વનું સૌથી મોટું નાટ્યગૃહ બાંધવામાં આવ્યું પાયે કલકત્તામાં ઈ. સ. ૧૮૨૪ માં નાખવામાં છે. તેમાં ૬૭૫૦ પ્રેક્ષકોને બેસવાની સગવડ છે.
આવેલો. તેમાં તેર લાખ રૂપિયાની કીંમતનાં એને રંગમંચ ૧ર૦ ફીટ લાંબો અને ૬૦ ફીટ
યંત્ર વસાવ્યાં હતાં. પહેલી ઓગસ્ટ ૧૯૯ને પહોળે છે. ૧૦૦૦ મેટરે તેના કમ્પાઉન્ડમાં ઊભી
રેજ આ ટંકશાળનું ઉદ્દઘાટન થયું હતું. ત્યારે રહી શકે એવી વ્યવસ્થા છે!
તેની ઉત્પાદન શક્તિ દરરેજના બે લાખ રૂપાના જાહેર નાટ્યપ્રયોગ ઉપરાંત અમેરિકાની એક સિકકા હતી. અલીપર ખાતેની નવી ટંકશાળનું કંપનીએ સ્ટેજ પર બરફની “શ્કેટીગ” કરવાની ઉદ્દઘાટન તે વખતના નાણાંપ્રધાન શ્રી. ચિંતા
વ્યવસ્થા પણ કરી છે. ૧૫ થી ૧૮ ઇંચને થર મણ દેશમુખે ગણુસમી માર્ચ ૧લ્પરના રેજ થાય એટલે બરફ સ્ટેજ પર ટકા ગાળામાં જ કરેલું. આ ટંકશાળની ઉત્પાદનશકિત રોજની પાથરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આઠ કલાકની પાળીએ કામ કરતાં બારલાખ આ નાટયગૃહને અમેરિકન સંગીતકારોની મદદ સિકકાની છે. ભારતમાં હાલ ત્રણ ટંકશાળો છે. મળી છે. જે પૈસાને ધુમાડે!
અલીપેર, મુંબઈ અને હૈદ્રાબાદ. તેમનું સાપ્તાહિક
મૌલિક ઉત્પાદન લગભગ આઠ કરેડ સિકકાનું છે. મકાન ભાડાનું પ્રમાણ
કલકત્તાની ટંકશાળે યુધ્ધકાળ દરમિયાન એટલે કે કેનેડાના લોકે પિતાની આવકના સરેરાશ
ઈ. સ. ૧૯૪૪-૪૫માં ૧,૦૪,૮૭,ર૭,૮૦૦ સિકકા
પાડી વિક્રમ નોંધાવ્યો હતે. આને લગભગ રા ટકા ભાડું ભરવામાં ખચે છે. બ્રિટીશરો
આંતરરાષ્ટ્રીય વિક્રમ ગણી શકાય. રરા ટકા, અમેરિકને ૨૦ ટકા, બેલિને ૨૦
- દક્ષિણ આફ્રિકાની કિએલની હીરા– ટકા, જમનો ૧છા ટકા, ડેન્માકવાસીઓ ૧૬ ટકા, સ્વિટઝરલેન્ડના લેકે ૧ર ટકા અને રશિ
ખાણુ જગતભરમાં માનવીએ ખોદેલે સૌથી મોટો
ખાડે ગણાય છે. એના મેંઢાને ચકરાવે લઈએ. અને ૧૦ ટકા ખચે છે. આપણું ભારતવાસીઓને આંકડે કેઈએ કાઢયે જણાતું નથી.
તે એક માઇલ થાય. હીરાની આ ખાણની લડાઈ ૧૩૩૫ ફીટ છે. ઇ. સ. ૧૯૧૪માં આ ખાણને
પડતર બનાવી હતી. ત્યાં સુધીમાં તે ૬૪૦ સ્વભાવ બગાડવા માટેનુકસાનીનો દાવો! તલ જેટલા- હીરા તેમાંથી મેળવવામાં આવ્યા રસ્તા પર થયેલા એક અકસ્માતથી હતા.
Page #84
--------------------------------------------------------------------------
________________
૬ ૮૬: મધપૂડે
બ્રિટનવાસીઓએ ઈ. સ. ૧૯૫૫૬-૫૭ પ્રસંગે ૨૨ કલાક ૨૬ મિનિટ સુધી અવિરત ના વર્ષમાં માદક પીણાં અને તમાકુ પાછળ બેલીને સ્થાપ્યો હતો ! ૧૮૩ કરોડ પાઉન્ડ લગભગ ૨૫ અબજ રૂપિયા ને ધૂમાડે કર્યો હતે ! અને ખેરાક પાછળ– ૪,૩૭,૬૦,૦૦,૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયે હતું
જાપાનના યાપ શહેરમાં પથ્થરનાં નાણાં એ વર્ષે બ્રિટનને સંરક્ષણખર્ચ લગભગ–
પણ વપરાય છે. એમાંના કેટલાક સિકકાઓ તે
ગાડીના પૈડા કરતાં પણ મોટા હોય છે ! ૧,૭૦,૧૦,૦૦,૦૦૦ પાઉન્ડ હતો.
મનુષ્યનું મગજ તેની ૭૦ વર્ષની વયે પણ પંદર કરોડ વસ્તુઓનું સ્મરણ સંગ્રહી શકવા સોવિયેત સંઘમાં અત્યારે ૭૫૪૦ વર્તન શક્તિમાન હોય છે, એ મત જ્ઞાનતંતુવિજ્ઞાનના માનપત્ર પ્રકટ થાય છે. તેમને કુલ ફેલાવો નિષ્ણાત ડે. રાલ્ફ છરડે આપે છે. મનુષ્યના લગભગ ૫,૪૦,૦૦,૦૦૦ નકલો છે. એમાં ત્રણ મગજની ચિંતન તથા મરણ કરનારી માંસપેશી- કરોડ નકલે તે માત્ર ૬૫૦ વતમાનપ એના કેની સંખ્યા ૧૦૦ અબજથી ૧૨૦ છે. ઈ. સ. ૧૯૫હની ગણતરી મુજબ રશિયામાં અબજ જેટલી હોય છે!
ટેકિનકલ પત્રોના ગ્રાહકે ૧૯,૨૦,૦૦૦ હતા,
જ્યારે ખેતીવાડીવિષયક પત્રોના ગ્રાહકે ની સંખ્યા
ર૭,૩૬,૦૦૦ હતી. જગતભરમાં સૌથી વધારે સાઠી બુદ્ધિ નાડી” એ કહેવતમાં કેટલું ફેલા ધરાવતું વર્તમાન પત્ર લંડનનું, રવિવારનું તથ્ય છે. તે જુઓ પોતપોતાના જમાનાના પ્રથમ “ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ” છે દર અઠવાડિયે તેની પંકિતના ડવૈયા, રાજપુરુષ, કવિ, લેખક કે ૯૦,૦૦,૦૦૦ નકલે ખપે છે !.......બધાંય કલાકાર નીવડ્યા હોય એવા ચારસે મહાપુરૂષની દેનિક પત્રમાં વધુમાં વધુ દળદાર અંક અત્યાર ઉત્તમ સિદ્ધિઓમાં ૩૫% એમની ઉંમર ૬૦-૭૦ સુધીમાં “ન્યુયોર્ક ટાઈમ્સ” ૬ મે ૧૯૫૬ને. વધેની હતી ત્યારની છે; ર૩% તેઓ ૭૦-૮૦ રોજ આપ્યા હતા. વચ્ચે હતા ત્યારની અને ૮% સિદ્ધિઓ તે ૮૦ વર્ષની અવસ્થા પછી પ્રાપ્ત થઈ હતી ! મતલબ દુનિયાનું સૌથી મટે ઘંટ સોવિયેત રશિકે જગતનાં ૬૬% મહાન કાર્યો ૬૦ વર્ષની ઉંમર યાના પાટનગર માસ્કમાં આવેલ છે. “કેમલીવટાવી ગયેલા માણસને હાથે જ થયાં છે ! નને એક ખૂણે પડેલે આ ઘંટ ૬,૦૦૦ મણ
વજન ધરાવે છે. આવો જ એક મહાકાય
વજનદાર ઘટ જાપાનના એક વખતના પાટનગર અમેરીકાના દક્ષિણ કેરોલીનાના ડેમોક્રેટ કોટ શહેરમાં આવેલો છે. જાપાની બૌદ્ધોના સભ્ય મી. ટોમી થરમેન્ડે સતત બેલ્યા જ જોડે સંપ્રદાયનાં ત્રણ વર્ષ જૂના મુખ્ય કરવાને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યો છે. મંદિરમાં “ચિન ઇનમાં આ રાક્ષસી ઘંટ ઓગસ્ટ”પના છેલ્લા અઠવાડિયામાં તેમણે એક ઢાળવામાં આવ્યા હતા. ૧૮ ફીટ ઊંચે ૨ ધારૂં ૨રા કલાક કરતાં લાંબું પ્રવચન અમેરિકન ફીટ પહેબે આ ઘંટ ૪૧૪૪ મણ વજન ધરાવે સેનેટ સમક્ષ આપ્યું હતું! શ્રી થરમાન્ડ હબ છે. કયોટો પૂર્વે જાપાનનું પાટનગર નારા હતું.. રસીઓ માટેના નાગરિક હક્કોને લગતા સમજૂતી વર્ષો પહેલાં જાપાનમાં દરેક રાજ્યકત પિતાની ખરડા પર બેલ્યા હતા. એ પહેલાને વિક્રમ રાજધાની બદલે એવી પ્રણાલિકા હતી.. સેનેટર વેઈન મોર, તેલ–ખરડા પરની ચર્ચા પરંતુ સામ્રાજ્ઞી ગેયેએ આ રિવાજ દૂર કર્યો ત્યા
Page #85
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ : માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૯૮૭ઃ
થી તે કટે જાપાનનું પાટનગર બન્યું ત્યાં સુધી છે શહેરમાં ૧૩૦ ઈસ્પિતાલે હેઈ અગત્યનું નારા શહેર રાજધાની રહ્યું. આ નારા શહેરમાં આરોગ્ય સંશોધન કેન્દ્ર છે. ૧૫૨૪ પંછી ડચ આવેલાં શિટે ધમના “ કસંગ જિગે મદિ કંપનીએ ત્યાં વસાત સ્થાપવા માનન્હટન ટાપુ રમાં ૩,૦૦૦ જેટલાં પથ્થરનાં ફનસે છે. ત્યાંથી ખરીદ્યો, અને મુંબઈની જેમ ન્યુયોર્કના ભવ્ય થોડે દૂર ૨૬૬૮ મણને એક ઘંટ પણ ઉગમનું બી પાયું. ૧લ્મી સદીની અધવચથી આવેલ છે.
યુરોપથી ઊતરી આવવા લાગેલાં ટોળાંએ શહેરને ખૂબ ગીચ અને ગંદુ કરી મૂકયું પરિણામે
શિકાગો પછી ન્યુકમાં પણ ગગનચુંબી - યુ. એ. ના. ન્યુયેક રાજ્યમાં હડસન ઈમારતો બંધાવા લાગી. (સૌથી ઊંચી ઇમારત નદી પર વસેલું ૩૬૫ ચો. માઈલના વિસ્તાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઊચાઇ ૧૬૯૪ ફીટ) અને ૮૦ લાખની વસ્તીવાળું ન્યુયેક શહેર ૧૯૪૬માં અમેરિકાના દાનવીર રેકફેલરે વિશાળ દુનિયાનું બીજા નંબરનું તથા યુ. ટે. નું પહેલાં જમીનનું દાન આપતાં સંયુક્ત રાષ્ટ્રોનું કાયમી નખરનું સૌથી મોટું શહેર છે. દુનિયાના ઉદ્યોગનું વડુ મથક ન્યુયેકમાં સ્થપાયું. ન્યુયેકમાં હૃદય હોવા ઉપરાંત શિક્ષણ, સંસ્કારમાં ખૂબ જગતના દરેક ભાગના માણસે વસે છે. ભારતીય વિકસેલું છે. બાર રેલ્વે તથા ૪ હવાઈ મથકે વસ્તી નહિ જેવી છે. શહેરની આબોહવા સમઅને ૭૭૦ માઈલના કિનારા પર વિસ્તરેલા ધાત અને ભેજવાળી છે. અમેરિકાના શ્રેષ્ઠ બંદર દ્વારા તે સર્વત્ર જોડાયેલું
--- -- -- ------- -- - --- ---- -
> આ ગા મી અં ક થી શરૂ થશે «
‘કલ્યાણ'નું નવું આકર્ષણ
મહાગુજરાતના સમયે નવલકથાકાર સુપ્રસિધ્ધ સાહિત્યકાર છે વિવરાજ ભાઈશ્રી મોહનલાલ ધામીની ચમત્કારી શેલોએ નવી
એતિહાસિક ચાલુ કથા. “કલ્યાણના આગામી અંકથી શરૂ થશે. જેનાં પાને પાને તમને અદૂભૂત કથારસનું પાન કરવા મળશે. ભાઈશ્રી ધામીની શૈલી માટે કશું કહેવાનું રહેતું નથી. ભાવવાહી ભાષા, અપૂર્વ છે પાત્રાલેખન તથા સચોટ સંવાદો એ તેઓની આગવી શૈલી છે. એક છે વખત અંક હાથમાં લીધા પછી મૂકવાનું મન નહિ થાય.'
આગામી અંકથી શરૂ થતી એતિહાસિક વાર્તા માટે છે “કલ્યાણ વાંચવાનું ભૂલશે નહિ. તમારે અંક વસાવી લેશે. ૬
Page #86
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન વિજ્ઞાનની તેજછાય
સ, ઔષધ અને ગાડ
પ્રિય કમલ,
આ
દક્ષિણ અમેરિકાના ત્રણ સશેાધકની ક્યા છે. ગાર્ડન મેકક્રીંગ, ડેમિલ બ્રાઉન, અને જી. એસ. મેકાથી—તેમનાં નામ.
કાયરતા નિવારક જડીબુટ્ટી,
દ
દક્ષિણ અમેરિકામાં “કૈપી” નામની એવી જડીબુટ્ટી થાય છે જેને રસ પીવાથી માનવી ભયથી મુક્ત બને છે. આવી વાતા ઉપર વજ્ઞા
નિકાને વિશ્વાસ નહોતા.
જમનીના ખૈરન હેલ્ડ બ્રાઝિલના જંગલિએ પાસેથી એવી જડીબુટ્ટીનું નામ સાંભળ્યું હતું જેનું સેવન ભયરહિત મનાવે.
રિચર્ડ સ્ક્રૂસે એવા કેટલાક લાલ ઝુલા જોયા હતા જેને ત્યાંના જગલી “ સાહસ પુષ્પ કહેતા.
""
વીશ નામના એક શેાધકે એક રેડ ઇન્ડીયનને ક'ઈ પ્રવાહી પીતા જોયેા. પૂછવાથી પ્રત્યુત્તર મળ્યું કે આ ઔષધનુ સેવન કરવાથી કાયર વ્યક્તિ પણ સાહસિક બની જાય છે.
આ હકીકતાના આધાર પર શેાધકા દક્ષિણુ અમેરિકાના પેરૂ અને બ્રાઝિલના જંગલેામાં આ અદ્દભુત ઔષધ શેાધવા નીકળ્યા.
હાથવેતમાં મૃત્યુ.
આ પ્રદેશમાં આજે પણ સભ્ય માનવીના પ્રવેશ શક્ય નથી. ઝેરી જીવજંતુ તથા
અહિં
૧૨ ૧
૨
કિરણ
જંગલી માનવીએ વસે છે. જંગલીઓના તીર ભયંકર વિષભર્યાં ડાય છે. મૃત્યુ માટે એક તીર બસ છે.
આ શેષમાં ઘણા શાષકા મૃત્યુ પામ્યા. અનેક દુર્ઘટનાએ ભયંકર શગા અને આની એ કથા લાંખી છે.
માત્ર ત્રણ વ્યક્તિએ તેમાં બચી. મેકક્રીન, બ્રાઉન, અને મેકાથી
એક અજ્ઞાત જંગલમાં એક નદીના કિનારે
કિનારે નાવમાં જતા એક એવી તીર મેકીંગના
માથા પાસેથી નીકળી ગયું.
આગળ
થેાડીવારે જંગલીઓના સરદાર આન્યા. મકકીગે વીજળીની ખત્તીસળગાવી. આ અદ્ભુત જાદુ જોઈ સર્વે જંગલીઓ તેમનાથી
ભય પામ્યા.
*પી.
ત્રણે શેાધકોને સન્માનપૂર્વક જંગલીએને રીતે તેમના આદર સત્કાર કર્યાં. સરદાર પેાતાની વસ્તીમાં લઇ ગયા. અને પેાતાની
મેકક્રીગે એકવાર જ ગલીઓને યુધ્ધની તૈયારી પીતા જોયા. કરતા પહેલા એક પ્રકારની વનસ્પતિના રસ
66
આ
કૈપી” નામની એ જડીબુટ્ટી, જેમની શેષમાં તેઓ આવ્યા હતા.
જંગલીએના સરદારને કહીને શેાધકાએ આ જડીબુટ્ટી મેળવી. અને મહામૂશ્કેલીએ પાછા આવ્યા.
કયા ) ||
Page #87
--------------------------------------------------------------------------
________________
: ૪ : જ્ઞાન-વિજ્ઞાનની તેજ છાયા . - આ જડીબુટ્ટીની પ્રાપ્તિમાં આશરે દેઢ લાખ જે ચિત્તને વિષે કલ્યાણનાં પદને આપનારાં રૂપીઆ પાચ થયો. અને આ પ્રયાસમાં કેટલાય પંચ પરમેષ્ઠિ નમસ્કાર રૂપી મંત્રરાજનાં પદો માનવીઓના મૃત્યુ થયા. આ જંગલી જડીબુટ્ટીનું પુરાયમાન થાય છે, તો પછી મંત્ર અને ઔષવજન આશરે પાંચ શેરથી વધુ નથી. ધિઓનાં મૂળ વડે કે ગારૂડ, ચિંતામણિ કે • પ્રયોગ પછી વેજ્ઞાનિકને લાગ્યું છે કે આ ઈન્દ્રજાળ વડે શું કામ છે અર્થાત તે વડે સર્યું.
ઔષધથી ભય દૂર થાય છે. જો કે હજી આ સંબંધી પરીક્ષણ પુરું થયું નથી પરંતુ અત્યાર
| મહા વિજ્ઞાન, સુધીના પ્રયોગોથી લાગે છે કે સફળતાના સંભ
Science of Sciences. ઘણું છે.
કમલ, પ્રાચીન મંત્રશાસ્ત્ર પાસે આજનું POLYPUR Surgery USGL 348191 4249 2490104 kallagulat Science of SupersoDelivery પહેલા વ્યક્તિને જે આ ઔષધનું nics, જૂના વૈદક પાસે આજનું દવાશાસ્ત્ર સેવન કરાવવામાં આવે તે તે ભયમુક્ત થઈ Medical Science અને જૂની ગરૂડવિદ્યા પાસે જાય એવું વૈજ્ઞાનિકોનું મંતવ્ય છે. પરંતુ હજી
આજના ઝેર દૂર કરવાના પ્રયોગો Depoisoning ચિકિત્સકનું તે માટેનું સાધન ચાલી રહ્યું છે.
Methods સામાન્ય, અતિ સામાન્ય only પરમ ઔષધિ..
elementary છે.
91. 19812 73142 Supra Supersonics કમલ, “પી”નું સંશોધન હજી અધુરૂં રસ
૧ર છે. કારણ કે તે વડે સર્વ સિદ્ધિઓ–મેસિદ્ધિ છે. આવી જડીબુટ્ટીની પ્રતિ અસરે Reactions તથા સેવન પછીની પાછળની અસરે After
પણ તે દ્વારા શક્ય છે. effects શું છે? હજી વૈજ્ઞાનિકે પણ તે
શ્રી નવકાર મહા ઔષધિ Supra medજાણતા નથી.
cine છે કારણ કે તે વડે સર્વ રોગો મહા ભયંપરંતુ એક પરમ ઔષધિ અનુભવસિદ્ધ છે કર એ કમરેગ પણ મટે છે. અને તે છે શ્રી નમસ્કાર મહામંત્ર.
| શ્રી નવકાર મહાગારુડ Supra Depoiભય સમયે શ્રી નવકાર મંત્રનું સ્મરણ ભય soner છે કારણ કે તે વડે સર્વ ઝેર મહામોહનું રહિત બનાવે છે. સર્વ ઔષધિઓના મૂળિઆથી કાલકુટ ઝેર ઉતરે છે. અધિક આ મહાન જડીબુટ્ટી છે. અને સ્વાનુભવ- મંત્ર, ઔષધિ, ગાડ ઈત્યાદિથી થતા લાભ સિદ્ધ છે.
બાહ્ય External છે. શાસ્ત્રકાર આવા સર્વ સાધ( કમલ! અનેક આત્મ વૈજ્ઞાનિકોએ આ ઔષ- નેને ઇંદ્રજાલ કહે છે Not of any permaધનું સેવન કર્યું છે. આ ઔષધ શ્રેષ્ઠ છે. કારણ nent Value. કે ધીમે ધીમે તે દ્વારા ભયની વૃત્તિને સમૂળ શ્રી નવકારથી થતા લાભ આંતર Internal ક્ષય થાય છે.
છે. મણિ મંત્રાદિ સાધનામાં રહેલી શક્તિઓ
ઉપરાંતની અનેક શકિતઓ શ્રી નવકારમાં - ત્રિ અન્નક વિમા રહેલી છે. All effects of શ્રી નવકાર are
દિશામજીગા ?I better and of permanent value. જિ નિ પરિ મરાગ
આ શકિતઓ કઈ રીતે પ્રગટે? पदानि कल्याण-पदपदानि ॥ શ્રી નવકાર દ્વારા પાપને ય થાય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
લાવે છે. શ્રી નવકારની અપ્રગટ Potential છે. તે પ્રગટ કઇ રીતે થાય “ સ્તુતિ ચિત્તે દ્દિ મંત્રન: ”
શ્રી નવકાર આત્મશુદ્ધિ Purification of Soul આ સ` શકિતએ શાસ્ત્રકાર કહે છે.
આ મંત્રના પદ્યે જો ચિત્રમાં પુરાયમાન થાય તા.
આ મંત્રના પદે ચિત્તમાં સ્કુરાયમાન કઈ રીતે થાય
તે માટે મત્રરાજની આરાધના કરવી પડશે. “ આરાધના ”ની એ કક્ષા climax આવવી જોઇએ કે જ્યારે ચિત્તમાં આ મંત્રપદે પુરાયમાન થાય.
ચિત્તમાં મનનુ સ્કુરાયમાન થવું એટલે શું ?
What is this condition ?
“ચિત્તમાં મંત્રરાજની સ્ફુરણા” ની ભૂઢિ જાતિ ભૂમિકાએ different levels કેવી છે? . શાસ્ત્રકાર “ મંત્ર” નહિ મત્રરાજ શા માટે
કહે છે?
આ પદે “ કલ્યાણુ પદઃ આપનારા કર્મ
રીતે છે?
કમલ, આ સંબધી વિચાર ક્યારેક કરીશું. સ્નેહાધીન કિરણ
શ્રી નમસ્કાર મહામત્રનું વિજ્ઞાન.
( શ્રી જૈન સાહિત્ય સભા-મું×ઇ તરફથી શ્રી ક્રિષ્ણુનું “શ્રી નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન” એ નામનુ' પુસ્તક પ્રસિદ્ધ થયુ છે.
આ પુસ્તકમાંથી “ પ્રવેશ” અને “ પ્રથમ પત્ર” નું લેખન મિશ્ર સાથે વાંચતા થયેલી અંગત ચર્ચા. તત્ત્વજ્ઞાનની વિચારણાઓમાં સૂક્ષ્મ રસ લેતા કાઇ સદયી વાંચકને ઉપયોગી થાય એ આશાએ અહિ રજી કરી છે.) પ્રશ્નોત્તરી. પ્રદ્રવ્યાનુયાગ અને ગણિતાનુયેાગની જેમ
એપ્રીલ ૧૯૫૯ : ૯૧ :
કલ્યાણુ માર્ચ ચરણુ કરણાનું યાગનું મહત્ત્વ શું છે? ઉ–ચરણુ કરણાનુયોગ મેક્ષમાગ માં સહાયક કસરત Spiritual Exercises રૂપે છે.
ચરણસિત્તેરી અને કરણસિત્તરી આત્માને કર્મોથી મુક્ત કરવાની પ્રક્રિયા
Process of the sublimation of Soul માટે છે.
પ્ર-મેાક્ષનું કારણ તેા ભાવશુધ્ધિ છે. ક્યાથી શું વળે ?
તે
ઉજેમને દેહ અને મનના સબă Relation of Body & Mind હજી સમજાયા નથી, ક્રિયાની ઉપેક્ષા ભલે કરે, બાકી સક્રિયા આત્મશુદ્ધિના રાજમાર્ગ છે. ક્રિયા અને ભાવ એકબીજા સાથે સંકળાયેલાં છે. પ્ર–શું ક્રિયાના ભાવ સાથે સંબંધ છે ? ઉ૦-આજનું મનેાવિજ્ઞાન પણ સ્વીકારે છે કે ક્યારેક માત્ર વિચારથી વિચાર રોકાતા નથી પણ ક્રિયાથી શકાય છે. ચાક્કસ યિાઓને ચાક્કસ ભાવે સાથે ગાઢ સમ’ધ છે. પ્રશ્ન-દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયાગ સાથે ચરણકરણાનુયાગના શું સંબંધ? ઉ-દ્રવ્યાનુંચેગ વડે પેાતાનું વૈભાવિક તથા સ્વા
ભાવિક સ્વરૂપ સમજાય છે. ગણિતાનુયાગ વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના માપ Measurement સ્પષ્ટ થાય છે.
ચરણકરણાનુયાગ આત્મશુદ્ધિને પ્રયાગ છે, સાધના છે.
ચરણુ–કરણાનુયોગ વડે દુષ્કર્મો રાણાય છે. It is Preventive Medicine તથા
ખ"ધાયેલા દુષ્કર્મો છૂટે છે. It is also
curative medicine.
પ્ર−તા શુ ચરણુ–કણાનુયોગ માત્ર ક્રિયા નથી? ઉચરણ કરણાનુયોગ યંત્રવત્ યાMechani
Page #89
--------------------------------------------------------------------------
________________
રઃ જ્ઞાન વિશ્વવની તેજ છાયા :
cal actions નથી. ક્યાથી કઇક અધિક છે. ચરણમાનુયોગમાં માનસશાસ્ત્રના નિયમ કાય કરે છે. It is the application of Higher Psychological Principles.
ચરણ કરણાનુયોગ ઉચ્ચ જીવનની લા છે. It is the Art of Divine Life.
છૂટા પુલ અપવિત્રચીય અપવિત્ર શું ? શાસ્ત્ર માં દિગ્વિજયી યુવક સમાનદ કાવેરીના તટ ઉપર ઉભા રહી અ ચઢાવી રહ્યા હતા.
સચૈાગવશાત્ ચામડા ધાનારા એક ચમારના પાણીના છાંટા ભૂલથી તેમના પર ઉઠ્યા.
ગર્વથી ચકચૂર રામાન ંદનુ વદન ક્રોધાગ્નિથી સળગી રહ્યુ. તિરસ્કાર વરસાવતા તેમને કહ્યું:- નારકીય, અધમ ! તારા નાશ થાએ. ” મારે ફ્રી સ્નાન કરવું પડશે. સૌમ્યતાથી થમારે કહ્યુ :
46
હું ભગવન્ ! ક્ષમા કરી મારી અપરાધ ! સ્નાન તા મારે કરવું પડશે. ચામડાના આંટાથી મા દેહેતુ થામડું છુ અપવિત્ર થાય ?
પરંતુ ોધ જે અપવિત્રમાંય અપવિત્ર છે તેના અપાવન છાંટા મારા ઉપર પડ્યા છે.” सव्वो वि इह पसंतो
पसंतजणमज्झसंठिओ संतो । कोवकारणे जो
बकोहणो सो इह पसंतो ॥
આ લકમાં સંતજનના મધ્યમાં રહેલે તા પિ શાંત હોય છે, જે ધના કારણેા ઉપસ્થિત થયા છતાં ચિત મધ ન કરે તેજ ખરેખર, શાંત ગાય.
આપવાના આનંદ.
તલાવે નદીને કહ્યું :– ‘ અરે, મહામૂખ છે તુ! તારૂં આ મીઠું જલ ખારા સમુદ્રમાં વહાવી ઢે છે, બદલામાં શું મળે છે તને? અરે ગાંડી સમુદ્ર તેા ખારી ને ખારાજ રહે છે.
નદીએ ઉત્તર વાળ્યા :– ૨ ભાઇ, વહેલું મારૂં કામ છે, આપવું મારા સ્વભાવ છે. મને તા વહેવામાં, આપવામાં આનંદ મળે છે, બસ ! ” અને નદીના પ્રવાહ તે હજી ય વહે છે, જ્યારે પેલા તલાવનુ સ્થિર પાણી આજે સુકાઈ ગયું છે.
ગદી આદત
એક અંગ્રેજે એક દિવસ વાતચિતમાં એક ભારતવાસીને કહ્યું :- “ તમારા લેાકીની કેટલી ગી આદત છે કે તમે હાથેથી સાજન કરી છે. શા માટે તમે ચમચીના ઉપયોગ કરતા નથી ? ”
ભારતવાસીએ તરત કહ્યું :- “ માફ કરજો. અમારી આંગળીએ તા કેવલ અમારાંજ માઢામાં જાય છે. પરંતુ તમારી આ ચમચી તે સેંકડાના માઢામાં જાય છે. આપ જ કહો કે આંગળીએથી ભોજન કરવું એ ગર્દી આદત છે કે ચમચીથી !અધિક મહત્ત્વ
વાણી કરતા મૌનનું મહત્ત્વ અધિક છે. વાંચન કરતા વિચારનું મહત્ત્વ અધિક છે.
પ્રવૃત્તિ કરતા નિવૃત્તિનું મહત્ત્વ અધિક છે. સાધનાની શીઘ્ર સફળતાના ત્રણ ઉપાયા ૧ મન વચન કાયાની એકાગ્રતા,
૨ પ્રતિક્ષણ શીલ અને સંયમમાં ઉત્તતા એટલે થાયેાગ્ય ભૂમિકાનુસાર ઉઘુક્ત રહેવું જોઇએ. ૩ અવિરાધિત તનિયમ યુક્તતા એટલે અંગીકાર કરેલા નિયમનું લેશ પણ ખંડન ન થાય તેની સાવધાનતા.
તમારી વાત
સાચુ કહું ? તમે દુનિયાના સવથી મહાન
Page #90
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય છે. પરંતુ તમારામાં એક દુર્ગુણુ છે કે તમે તમારા આત્મગુણાને પ્રકાશમાં લાવવાના સર્વ પ્રયત્ના, સર્વ શક્તિ વડે કરતા નથી. શ્રી નવકારમંત્રના જાપ
શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતા પ્રત્યેના ભકિતભાવ વડે વારવાર નવકારના રટણ વડે અધમ સસ્કારી અને પ્રચંડ વાસનાએ ાય છે, અને શ્રી પંચ નમસ્કાર વડે જ ગુણાની પ્રાપ્તિ થાય છે.
નિર્મૂળ
થઈ
સદ્
ચિંતન
(આછામાં એછું ત્રણવાર વાંચવુ)
ચાર ભાવના
૧. પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ તે મૈત્રી.
૨. આપણા કરતાં અધિક ગુણુવાળા વિલ પ્રત્યે નમન આદિથી અને નાના પ્રત્યે પ્રસન્નતા ગાઢિથી જણાવાતા હાદ્ઘિક ભક્તિરાગ તે પ્રમાદ,
૩. દીન, દુ:ખી રાગી, વગેરે પ્રતિ યાની અને દુઃખ ફેડવાની લાગણી તે કરૂણુા.
૪. અયોગ્ય આત્મા પ્રત્યે રાગદ્વેષના અભાવ તે માસ્થ્ય.
ભાવ ધમ અને વ્યવહાર ધ
રાગદ્વેષ મેહાદિ ચિત્તના મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તના જે પ્રાદુર્ભાવ, તે ભાવ ધમ, અને નિર્માળ ચિત્ત દ્વારા કાયિક પ્રવૃત્તિ થાય તે વ્યવહાર ધર્માં; પુનઃ તે પ્રવૃત્તિ દ્વારા ચિત્ત શુદ્ધિ પ્રગટે તે ભાવ ધમ અને તે ભાવ ધ દ્વારા હેય તત્ત્વોમાં ત્યાગ અને ઉપાદેય તત્ત્વામા આદર રૂપ પ્રવૃત્તિ થાય તે વ્યવહાર ખ.
રાગદ્વેષ મહાદ્ઘિ એ ચિત્તના મેલ છે. તેને
એળખીને શુધ્ધ ચિત્તપૂર્વક ક્રિયા કરવાથી તે દૂર થાય છે. એ દૂર થવાથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય તે ભાવ ધ છે.
: ક્લ્યાણ માર્ચ-એપ્રીલ ૧૯૫૯ : ૯૩
અહિં–શુભ પુન્ય કમના સંચય તે પુષ્ટિ અને અશુદ્ધિ જ્ઞાનાવરણીયાદિ કર્મોની નિરા તે શુદ્ધિ સમજવી, આ બન્ને પરપરાએ વધતાં ક્રમે કરીને આત્માની ક્રમથી સપૂર્ણ મુકિત થાય છે.
બુધ્ધિના આઠ ગુણા
૧ શુશ્રુષાતત્ત્વ સાંભળવાની ઈચ્છા, ૨ શ્રવણુ-તત્ત્વને સાંભળવું.
૩ ગ્રહણુ–ઉપયોગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું ૪ ધારણ–ગ્રડુંણુ કરેલું ભૂલી નહિ જવું, યાદ
રાખવું.
૫ ઉડ્ડ-જે અર્થ સાંભળ્યે; જાણ્યા, યાદ રાખ્યો તેને તે જ્યાં જ્યાં ઘટિત ડાય ત્યાં ત્યાં ઘટવાવે તે, અર્થાત્ ઉઢ એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન, સસ્પશી જ્ઞાન.
હું અપેાહ–સાંભળેલા વચનાથી તથા યુતિથી પણ વિરૂધ્ધ એવાં હિંસા, અસત્ય, ચારી વિગેરે દૃષ્ટ ભાવાના માઠા પરિ ણામા (દુ:ખા) જાણી તેને છેડી દેવા; અર્થાત અપેાહ એટલે પદાર્થનુ તે તે ગુણ પયાય પૂર્વકનું વિશેષ જ્ઞાન. ૭ અર્થ વિજ્ઞાન–ઉહાપોહ દ્વારા થયેલ ભ્રમ, સશય કે વિષય વગેરે દાષાથી રહિત (તે તે ભાવાતુ) ચથાય જ્ઞાન. તત્ત્વજ્ઞાન–ઉહાપોહથી સ`શયાદિ ટ્રાષ રહિત થયેલું “ આ એમ જ છે” એવુ નિશ્ચિત જ્ઞાન.
૮
આ આઠ ગુણી ઉતરશત્તર બુદ્ધિની વિશુદ્ધિ
રૂપ છે.
શ્રી નમસ્કારના મહિમા અને જપનુ વિધાન અક્ષરદયમવ્યેત યમાળ
વિષાનતઃ ।
गीतं पापक्षया या चैर्योगसिद्ध महात्मभिः ||१|| - पू. श्री. हरिभद्रसूरिजी
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી પથિક'
કે વ્યાધ ના મા ર્ગ ન
૭૭૭૭૭૩ આમકલ્યાણની સાધનાના સાધક મુમુક્ષુ આત્માઓને જીવનશુધિ માટે જે ચિંતનપયોગી વિચારણા ભવના ભાથા રૂપે ઉપયોગી છે. અહિં નિયમિત રજૂ થતી રહે છે, “ કલ્યાણના હજારો વાચકોએ આ વિભાગને બિરદાવ્યો છે. દર અકે આ વિભાગ નિયમિત પ્રસિદ્ધ થતો રહેશે. સવ કોઈ વાચકો
આને અવશ્ય લાભ લે.” ભકિત.
- શ્રી પંચપરમેષ્ઠિનું માત્ર કેરૂં જ્ઞાન તે ભક્તિ - જ્ઞાન સાધારણ છે, શ્રદ્ધા અસાધારણ છે, નથી, પણ તેમની પ્રત્યેની પ્રીતિ, બહમાન તે શ્રદ્ધા, સાધારણ છે, ભક્તિ અસાધારણ છે. લેડી ભક્તિ છે. પણ ભક્તિ ઘણા પાપેને નાશ કરે છે.
સંસારનું કારણ કેવળ અજ્ઞાન નહિ પણ. - ભક્તિ એ માત્ર કિયા નથી પણ અર્પણ અભક્તિ છે. છે, સમર્પણ છે.
જૈનધર્મની વિશિષ્ટતાઓ શ્રી નવકારમાં નમસ્કાર છે. નમસ્કારમાં ભક્તિ ૧ જૈનધર્મ દરેક વસ્તુને અનેક રીતે જૂએ છે. આ ભક્તિની વિદ્યુતુ વડે પાપકર્મોને નાશ છે જેમાં બે બાજુઓ મૂખ્ય છે. એક દ્રવ્યર્થ થાય છે.
અને બીજે પયયાર્થ.
“ગ” એવા માત્ર બે અક્ષરે પણ વિધાન છે, એ પણ ચિત્ત શુધિનું કારણ હોવાથી પૂર્વક સાંભળવામાં આવે તે અત્યંત પાપક્ષયને અધ્યાત્મ કહેવાય છે, જપથી પાપને અપહાર માટે થાય છે એમ ગસિદ્ધ મહાપુરૂષોએ થાય છે. કહેલું છે. '
- હાથની આંગળીઓ ઉપર કે માળા ઉપર, જે બે અક્ષરમાં આવી અચિજ્ય શક્તિ નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ સ્થિર કરીને રહેલી છે, તો શ્રી નવકાર મહામંત્રના અનેક તથા અંતરાત્માથી શત થઈને મંત્રના અક્ષરેને અરેનું તે કહેવું જ શું?
- વિષે, અથને વિષે અને પ્રતિમાદિ આલંબનને | ગ” એવા માત્ર બે અક્ષરેને જ તેવા વિષે ચિત્તની વૃત્તિ પવવી. ચિત્તની વિપરીત, પ્રકારને તેને અર્થ ન જાણવા છતાં, શ્રદ્ધા- ગતિ થવા લાગે ત્યારે જપને ત્યાગ કરે. સંવેગાદિ શુધ્ધ ભાલ્લાસપૂર્વક અને બે હાથ વ્યાકુળ ચિત્ત વખતે જપનો ત્યાગ કરવાથી જોડવા પૂર્વક સાંભળવામાં આવે છે તે મિથ્યાત્વ- (અંદરથી અશાંત છતાં બહારથી શાંત આકારરૂપી મોહ આદિ અકુશલ કર્મનું અત્યંત નિમૂન માયાચારનો ત્યાગ થાય છે તથા વિશ્રાંતિ લેવાથી કરનાર થાય છે, એમ ગ જેમને સિદ્ધ થયો છે, જપમાં ફરીવાર સારી રીતે પ્રવૃત્તિ થાય છે. એવા શ્રી જિનેશ્વર ગણધરાદિ મહાપુરૂષોએ કહ્યું છે. એ રીતે શુદ્ધિની કામનાથી કરેલે ત્યાગ એ. | શ્રી નવકારના અક્ષરનું સામર્થ્ય તો અને અત્યાગ છે. ચિન્ય છે. વિધાનપૂર્વક એટલે બ્રહ્મચર્ય દેવપૂજાદિ (બે ઘડી આદિ) જેટલા કામ માટે પ્રતિજ્ઞા વિધિના પાલન પૂર્વક જો તેની આરાધના કર- લીધી હોય તેટલા કાળ પ્રમાણ જપ કરે, વામાં આવે તો સર્વ પાપકર્મોને ક્ષય થાય છે. પ્રતિજ્ઞા કરવાથી જપ સિવાયના કાળે પણ - પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફર- જપમાં મનવૃત્તિ કાયમ રહે છે, એમ બુદ્ધ માવે છે, કે ધાર્મિક પુરૂષનું પ્રધાન લક્ષણ જપ પુરુષે કહે છે. (પરમેષ્ઠિ નમસ્કાર :
Page #92
--------------------------------------------------------------------------
________________
પહેલી રીતે જોઇએ તો સૃષ્ટિ શરૂઆત અને અ'ત વિનની છે.
Cosmos has no beginning
Cosmos has no end.
જો ખીજી રીતે જોઇએ તે ઉત્પત્તિ અને પ્રલય પ્રત્યેક પળે થતા રહે છે.
૨ જૈનધમ માં શ્રુતધર્મ Theoretical Aspect ઉચ્ચ તત્ત્વજ્ઞાન છે અને ચારિત્રધમ Practical Aspect ઉચ્ચ નીતિ છે.
૩ શ્રુતધર્મોમાં નત્રતાનું, ષડ, દ્રશ્યેાનું, ચાર ગતિએનુ વર્ષોંન આવે છે. જીવ અને અજી તું પૂર્ણ વિવેચન કરવામાં આવ્યુ છે.
જીત્ર તે છે કે જે જાણે છે, વિચારે છે, જેને લાગણી છે, તેને સુખદુઃખ છે. જૈનશાસ્ત્રો કહે છે, કે–જ્ઞાન, વિચાર, લાગણી, ઇચ્છા, સુખદુઃખ કાઇ સજીવ વસ્તુ LIFE ઉપર આધાર રાખે છે.
આવી સજીવ વસ્તુ LIFE ભલે ચમચક્ષુથી ન દેખાતી હાય તાપણ તે ભાવાત્મક Something Real છે.
૪ જૈન તત્ત્વજ્ઞાન મુજબ આત્મા · એક રીતે જ્ઞાનથી જૂદો છે, ખીજી રીતે તે જ્ઞાન પેાતેજ છે.
૫ જૈનધમ મુજબ કમથી બદ્ધ આત્માને જન્મ-મરણ છે તથા તે વિકાસ અને પતનને આધીન છે. It is subjected to Evolution
and Involution.
૬ જેમ જીવનું અસ્તિત્વ છે, તેમ અજીવસ્તુ પણ અસ્તિત્વ છે, આ અજીવ માત્ર જડપદાર્થ, પુદ્ગલ Matter એકલું નથી.
અજીવ Non-soal માં જે કંઇ આત્મા નથી તે સર્પ સમાઇ જાય છે. જેમાં પુદ્ગલ Matter Space Hilas Principle of Motion Principle of Rest અને કાલ Time છે.
પ્રકાશના પારસમણિ. અમૃતનાબિંદુ માત્રથી મૃતદેહ સજીવન થાય છે અને સ્પામણિને અડતાની સાથે લાઢાનું
સુવર્ણ થાય છે.
'
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૯૫ :
તત્ત્વજ્ઞાન આનનું અમૃત છે, પ્રકાશના પારસમણિ છે.
તત્ત્વજ્ઞાનના પ્રકાશ થતાં અજ્ઞાન અધકાર વિલીન થાય છે. આત્માને અનત આનંદ પ્રગટે છે.
દેહ વિદ્યુત
ન્યુરેમ્નના આટા ઝીલીચ Otto Zillich માં એક અદ્ભૂત શક્તિ છે. ઇલેક્ટ્રીક વાયરના એ છેડાઓના એટા ઝીલીચ સ્પર્શ કરે એટલે ઇલેકટ્રીક ગાળા Bulb પ્રકાશે છે. ડોકટરો આ માટેનુ ડસ્ય સમજી શકયા નથી.
ડેન્માર્કના પીટર જહાનસેન માટેના આશ્ચના હજી ઉકેલ થયા નથી. જહાનસેન મત્તી બંધ કરે અને આરામખુરશીમાં બેસે ત્યારે ગાઢ અંધકારમાં પણ તમે તે શું કરે છેતે જોઇ શકો. જહાનસેનના શરીરમાંથી એક પ્રકાશ પુંજ radiating a rare luminosity નીકળતા દેખાય છે. આ પ્રકાશ ખાસ કરીને છાતી, હાથ તથા કપાળની આસપાસ વિશેષ હોય છે.
તમે જો એક કાચની રકાબીમાં લોખડની ખીલીઓ મૂકે અને જહેનસન પેાતાના હાથ રકાખી નજીક લાવે તો ખીલીઓ હવામાં નાચવા
માંડે !
X Ray Eyes દિવ્ય ચક્ષુ. આંખના ડોકટરોને આશ્ચય ચક્તિ કરનાર સ્પેનિયા Argemasilla de la cerda આગે મેસીલા સરદાની આંખો કોઇ પણ ધાતુની આરપાર જોઇ શકે છે. ડાક્ટરોએ તેના પર ઘણા પ્રયાગા કર્યા, શિયાર એકસ રે Specialist જાણકાર કઇ ઉકેલ આપી શકતા નથી.
એલન વિનફ્રેડ નામની ન્યુયોર્કની એક ખાઈ અંધારામાં કોઇપણ રંગ પારખી શકે છે, આંખે પાટા બાંધીને એક અધારા રૂમમાં વાસણમાં ભરેલી રંગીન ગાળીએના રંગ આ બાઈ સ્પ માત્રથી કહી શકે છે. વૈજ્ઞાનિકોએ A panel of experts તેની પરીક્ષા કરી છે.
વૈજ્ઞાનિકોને આશ્ચય થાય છે કે ર્ગના પરમાણુએ સ્પર્શી દ્વારા કઈરીતે પેાતાની એળખ
Page #93
--------------------------------------------------------------------------
________________
: ૯૬ સાધના માગની કેડી ? આપી શકે? How could colour wavelen- અમાપ મળે છે. શ્રી પંચ પરમેષ્ઠિ પાસે માગણી gths moving in “packets” pass into કરીને Unlimited અમાપનું હું માપ limit nerve fibres which are thought to be ન બાંધું. તેમની પ્રત્યે તે સદાય આપણી લાગણીinsensitive to these waves ?
ભક્તિભાવ રહો ! મૃત્યુની આગાહિ
ચાર ભાવના અન્યનું મૃત્યુ કહી આપવાની શકિ
..... જીવનમાં આ ચાર ભાવનાઓને ચકિત કરનારી નથી ?
ખૂબ પુષ્ટ કરવા પ્રયત્ન કરે. સર્વ પ્રાણીઓ ઈ. સ. ૧૪૧ માં પોલેંડ Metaphysic પ્રત્યે મૈત્રી, ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિ Institute of Warsan માં એક ગામડિઓ રાગ રૂપ પ્રમદ, દુઃખી છ પ્રત્યે કરૂણા. જેને હોસ્પીટલના દર્દિઓને સુંઘીને તેમના મૃત્યુની સુધારી શકાય તેમ ન હોય એવા દેથી ભરેલા. આગાહી કરી શકતે.
જીવો પ્રત્યે ઉપેક્ષાવાળું હૃદય, માધ્યસ્થભાવ. - પીટર હરકેસ પણ મૃત્યુની આગાહિ કરી ધમક્રિયાઓને સજીવ બનાવવા માટે, બાહા શકે છે.
અનુઠાનેને સાર્થક કરવા માટે આ ભાવનાઓ. - વિજ્ઞાન અતીન્દ્રિય શક્તિઓને ટેલીપથી અનિવાર્ય છે. મૈત્રીભાવ વિના બૈરભાવ કંઈ રીતે Telepathy કલેરેયન્સ Clairvoyance સાઈ જશે? જો ગુણને રાગ નથી, ગુણી પ્રત્યે પ્રદ. કેમેટી Psychometry જેવા નામે ભલે આપ્યા નથી. તે પિતે ગુણી કઈ રીતે બની શકશે? કરે, પરંતુ વેજ્ઞાનિકે સ્વીકારે છે કે આવા રહ- જેને અન્યના દુઃખની લાગણી નથી તેને પોતાના ને ઉકેલ તેમની પાસે નથી.
જન્મ મરણનું સાચું દુઃખ કઈ રીતે સ્પર્શ - થોડા સમય પહેલા પીટર હરકોસે કહ્યું છે કે કરશે ? પિતે ઉન્માથી કઈ રીતે બચશે? જ્યાં * હિટલર જીવે છે અને સ્પેનમાં છે.” કમલ, પિતાને કંઇ ઉપાય નથી ત્યાં ઉપેક્ષાભાવ ન તેનું આ કથન તને પણ વિચારમાં મૂકશે. જાળવી શકનારમાં હેપ વડે અશુભભાવની વૃદ્ધિ
માનવી પંચમહાભૂતને પિંડ માત્ર નથી. થાય છે. માટે મધ્યસ્થ ભાવ વિના કમબંધથી અનંત પુણેના પુંજ એવા આમદ્રવ્યના સ્વી
કેમ બચાશે? કાર વિના આવા રહસ્યને ઉકેલ શકય નથી.
- મૈત્રી, પ્રમાદ, કરૂણ અને માધ્યસ્થની આ. કમલ! સાચી રીતે આત્મદ્રવ્ય એ શ્રદ્ધાનો
ચારે ભાવનાઓને શાસ્ત્રમાં અવશ્ય મોક્ષરૂપી. વિષય નથી પણ એક હકિકત છે not faith ફળની પ્રાપ્તિ કરાવનાર ધમરૂપ કલ્પવૃક્ષના મૂળ but a fact.
તરીકે જણાવી છે. મૈથ્યાદિ ભાવરૂપ મૂળ વિના. વિશેષ પછી. ' (અંગ્રેજી પત્રના આભાર સાથે).
ધમરૂપ કલ્પવૃક્ષ કયાંથી ઉગશે ? ધર્મરૂપકલ્પસ્નેહાધિન વૃક્ષ વિના મેક્ષરૂપ ફળ કયાંથી મળશે ?
સહાય માંગણી અને લાગણી
આ સંસારમાં કઈ પણ વ્યક્તિ એટલે .... ભાઈ! માંગણી કરતાં લાગણી વધુ
સંપન્ન નથી જેને અન્ય કેઈની સહેજ પણ બળવાન છે. કયારેય ન ભૂલશે કે માંગણી કર
મદદની જરૂર ન જ પડે. નારને માપનું જ મળે છે. માગણી કરવાથી તે
એ પ્રમાણે કેઈપણ વ્યકિત એટલે દરિદ્ર જે અમાપ મળવાનું હતું, તેનું માપ બંધાય છે. પણ નથી કે પિતે કઈ રીતે પણ અન્ય કેદની.
હું જે કંઈ માંગીશ તે મારા પરિમિત મન સહાયક ન બની શકે. બુદ્ધિ દ્વારા માંગીશ. જ્યારે લાગણી કરનારને તે
Page #94
--------------------------------------------------------------------------
________________
VO.
VO.VO. VOORZO
મન અને મંત્ર
પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી મહારાજ મન જેટલું સંસારનાં પ્રલોભનોથી ઘેરાયેલું છે તેટલું જ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી જકડાએલું છે તેનાથી પર બનવા માટે મંત્રજાપ કેવી શક્તિ ધરાવે છે તેની લેખકે સરળ અને સુંદર શૈલિએ રજુઆત કરી છે. પૂ. મુનિરાજ શ્રી વાંચને ઉપયોગી અને ઉપકારક
લખાણ અવાર-નવાર એકલતા રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ. સમગ્ર વિશ્વ આધિ, વ્યાધિ અને ઉપાધિના ઈષ્ય, રતિ, અરતિ, આદિ પ્રત્યેક દોષના સૂકમ, ત્રિવિધ તાપથી પીડિત છે. ઉપાધિઓમાં પણ સૂક્ષમતર, સૂધમતમ ભેદને માનસિક રોગમાં મનુષ્યની અર્થિક ઉપાધિ મુખ્ય છે. એમાંથી સમાવેશ થાય છે. ચંચલતા, અપ્રસન્નતા, દીનતા રાહત મેળવવા, એ ઉપાધિને હઠાવવા સારૂ માન- ભયભીતતા તુચ્છતા, અસ્થિરતા, અશાંતતા, અવવજગત સતતપણે તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે. શતા, વગેરે મનના ભયાનક રોગો છે. રોગગ્રસવારે ઉઠે ત્યારથી રાતના સુવે ત્યાં સુધી આર્થિક સ્ત મનમાં આર્થિક અને બીજી સાચી ખોટી ઉપાધિના પ્રતિકારનીજ પ્રવૃત્તિ એક સરખી રીતે ઉપાધિઓની ભ્રમણાઓ થયા કરે છે. અને માનવીના જીવનમાં દેખાય છે. રાતના ઉંઘમાં એની ઘણીજ ખરાબ અસર મનુષ્યના જીવન સ્વપ્ના પણ એનાજ આવે છે. ખેદની વાત છે કે ઉપર તેમજ શરીર ઉપર પણ નિપજે છે. આટઆટલા પ્રયત્નને અંતે પણ માનવેને આજે મનુષ્યના જીવનની એક અવસ્થા એવી આર્થિક ઉપાધિ વધુ સંતાપી રહી છે. પસાર થાય છે કે જે અવસ્થામાં તેનું મન - આ રીતે શારીરિક રોગના પ્રતિકાર માટે અનેક રોગોથી ઘેરાયેલું હોય છે. તેમાંય અવપણ જાતજાતની ઔષધિઓને આશ્રય લેવાય ચીન કાળમાં માનસિક રોગોનું સામ્રાજ્ય વધતું છે. નિત્ય નવી ઔષધિઓ શોધાઈજ રહી છે. જાય છે. તંદુરસ્ત મનના માનવી બહુજ અલ્પ શારીરિક રંગના પ્રતિકાર માટે પ્રત્યેક પ્રાણી સંખ્યામાં હશે. મનના અસંખ્ય રોગથી પીડાતા પ્રતિપળ જાગૃત છે, છતાં રેગે ઘટવાને બદલે દિન માણસેના વિચારોમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા પ્રતિદિન વધીજ રહ્યા છે. એ પણ એક હકીકત છે. કરે છે, તેઓના મનની સ્થિતિ કાચના વાસણ - શારીરિક રગે કે આર્થિક ઉપાધિઓ તો કરતાં પણ અતિનાજુક હોય છે. પ્રભક અને પરિમિત છે. માનસિક રેગે અને ચિંતાઓની કાનેક વસ્તુઓ વધતી જાય છે. અને તેમાં સીમા નથી. અસંખ્ય અનંત છે. એમ કહીએ અસ્થિર મન ભટકે છે. પિતાનું ધાર્યું કાય તેથી તે પણ અતિશયોક્તિ નથી. અશાંત અને અસ્વ- પાર પાડી શક્તા નથી. કારણ કે અધવચમાં જ સ્થ મન શારીરિક અને આર્થિક વ્યાધિ-ઉપાધિ- વિચારે પલટો લે છે, નાનું સરખું કાર્ય કરવામાં એનું ઉદ્ભવસ્થાન છે. ક્રોધ અને ક્રોધના સૂમ પણ મનની સ્થિરતા અવશ્ય જોઈએ. કેઈપિતાના સૂક્ષ્મતર સૃહમતમ અસંખ્ય અનંત પ્રકારો પ્રારંભેલા કાર્યમાં સાવ નાસીપાસ થાય છે. કેઈ તેમજ માન, માયા, લોભ, મદ, મત્સર, જરા મુશ્કેલી ઉભી થતાં અધવચથી એને ત્યાગ
કરે છે. ત્યારે કેઈકજ તેને પૂર્ણ કરે છે. આ બધી
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૮: મન અને મંત્ર : તરતમતાઓ માનસિક ઐયની તરતમતા ઉપર જેમ જ મંજન (દાંતણ) થી દાંત સાફ આધાર રાખે છે માનસિક ઔય અર્થાત્ ઈચ્છાશક્તિ કરવાની, સ્નાન વગેરેથી શરીર સાફ કરવાની (વલપાવર)ની બળવત્તાના ગેજ પ્રારંભેલા કાર્ય અને વસ્ત્રોને ધેવાની જરૂર પડે છે. વાસીદુંવાળી ને ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ ત્યાગ કરતા ઘરને પણ રોજ સાફ રાખવું પડે છે. આપણને નથી. બલ્ક પિતાના નિશ્ચયને જ વળગી રહેવાય દરેક વસ્તુ સાફ અને સ્વચ્છ ગમે છે. તેમ મનને છે, માટે જ મનુષ્ય અદ્દભુત દઢતા અવશ્ય મેળ- પણ સાફ રાખવું અતિ આવશ્યક છે. રાખ ઘસવવી જોઈએ. મેક્ષમાર્ગની આરાધનામાં તે વાથી આરિસાને મેલ સાફ થાય છે અને આરિસે મનની નિમળતા, મનની પ્રબળતા, મનનું ઐય સ્વચ્છ બને છે. તેમ મન ઉપર રોજ ચઢતે મેલ અને મનનું દૌર્યાજ સહાયક બને છે. પ્રગતિ- રજની જ પસાધનાથી સાફ કરવાનું છે. માણસ કારક બને છે.
ઇરછે કે ન ઈરછે તે પણ રસ્તાપરની ધૂળ તેના પરવસ્તુઓની આશાના ગુલામ બનેલા મનુ મકાનમાં ઘરમાં આવીને પડે છે તેમ થાતોષિબેના મન હમેશા નબળાજ હાય વિનશ્વર વસ્તુ ચાર પુત્ર સંક્તિપૂવષાક્તા એ ઉક્તિ અનુસાર એમાં લુબ્ધ બનેલું મન અસ્થિરજ હોય છે. સયે- મન અને ઈન્દ્રિયેથી વિષયેનું ધ્યાન થતાંજ ગેને આધીન થઈ વારંવાર તેના વિચારોમાં મનુષ્ય વિષયાસક્ત બની કમરજથી પરિવર્તન થયા જ કરે છે. ભવાંતરમાં સંસ્કારો ખરડાય છે. તે કમરજની મલિનતાને પણ એ પરિવર્તનમાં અગત્યને ભાગ ભજવે છે. દૂર કરવા પ્રતિપક્ષી શુદ્ધ તનું તીવ્ર ધ્યાન
જન્માંતરના તેવા પ્રકારના સંસ્કારોથી વિચા- જગાવવું જોઈએ. વિધિયુકત નમસ્કાર મહામંત્રના રોમાં વારંવાર ફેરફાર થાય તેમાં નવાઈ નથી. જાપમાં તે પ્રતિપક્ષી શુદ્ધ તનું સ્થાન અવશ્ય પરંતુ એવા સંસ્કારોથી, પ્રલેભાનથી કે આશા- જાગૃત થાય છે. પાંચ વિષયોના ધ્યાનથી મન ઓથી નિર્બળ બનેલ મનને પણ દઢ બનાવવાને મલિન બને છે. પરમેષ્ઠિઓમાં રહેલા પાંચે ઉપાય મંત્રજાપ છે. મંત્રજાપથી માનસિક તંદુ- પ્રશસ્ત વિષયના ધ્યાનથી મન વિશુદ્ધ બને છે. રસ્તી અવશ્ય મળી રહે છે. અપ્રશસ્ત અશુભભાવોમાંથી પ્રશસ્ત શુભભાવ તરફ મનને વાળ
મનના સર્વ રેગે (મેલ) દૂર કરી મનને વાની શક્તિ જાયેગમાં (મંત્રજાપમાં) રહેલી છે. નિરગી–સ્વસ્થ બનાવવાની તાકાત જપગમાં પ્રાણીઓનું મન બંધ–ક્ષમાં વિચિત્ર રીતે ભાગ છે. માનસિક સ્વસ્થતા હોય તે શારીરિક તેમજ ભજવે છે. તે મનનું વક્રગમન અટકાવી તેને બીજી સ્વસ્થતા પણ અનુભવી શકાય છે. માટે સમાગગામી બનાવવામાં જ પગ અજબ સહાય જપયોગ-જપસાધના એ મન અને તનને તંદુકરે છે. જ ગ માનવીના સુંદર (ભવ્ય) ભાવીનું રસ્ત બનાવવાનું અજોડ સાધન છે. માનસિક સર્જન કરે છે. તેથી જ ધમ આરાધનામાં જપ રેગેનું અમેઘ આષધ લેવાથી શાંતિના ચાહક સાધનાને મહત્તવનું સ્થાન આપવામાં આવ્યું છે. આત્માને માટે શાંતિને રાજમાર્ગ છે. સૌ કોઈ ક્રોડ સ્તોત્ર વડે મન જે સ્વસ્થતા) અનુભવે છે. પિતાના જીવનમાં અપનાવી શકે તે સુગમ તે સ્વરછતા (સ્વસ્થતા) વિધિપૂર્વકના એક જ સન્માર્ગ છે. પરમ તત્તની વિશિષ્ટ આરાધના દ્વારા અનુભવાય છે. આરાધક આત્માઓ માટેજ માટે માનસિક ભૂમિકાને તૈયાર કરી આપનાર એ પ્રતિદિનની અનિવાર્ય સાધના છે. અન્ન એ
જપગ છે. જપસાધનાથી સુરક્ષિત મનને વ્યાધિ શારીરિક ખોરાક છે. જપ એ માનસિક ખેરાક છે. કે ઉપાધિની વ્યાકુળતા સ્પશી શકતી નથી જ તેથી જ પસાધના મનુષ્યના જીવનમાં નિત્યના તેથી જ ધાર્મિક ક્ષેત્રમાં જ પગના ઘણા ઘણાં ખેરાક જેટલી અનિવાર્ય જરૂરી છે.
મૂલ્યાંકન છે.
ખેરાક
ન્ટલી અશ્વિના જ
Page #96
--------------------------------------------------------------------------
________________
- : કલ્યાણ : માર્ચ–એપ્રીલ : ૧લ્પ૯ : ૯૯
જપની સામાન્ય વ્યાખ્યા એ કહી શકાય કે સાધનામાર્ગમાં આધ્યાત્મિક બળની પૂતિ થાય વિધિપૂર્વક પોતાના ઈષ્ટદેવના નામનું પુનઃ પુનઃ વગેરે મહાન લાભ સમાયા છે. જે
સ્મરણું કરવું, મનન કરવું. સાચા અર્થમાં ધાર્મિક આ મહામંત્રથી પ્રત્યેક જૈન સુપરિચિત પુરૂષ પણ તેનેજ કહેવાય કે જે પોતાના ઈષ્ટદેવાદિ છે. માત્ર એને પરમેષ્ઠિના મંત્રના જાપથી મારા પૂજ્ય વ્યક્તિઓના નામનું–નામમંત્રનું નિત્ય સર્વ કેઈ ઈષ્ટની સિદ્ધિ અવશ્ય થશે એવી દઢ
સ્મરણ કરતે હેય. ઈષ્ટદેવાદિના નામસ્મરણ શ્રદ્ધાપૂર્વક એકાગ્રતા અને પરમભકિતથી દ્વારા ધાર્મિક પુરૂષને ઈષ્ટદેવાદિ પ્રત્યે હાદિક એને ગણું–જપે જોઈએ ભાવપૂર્વકના જાપ શ્રદ્ધાભાવ સૂચિત થાય છે,
મંત્રથી ત્રણે કાળના, ત્રણે ભુવનને પૂજવા લાયક જૈનસંઘનું પરમ સૌભાગ્ય છે કે ઈષ્ટદેવાદિના આત્માની પૂજા થાય છે. પૂજવા યોગ્ય આત્મસ્મરણ માટે મંત્ર શિરોમણિ શ્રી નમસ્કાર મહા- એની પૂજા અવશ્ય કરવી જોઈએ. જે એ ન મંત્ર જપવા મળે છે. જે મંત્રમાં જગતની કરવામાં આવે તે મહાદેષના ભાગીદાર બનીએ ઉત્તમોત્તમ અને પૂજ્ય વ્યકિતઓને સમાવેશ છે. છીએ, તપ, ત્યાગ, સંયમ, પરિષહસહન અને
ઉપરાગનય વગેરે અગણીત સુકૃતપરમેષ્ઠિઓએ એ મહામંત્રના જાનથી તેમના નામનું
કર્યા હતા, જપદ્વારા એ સુકૃતોને લાભ આપણને સ્મરણ અને તેમને નમસ્કારની ક્રિયા એ બે મળે છે. જાપમાં થતા નમસ્કારથી સાધકની એ ક થાય છે. શાસ્ત્રકારોએ અનેક ધામિક ઉચ્ચ તો પ્રત્યેની નમ્રતા-વિનયભાવ સૂચિત વિધાનમાં તેમજ સાંસારિક કાર્યોના પ્રારંભમાં થાય છે. ખૂબી તે એ છે કે શ્રી અરિહંતાદિ પણ નવકાર મહામંત્ર ગણવાનું ફરમાન કર્યું પ્રત્યે કરેલા વિનયથી આખું જગત વશ થાય છે છે. તેની પાછળ શાસ્ત્રકારોને ગંભીર આશય છે. કારણ કે તેમનું જ શાસન દરેક કાળમાં જયવંતુ ગણનારને મંગળપ્રાપ્તિ અને કમને ક્ષય થાય. વર્તે છે. વધુમાં જગતને મોટામાં મોટો શત્રુ પૂજ્ય પુરૂષે પ્રત્યે વિનય, બહુમાન થાય મનનું મુહરી પણ તેને નમી પડે છે, કારણ કે તેમણે સંરક્ષણ થાય મન નિરોગી બને. નિર્મળ બને. તેને હરાવી ઝેર કરવાને માગ દેખાડે છે.
WOBECIUSB
जिनमंदिरोके उपयोगी
रथ, हाथी, इन्द्रध्वजा गाडी, पालखी, भंडारपेटी. शास्त्रोक्त पद्धति अनुसार तीन प्रतिमाजी स्थापन करनेका सिंहासन, लकड़ेका कोतरकाम बनाके उसके पर सोने, રજી પત્ત (ર) જીનેવા.
चांदीकी आंगीओ, पंचधातुकी प्रतिमाजी ओर परिकर बनानेवाले. चांदीकी चदर आपके यहां आके लकडे पर लगा देते है. ओर्डर हमारी दुकान पर देनेसे भी काम बना के भेज सकते हे. मशीन (यंत्र) से चलनेवाले रथ और ईन्द्रधजाकी गाडी बनाने वाले
मिस्री ब्रिजलाल रामनाथ पालीताणा. ता. क. मीलनेकी जरुर हो तो खर्च देनेसे आ सकते है.
Page #97
--------------------------------------------------------------------------
________________
SECUID
ટુકા ફકરાઓ દ્વારા
જૈનદર્શનના કેટલાક માનનીય સત્યાની વિશદ તથા સ્વચ્છ સમીક્ષા કરવાના આ લેખમાં પ્રયત્ન થયા છે. પાપથી દુઃખ અને ધમથી સુખ' એ સિધ્ધાંતને હળવી પણ રસપ્રદરૌલીયે અહિ પૂ. મહારાજશ્રી ચગે છે, જે સવ` કાઇને મનનીય ખનશે,
સપા
*
‘તુણું વાપાત્ પુર્ણ ધર્માંત્’પૂ॰ આ॰ મ૦ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ સવ ધ શાસ્ત્રાના નિચેાડ આ બે પદ્યમાં ઠાલવ્યે છે. સંસાર સમસ્તમાં પ્રત્યેક આત્માને દુઃખ અનિષ્ટ છે, અનિષ્ટતર છે. આ કારણે દુઃખ આવી પડતાં માનવ માત્ર ફફડી ઉઠે છે. દુઃખ એ પ્રકારના શારીરિક-માનસિક ઈત્યાદિ પૌદ્ગલિક અને આત્મિક એટલે આત્માને પરભાવની આસક્તિ રૂપ; વાસ્તવિક રીતે આત્મિક દુ:ખામાંથી જ શારીરિક, માનસિક અને સંસારના સમસ્ત દુઃખ જન્મે છે. અનિષ્ટ સંચાગ, ઇષ્ટ વિયોગ, પરાધી નતા, જન્મ, જરા, મૃત્યુ, રાગ, શાક, સંતાપ, દરિદ્રતા, ફુલગતા ઇત્યાદિ પારાવાર દુઃખા છે. પાપકમના ચેાગે જ આત્માને પ્રાપ્ત થાય છે.
દુઃખાથી મુક્ત બને છે. ‘ ૩:વું પાપાત્ આટલું જો સમજાઈ જાય કે, સંસારમાં મને જે કાંઇ દુઃખ પ્રાપ્ત થાય છે, તે મારાં પેાતાનાં દુષ્કથી, તેમાં અન્ય કોઈને દોષ નથી, તે આજે જે જીવનમાં અરાજકતા વ્યાપી રડી છે, તે મુલે જન્મવા ન પામે; આજે તે એ માન્યતા જાણે ઘર કરી ગઈ છે, શુ ડાહ્યો કે શું ગાંડા; વિદ્વાન કે મૂખ સવ" કાઈ પેાતાનાં દુ:ખની વેળાએ જાત સિવાય દુનિયાને યાદ કરી–કરીને રડે છે. એની ફરિયાદ પણ એ હોય છે કે, · ફલાણાએ મારૂં બગાડયું, ફલાણાએ મને ખાડામાં નાંખ્યા ’ આવી રિયાના
પગ લાં
મૂલમાં જાતનું અજ્ઞાનપણું છે. મનમાં એ નિશ્ચય થઈ જવા જોઇએ કે, ‘ મારૂં
*
મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર
પ્રકા શ નાં
પાપ એક પ્રકારનું નથી. અનેક પ્રકાર પાપનાં છે, મુખ્યત્વે જૈનશાસ્ત્રોમાં અઢાર પાપે ફરમાવ્યાં છે; આના મૂલમાં મુખ્ય પાપા એ છે, રાગ અને દ્વેષ. એમાંથી ક્રેધ, માન, માયા, અને લાભ; આ ચાર પાપા જન્મે છેઃ ચારમાંથી હિંસા, જૂઠ, ચારી, અબ્રહ્ન, અને પરિગ્રહ એ પાંચ પાયેા પેદા થાય છે, ને પાંચમાંથી સાત પાપા બીજા આવે છે; આ બધા પાપે। આત્માને દુઃખનાં કારણુ છે, તે આત્મિકદુઃખ અને પૌગલિક દુઃખ અને દુઃખો આપે છે. જેમ જેમ પાપેા એછા થતાં જાય, તેમ તેમ આત્મા કર્માંના ભારથી હળવા બને છે; કદાચ બંધ પડે તા શુભના પડે છે, પરિણામે આત્મા સ
ખગાડનાર હું છું' મારા જ પાપે હું દુઃખી અન્ય છું. તેમાં અન્ય કોઇના દોષ નથી. આ માન્યતા જો હૃદયના ઉંડાણમાં સાચી રીતે ઉતરી જાય, તેા પેાતાની જાત સિવાય કોઈના પર ગુસ્સે ન આવે. વૈર, ઝેર કે વૈમનસ્યની પરંપરા ન વધે. આ જેવા તેવા લાભ નથી પણ એટલું સમજાઇ જવું જોઈએ કે, ‘દુઃખ એ પાપથી છે’ હૈયાનાં ઉંડાણમાં આ શ્રદ્ધા અસ્થિમજ્જા ખની જવી જોઈએ. તે સિવાય દુ:ખ કદિ ટળે નહિ, દુઃખના ઉપાચાને જ્યાં સુધી ટાળવાના પ્રયત્ન થાય નહિ, સમજવાના પ્રયત્ન થાય નહિ, ત્યાં સુધી દુ:ખાને ટાળવાના પરિશ્રમ કદિ સલ થાય નહિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ માચ–એપ્રીલ ૧લ્પ૯ : ૧૧
આજે લગભગ મોટા ભાગના આત્માઓ એવી છે; ઘેર દીકરા-દીકરીના લગ્નને પ્રસંગ છે કંકત્રીભ્રમણામાં રહ્યા કરે છે કે સંસારમાં કાંઈપણ સારું તૈયાર થાય છે, તેમાં શું લખાય છે? “અમારા થાય, સુખ કે સંપત્તિ મલે તે તે બધું અમે ચિ. ફલાણુ ભાઈ યા ફલાણી બહેનના શુભ લગ્ન કર્યું, અમારાથી થયું, અમારા પ્રયત્નનું આ અમે નિરધાર્યા છે” અહિં “અમે નિરધાર્યા છે” પરિણામ; અમે ધારીએ તે કેમ ન થાય? એ શબ્દપ્રયેગ સમજવા જેવું છે. આપણી થાય જ? અને જ્યારે દુઃખ, વિપતિ કે મુંઝવણ પૂર્વકૃત પુણ્યા વિના આપણી અનુકુળતા મુજબ આવે, દરિદ્રતા, રંગ, અનિષ્ટ સંગ કે ઈષ્ટ એક પાંદડુંયે હાલતું નથી એ ચોક્કસ છે. વિયેગ પ્રાપ્ત થાય ત્યારે આવા આત્માઓ એમ હાથમાંથી લઈને અન્નને કેળીયે મોઢામાં નંખાય માન્યા કરે છે કે, “મારું આ બધું ખરાબી કર- છે. તેમાં હાથ કે મેઢાનું કામ નથી, પણ પુણ્યાનાર અમુક છે. એ રીતે સારામાં હું અને અમે, ઈનું પરિબલ છે. નહિતર હાથને કેળીયે હાથમાં તેમજ નબળામાં બીજા આ માન્યતા એ ભારે- રહી જાય છે. આ વાત સ્પષ્ટ દીવા જેવી છે. ભાર અજ્ઞાનતા છે. જ્યારે સાચી પરિસ્થિતિ શ્વાસ લઈને મૂકાય છે, તે આપણું ધાર્યું નથી આથી તદ્દન નિરાલી છે. વાસ્તવિક હકીકત એ છે થતું, પૂર્વકૃત સુકૃતના કારણે જે શુભને કે કે, જે કાંઈ સારું થાય છે તે ધર્મના પ્રભાવે, ને શાતાને બંધ આત્માએ બાંધે છે, તેના પરિણામે નબલું થાય છે તે દુષ્કર્મના ઉદયે; જેનદર્શનને બધું વ્યવસ્થિત ચાલે છે. છતાં માનવની કેવી આ આ એક મૌલિક સિદ્ધાંત છે. આ જ કારણે મૂઢતા છે. તે કહે છે કે, “અમે નિરધાર્યા છે.” વિવેકી આત્માઓ સારી સ્થિતિમાં ધર્મના પ્રભા ને બીજે જ દિવસે છાપામાં મેટા હેડીંગથી વને યાદ કરે, ને નબવી દશામાં પોતાનાં દુષ્ક- જાહેરાત પોતાના પિસાથી આપે છે કે, “અનિ મને યાદ કરે છે.
વાય સવેગના કારણે લગ્ન મુલતવી રહ્યા છે. ” મગધેશ્વર શ્રેણિક મહારાજા જ્યારે શાલિભદ્રને આ વખતે એનું નિરધારેલું ગયું ક્યાં? મળવા ગયા છે; ને શાલિભદ્રને ખોળામાં બેસાડી, કંકેત્રીમાં દેવગુરુનું નામ નહિ, ધર્મના તે પુણ્યવાનના ભેગસુખનાં દેવતાઈ પ્રસાધને પ્રભાવની કે વાત નહિ. જે “સુખં ધર્માત્ ? જોઈ. આશ્ચર્યમુગ્ધ બનેલા તેઓ શાલિભદ્રને પૂછે એ સમજાય, હૃદયમાં તેના પ્રત્યે શ્રદ્ધા પૂર્ણપણે છે, “કેમ છે? ક્ષેમકુશળ વર્તે છે?' જવાબમાં થઈ જાય તે લગ્નની કંકોત્રીમાં શું લખાય ! શાલિભદ્ર કહે છે, “દેવ-ગુરુ તથા ધમની દયાથી ખબર છે? “અમે નિરધાર્યા છે એમ ન આવે અમે કુશળ છીએ.” શાલિભદ્રને આ જવાબ પણ એમ લખાવું જોઈએ કે, દેવ ગુરુ ધર્મના સાંભળી મગધેશ્વર શ્રેણિક મહારાજાને ખરેખર પુણ્ય પ્રભાવે” આ શબ્દો કંકેત્રીમાં આવવા આનંદ થાય છે. એટલે વાસ્તવિક સત્ય એ છે કે, જોઈએ. જ્યારે આજે લગ્નની કંકોત્રીમાં એ શબ્દો જ સુખમાં ધમને યાદ કરે ને દુ:ખમાં પાપકર્મોને નહિ; ને નજીકના મરણ પ્રસંગે પત્ર લખવાને યાદ કરવા આમ કરવામાં આત્મજાગૃતિ રહે છે. હાય છે, તેમાં શું લખાય છે? ફલાણા ભાઈ સમાધિ જળવાઈ રહે છે. પણ આજે કરૂણતા તે અથવા બહેન અવસાન પામ્યા છે. અને પછી શું એ છે કે, મૂઢ આત્માઓ સારા-નરસાની બાબ લખે છે? કેઈક વિચારક હોય તે જુદી વાત છે, તમાં બાલિશ વ્યવહાર રાખે છે. ઘર કઈ સારે વિવેકી આત્મા તે વિચારીને લખે-બેલે પણ પ્રસંગ આવ્યો હોય ત્યારે અમે કરીએ છીએ એમ સામાન્ય રીતે આજે શું લખાય છે? મરણ કહે છે. ને નરસા પ્રસંગ માટે કઈ ન મલે તે પ્રસંગે લખાય છે કે, “ભગવાનને ગમ્યું તે ખરું છેવટે ભગવાન પર દોષને ટેપલે નાંખે છે. પછી શું લખે છે? ખબર છે ને? જાણે ઉપદેશ આને અંગે આજના પ્રચલિત વ્યવહારની વાત આપવા નીકળ્યા હોય તે રીતે લખે છે કે,
Page #99
--------------------------------------------------------------------------
________________
• ૧૦૨ : પ્રકાશનાં પગલાં : પાંચમે આરે કઠણું છે, ધમ કરશે તે તરશે” અંતરને. ભેદને તેઓ સમજી શકતા નથી. દુઃખની વેળાયે ભગવાનની ઉપર બધે ટોપલો ! પુણ્ય અને ધમ વચ્ચે ઘણે ભેદ છે. અને તે ભેદ આ કેવી વિચિત્રતા !
તાત્વિકવિવેકચક્ષુથી બન્ને વચ્ચેના ભેદને સમ
જવા જેવું છે. ધર્મ આત્માને મેક્ષમાં લઈ જનાર રીતે દુ:ખના પ્રસંગોમાં પંચમકાલ યાદ છે. પચ્ચ સંસારમાં લઇ જનાર છે; ધર્મના પરિઆવે છે, તે રીતે સુખના પ્રસંગેમાં તે બધું
બ બળવાળું પુણ્ય જરૂર મેક્ષ માટેની આત્માને ચાદ આવવું જોઈએ. ખરી રીતે વિચાર એ કરવી-સામગ્રી આપે, પણ મોક્ષમાં લઇ ન જાય. જોઈએ કે “મારું દુઃખ મારા પાપના ઉદયથી છે
મેક્ષમાં તે ધર્મ જ લઈ જાય છે. પુણ્યાનુબંધી તે પછી આપણું અંગતના બનતા માઠા પ્રસં- - ગમાં ભગવાનને આ રીતે યાદ કરીને તેમના
પુણ્ય બહુ તે મોક્ષમાર્ગની સાધનામાં ઉપકારક ઉપર દોષારોપણ ન થાય; બીજું “ભગવાનને
આલંબને જરૂર આપે, એ સિવાય પુણ્ય કશું ગમ્યું તે ખરૂં” આ બેલવામાં, લખવામાં કે
ન કરી શકે ! અનંતકાલીન સંસારનું પરિભ્રમણ સમજવામાં ઘેર મિથ્યાત્વ છે. ભગવાનનું સાચું
ટાળવાની શક્તિ ધમમાં છે સમ્ય ધમમાં
રહેલી એ શક્તિને ઓળખવાની આંખ અવશ્ય સ્વરૂપ, દેવતત્વનું–સુદેવતત્ત્વનું યથાર્થ ભાન હેય તે કદિ આવું વિચારી શકે જ નહિ. પરમાત્મા પુણ્યાનુબંધી પુણ્યથી આત્માને પ્રાપ્ત થાય છે. તે વીતરાગ વીતષ છે. એમને કોઈ ઇરછા હોય તેમાં બે મત નથી. નહિ, જ્યારે અરિહંતપણે વિચરતા હતા ત્યારે માટે જ પ્રજાપાલ રાજાના પ્રશ્નના ઉત્તરમાં પણ એમને ઈચ્છા હોય નહિ. ને સિદ્ધ બન્યા પરમવિવેકી મદનાસુંદરી એક જ કહે છે કે, પછી પણ ઈચ્છા ન હોય; અને કેઈન પણ “વિણય વિવેક પસન્નમણુ, શીલ સુનિમ્પલદેહ, મૃત્યુ પ્રસંગને પરમાત્માની ઈચ્છા સાથે સાંકળવે પરમપૂહ મેલાવવુ, પુણે હિં લબ્બઈ. એહુ એના જેવી નિકૃષ્ટ મને દશા અન્ય કઈ હોઈ તેઓ કહે છે. કે “પરમતારક પૂજ્યસ્થાનો પ્રત્યે શકે? ઘોર અજ્ઞાનતા એ કહેવાય! એમાં બે મત ને બહુમાન પૂર્વક વિનય સારાસારના વિચારરૂપ નથી ! મૂલ મુદ્દો એ છે કે, એટલું સમજાઈ જવું વિવેક ચિત્તની સમાધિ, શીલથી અતિનિમલ જોઈએ કે, “ધમથી સુખ છે તે દુન્યવી દેહ, પરમકલ્યાણુકર માગની પ્રાપ્તિના નિમિતે સુખનાં છેલ્લા શિખર પર આરૂઢ થયેલાને ધમ આ બધું પુણ્યથી પ્રાપ્ત થાય છે. પુણ્યને આ યાદ આવ્યા વિના રહે નહિ. દેખાતાં સુખમાં ઉપકાર છે. પણ તેની પાછળ પણ ધમ તે પણ જે શાતા આપવાની શક્તિ છે, તેમાં ધમ રહેલું છે. ધમની આરાધના જાગ્રતપણે સિવાય કેઈને પ્રભાવ નથી. એ હકીકત ત્રણેય આત્માએ કરી હોયતે જ પુણ્ય આ બધી કાલનું સત્ય છે. ધર્મ આટલેથી અટક્ત નથી. આરાધનામાર્ગની સન્મુખ આત્માને રાખનારી પણ આ બધા પદુગલિક સુખમાં રહેલી સુખા- સામગ્રી આપે છે. અને પુણ્યથી પ્રાપ્ત તે સામભાસતાનું આત્માને ભાન કરાવે છે, માટે પૂ. ગ્રીઓને મેક્ષની સાધનાના માર્ગો સદુપયેગ આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ખૂબ જ પણ ધમથી જ થાય છે. ધર્મ જે પૂર્ણપણે ઉંડા મથનના પરિણામે “ધમત’ શબ્દ જે જાગતે ન હોય, તે ! સામગ્રી સારી મળ્યા પછી છે, “પુણ્યાત્ ” શબ્દ નહિ. કારણ કે, જેનદર્શન પણ તેને સુંદર ઉપગ પણ ધમને આધીન સિવાય, મોક્ષની અભિલાષા કે ધ્યેય જેઓમાં છે. માટે જ ધમથી જે સુખની વાત થાય છે, નથી તેવા ધમદશનકારે “સુખં પુણ્યાત્ ”થી તે પરંપરાએ મોક્ષસુખનો જ નિર્દેશ કરે અટકી જાય છે. પુણ્ય અને ધમની વચ્ચે રહેલા છે. “પુણ્ય’ શબ્દ એ અપેક્ષાએ જ અહિં નથી
Page #100
--------------------------------------------------------------------------
________________
( શ્રી ન વ કા ર થી ભવ પા૨ છે 20ષક શ્રી પ્રિયદર્શન કરો .
આ શોને સકળ બનાવવામાં શ્રી નવકાર મહામંત્ર એ એક સબળ હથિયાર છે એ નવકાર મહામંત્રના પ્રબળ પ્રભાવે સિદ્ધિ પદને પામનારનું આ એક સુંદર કથાનક શ્રી પ્રિયદર્શને સુંદર ભાવવાહિ શૈલિમાં રજી કયુ" છે. આવા સુંદર કથાનક કલ્યાણના વાંચકો માટે રજુ કરતા રહેવાની નમ્ર વિનંતિ કરીએ છીએ, આધ્યાત્મિકતાની વસંત ત્યાં સદૈવ ,
તે યુવાન હતું, છતાં ઉમાદ તેનામાં દેખાતે ખીલેલી રહેતી. ત્યાંના રહેવાસીઓ નિરંતર એ
જ ન હત; ઉષ્ણ લેહી તેની નાડીઓમાં વહી વસંતની મેજ માણતા અને જીવતરને અજ
ન રહ્યું હતું છતાં ઉછુંખલતા કે કષાયેના ધમવાળતા.
ધમાટથી તે પર હતો. જીવતર ઉજળું થાય તેવી માણેલી મેજ જ યુવાવસ્થામાં તેને જ્ઞાનપ્રૌઢતા અને આધ્યાઅભિનંદનીય બને, જીવતરને કામેશ બનાવી ત્મિક પ્રકાશ લાધ્યો. તવચિંતનમાં તે રસતરબોળ દેનારી મેજ-મહેફિલે તે સદૈવ ધિક્કારને પાત્ર )
બ. પિતાના પરિપકવ ચિંતનને તે પોતાના બને છે.
* નિવૃત્તિકાળમાં મિત્રો સમક્ષ રજુ કરવા લાગ્યા. એ વસંતપુરમાં એક યુવાન રહેતું હતું. મિત્રને ક્ષેમંકરની શર્કરાસ્વાદુ અને હિતતેનું નામ હતું ક્ષેમંકર. બાલ્યકાળથી તેને જડને કારી વાણીએ આકર્ષ્યા. કોઈ દિવસ ક્ષેમકર પક્ષપાત ગમતે નહિ, એને તે ચેતનને ચેતાવ. સંસારની ભિષણતા અને સંયમની મધુરતા વાને જ નાદ લાગેલે. તત્ત્વજ્ઞાનને તે ખૂબ શોખીન વણવે છે. કોઈ દિવસ નવતોના રસથાળ હતે. ધમકથા કરવામાં તે તે થાતે જ નહિ. પિરસે છે, તે કોઈ દિ કમવાદના સહમસિદ્ધાં.
તેને ખાવા કરતાં દેવું વધારે ગમતું. રમવા તેને રજુ કરે છે. કોઈ દિવસ નવકાર મંત્રના કરતાં ભણવામાં તેનું ચિત્ત અધિક ચેટતું. સારું અજબગજબ પ્રભાવે પ્રકાશે છે, તે કોઈ દિ સારૂં અને રૂડું રૂપાળું જાતે પહેરવા ઓઢવા આત્મતત્વના ઉત્થાનની ક્રમિક વિકાસ યોજના કરતાં સારૂં સારૂં અને રૂડું રૂપાળું જે જે મળે બતાવે છે તે કોઈ દિ પૂર્વકાલીન પરાક્રમી મહતે તે દેવ અને ગુરુને સમર્પણ કરવામાં તેને ષિઓના ગુણાનુવાદ કરે છે ! ખૂબ આનંદ ઉભરાતે.
રોજ નિયમિત સામાયિકના સમયે અને બાલ્યકાળ આમ સાત્વિક્તા અને આધ્યા- પર્વતિથિએ પૌષધની નિવૃત્તિમાં તેની આસપાસ 'મિકતાથી ઘડાયે, અને ક્ષેમકર યુવાવસ્થાને સહધમી મિત્રેની મોટી ઠઠ જામે ! સ્વસ્થ પામ્યા.
'ચિત્ત, કરૂણારસિત હૃદયે અને હસતા મુખે એક
મૂકે. કારણ કે પુણ્ય તો સંસારમાં દુન્યવી વધારનારૂં જે અનિષ્ટ છે તેનું વાસ્તવિક જ્ઞાન અનકલતા આપીને અટકી જાય છે. ઈષ્ટસંગ, તો ધર્મથી પ્રાપ્ત થાય છે, પરિણામે મોક્ષસુખને અનિષ્ટવિયેગ, સંપતિ, એશ્વય ભેગે પગના અનુકૂળ આત્માને પુરૂષાર્થ ધર્મની સહાયથી પ્રસાધને, તેમજ ભેગવવાની શકિત ઈત્યાદિ થાય છે, આ કારણે ધમ શબ્દને સુખની સાથે અવશ્ય આપે પણ આ બધા સુખ જેવા જણાતાં જોડવાને અંતર્ગત આજ મુખ્ય ઉદેશ છે. સુખાભાસમાં રહેલું સંસારના જન્મ-મરણને
Page #101
--------------------------------------------------------------------------
________________
: ૧૦૪: શ્રી નવકારથી ભવપાર : એક વાતને એ એવી અજબ ઢબથી રજુ કરતે
આત્માની મૂળ અવસ્થા કઈ..એને આવિકે કલાકના કલાકો સુધી એ રસલ્હાણ મિત્રમંડળ ભવ કેમ થાય....” લુંટતું.
ધર્મસાધનાની કેવી અનુપમ તક મળી છે અને આની અજબ અસર થઈ! એટલે મારે પુરુષાર્થ કે અલ્પ છે? એટલે હવે ગામગપાટા બંધ થયાં, અને ક્ષેમં “ચતુગતિ સંસારમાં જીવોનું કેવું કારમું કરના તત્ત્વજ્ઞાનની પર મંડાઈ ! ચૌટેચૌટે પરિભ્રમણ..?” વિષયવાસનાને ઉત્તેજનારા ગરબા અને ભવા- પ્રભાત થયું; ક્ષેમંકરે પ્રાતઃકાલીન કર્તા ઈઓ મંદ પડી અને ભવવિરાગને તથા જિન- પૂર્ણ કર્યા અને સમયસર તે પૌષધશાળા ભકિતને જગવતાં ગીતે અને ગરબાઓ શરૂ પહોંચી ગયે. થયા ! રાજકથાને સ્થાને જિનેશ્વરદેવના મહા- કમળને ચીરી નાખે, કષાયને કરમાવી દે સામ્રાજ્યની કથાઓ લેકજિહાએ રમવા માંડી અજ્ઞાનના અંધકારને ભેદી નાખે તેવી ધર્મકથા દેશકથાને સ્થાને શિવાસૃષ્ટિના મને રથો જનહૃદયે શરૂ થઈ. રાત્રિનું ચિંતન–અનુપ્રેક્ષા અહીં વિકસ્યાંઉલસવા લાગ્યા. ભેજનકથાને બદલે પરમાર્થ ક્ષેમંકરે, ભવભવમાં ભમતાં જીવે આચરેલી પરોપકારની એજના યુવાને ઘડવા લાગ્યા. * પાપલીલાને બતાવી, મેહની ક્રૂરતા અને ભયંરીકથાઓ બંધ થઈ અને સતીઓના મહાન કરતાને ચીતરી.... સતની પ્રશંસાઓ પ્રસરવા લાગી.
શ્રેતાઓની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.
જાતનાં બુરાં આચરણે પર તિરસ્કાર છૂટયા. રાત્રી જામી હતી. જગત જપી ગયું હતું રાગ અને દ્વેષમાં ફસેલી જાતને ઉદ્ધારવાના વસુંધરા સુજલા, સુફલા અને શસ્યશ્યામલા મનોરથ જગ્યા. બની હતી; પશ્ચિમને પવન મંદમંદ વહી રહ્યો હેમંકરની તત્વ અનુપ્રેક્ષા નિર્મળ બનતી હતે.
ચાલી અથવસાયેની વિશુદ્ધિ તીવ્રતિતીવ્ર બની ક્ષેમંકર એક એકાંત ઓરડામાં સંથારા પર
અને ત્યાં એ મહાન સાત્વિક શ્રાવકને અવધિ– જાગૃતાવસ્થામાં બેઠે હતું. તેણે પદ્માસન લગાવ્યું રે
જ્ઞાનને પ્રકાશ અસંખ્ય રૂપી દ્રવ્ય પ્રકાશી હતું. દષ્ટિને નાસિકાગ્રે સ્થાપી દીધી હતી, અને લાધી ગયા. હૃદયને પરમપિતા જિનેશ્વરદેવના ધ્યાનમાં ઢાળી દીધું હતું. ત્યાં શાતિ હતી; શીતળતા હતી અવધિજ્ઞાનના નિર્મળ અને દિવ્ય પ્રકાશમાં આત્મત્વને અજવાળતી પવિત્રતા હતી અને ક્ષેમંકરે પિતાના નાના ભાઈ આશંકરના જીવહૃદયને સચ્ચિદાનંદથી ભરી દે તેવી મધુરતા અને જોયું. એના પર લાગેલી કમવર્ગણાઓ જોઈ. હતી.
આયુષ્યકમની સ્થિતિ નિહાળી. અને તે ચેક ક્ષેમંકરનું ચિંતન ભૂતકાળના ગાઢ પહાને માત્ર છ મહિનાનું જ આયુષ્ય બાકી રહેલું જોયું. ચીરવા મથતું હતું. “હું કયાંથી આવ્યું ?”
આશંકરનું જીવન જિનધર્મથી રસાયેલું હતું. “મારે અનંતકાળ કયાં કયાં વ્યતીત થયે?
5 મોટાભાઈના ઉચ્ચ જીવનમાંથી તે નિત્ય નવીનવી “જગતનાં દ્રવ્યોનું સ્વરૂપ કેવું ?”
પ્રેરણા મેળવતે, અને દિન પ્રતિદિન પિતાના
જીવન-આરસમાં સુંદર કોતરણી કરતે. “રૂપી અને અરૂપી દ્રવ્યની શક્તિઓ માનવનું જીવન એટલે સંગેમરમરને આરસ. કેવી?..”
આત્મા જે કુશળ શિપી બને તે એ આરસ
Page #102
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણઃ માર્ચ-એપ્રીલ ઃ ૧૧૯ ઃ ૧૧: માંથી પાવનતાને પારસ સર્જાય. બાકી ભેગ- “હા. છ માસના અંતે આભુ આપણી વિલાસનાં કપડા ધેવામાં જ એ આરસના પથ્થ- આ માનવસૃષ્ટિમાંથી વિદાય લેશે, એને મારે રને વાપરીયે તો શિપી કેમ જ કહેવાઈએ? પુણ્યનું પાથેય બંધાવવું છે, એની પાસે રૂડી
આણંકરની શ્રાવકજીવનની કરણી પ્રશંસનીય પોષધની આરાધના કરાવવાપૂર્વક મારે વિદાયહતી. પણ હજુ તેને આત્મશ્રેયનાં ઘણું પાન માન આપવું છે. ચઢવાના બાકી હતાં ! આત્મહિતના દ્રષ્ટા ક્ષેમ ક્ષેમકરને ગંભીર ઇવનિ સભામાં પ્રસરી. કરે લઘુબંધુને અલ્પાયુષ્ક જાણીને તુરત જ કહ્યું રહ્યો. “આભુ ! તું પૌષધ કર. તું જરાય આમહિ- કે અજબ ભ્રાતૃપ્રેમ! કેવી આત્મપ્રીતિ! તને ભૂલ મા..........
કેવી મોક્ષમાર્ગની પ્રભાવનાની લગની !” સહએકવાર કહ્યું, ભારપૂર્વક કહ્યું, કહ્યાજ કર્યું! ધમી શ્રાવકો અનુમોદન કરી રહ્યા.
આજીમાં બેઠેલા ક્ષેમંકરના મિત્ર બ્રહ્મસેનને “પણ તમે શી રીતે જાણ્યું કે...” બ્રહ્મસેને આશ્ચર્ય થયું.
પૂછયું. આશંકર સદેવ ધમકરણીમાં રત રહે છે. “હા ! તમારે સંશય કરવાની જરૂર નથી. પર્વતિથિએ પૌષધ પણ કરે છે. તે જ પૌષધ અત્યારે સભામાંજ તમારી સમક્ષ ધમકથા કરતાં કરવાનો આગ્રહ શા માટે કરે છે ? બ્રહ્મસેને કરતાં મને અવધિજ્ઞાન પ્રગટ થયું.' ક્ષેમંકરને જિજ્ઞાસાથી પૂછયું.
અહ! નિષ્કામ અને નિમમભાવથી કરેલી બ્રહ્મસેન ! એ જે આરાધે છે, તે બિંદુ છે; ધર્મસાધનાને કેવો અજબ પ્રભાવ બ્રાસેનને સાગર જેટલું બાકી છે, એ તું કેમ ભૂલી જાય પ્રમોદભાવ પ્રગટી ઉઠશે.
- પરભુવતુષ્ટિવિતા પરામાની ઉન્નતિ આબાદી પરંતુ, જે એ જ પૌષધ લઈને બેસશે જેને આપણું હૈયું હસી ઉઠવું જોઈએ ઉઠે તે તે ઘરસંસાર કેવી રીતે ચલાવશે?”
આપણે પણ એ ઉન્નતિ અને આબાદીનાં શિખરો “બ્રહ્મસેન ! હું તે સમજું છું છતાં એને પર વિજય મેળવી શકીએ; સમજવું જોઈએ કે રેજ પૌષધને આગ્રહ કરૂં છે, તેમાં મહાન જ્યાં આપણું હૃદય હસી ઉઠે છે, તે આપણને રહસ્ય રહેલું છે.
ગમે છે; અને આપણને જે ગમે છે, તેની પાછળ તે શું? બ્રહ્મસેનની જિજ્ઞાસા તીવ્ર બની. આપણા તન, મન અને ધનનાં સમર્પણ થાય
જ છે. અને ગમતું પ્રાપ્ત કરાય છે. એનું આયુષ્ય હવે માત્ર છ મહિનાનું જ
હવે, જે બીજામાં દોષ જોઈને, આપણને બાકી છે.
એના નિરીક્ષણમાં અને પ્રગટીકરણમાં રસ આવે હૈ.... ભય લાનિ અને જિજ્ઞાસાપૂર્વક તે આપણે શું મેળવીયે? આબાદી નહિ પણ આખી સભા બેબાકળી બની ઉઠી. - બરબાદી! ઉન્નતિ નહિ પણ અવનતિ..
“છ માસના અંતે આશંકરનું મૃત્યુ ?' પણ પાછી બ્રહ્મસેનને શંકા ઉદ્ભવી-શ્રાવકને
ભલે, સજન, ધામિક - અને મમતાભ અવધિજ્ઞાન હોઈ શકે !” પણ તે શંકાને હાલ તૂત આભુ અમારી વચ્ચેથી ચાલ્યા જશે? દબાવી દઈ, તેણે ક્ષેમકરને કહ્યું છ માસનું આયુષ્ય ક્ષેમંકરે શી રીતે
જે તમારી વાત સત્ય હરશે, તે હું પર્વતિથિએ પૌષધની આરાધના કરવાનું છેડીસ
૧૪
Page #103
--------------------------------------------------------------------------
________________
: ૧૦૬ : શ્રી નવકારથ ભવપાર
(૪)
છ મહિનાને જતાં શી વાર ! નિરંતર ધવાયુવેગે પ્રસરી ગઈ. ચર્યામાં મગ્ન રહેલા આલકરના અતિમકાળ નજીક આવી લાગ્યા.
પરંતુ આભ કરને મૃત્યુથી ભય નથી; તેણે આત્માની સહસ્રમુખી ઉન્નતિ કરી લીધી છે. મૃત્યુની પેલેપાર કયાં જવાનું છે, તેનું જ્ઞાન તેને તેની સખળ સાધનાએ કરાવ્યુ છે?
મૃત્યુના ડર તે એને લાગે કે જેણે આ જીવનને પાપાચરણની છીણીથી છણી નાખ્યું હોય.
ક્ષેમ કરની આગાહીના આજે દિવસ છે. આલકર આજે અતીવ જાગ્રત છે, સિહુને શિકારી સિહુને જોતાં કેવા જાગ્રત રહે ! પૌષધવ્રતને તેણે સ્વીકારી લીધું. ચિત્તમાં પાંચ પરમેષ્ઠિનુ ધ્યાન લગાજ્યું. સર્વ સાંસારિક સંબધોને તેણે વાસિરાવી દીધા; સકળ વિશ્વની સાથે ક્ષમાની આપ લે કરી. “ હે વિશ્વના પ્રાણી ! હું તમને ક્ષમા આપું છું. તમે પણ કૃપા કરી મને ક્ષમા અક્ષેા; સ જીવેાની સાથે હું આજે મિત્રતાને ધારણુ કરૂં છું મારે કાઇની ય સાથે વેર નથી વિરાધ નથી.”
પરભવની દી યાત્રાએ જતા વ્હાલા બંને જાણે વિદાય આપવા ક્ષેમકર સજ્જ ન બન્યા હાય તેમ આભ કરને સંથારો કરાવી ક્ષેમકર તેને અપૂર્વ આરાધના કરાવે છે.
か
“મારા ભાઈ! મારા સંબંધમાં આવેલા, “તેને સદ્ગતિને યાત્રિક બનાવુ? દુર્ગતિએની ભયાનક દુર્દશાથી ઉગારી લઉં ! મેક્ષના દ્વારે તેને ખડા કરી દઉં ?.........?
આલકરની જીભે નવકાર મંત્રનું રટણ અસ્ખલિતપણે ચાલતુ હતું. ત્યાં એની જીભ સ્ખલના પામવા લાગી. શરીરે કંપારી ઉડી, આંખા ઘેરાવા લાગી; ક્ષેમ કરે એકત્રિત થયેલા જન સમુદાયને નવકાર મંત્રના મધુર અને મધ્યમ સ્વરે જાપ કરવા સૂચવ્યું....
જોત જોતામાં આલકરના આત્મા માટીની કાયાને ડી ગયે....માળામાંથી પંખેરૂ ઉડી ગયું.
વસતપુરમાં આલકરના અવસાનની વાત
શેરીમાં રમતા બાળકીનુ હાસ્ય સુકાઈ ગયું; માલકા આલી ઉઠયા “ હું....આલુકાકા મરી ગયા !” કોઈની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં, તે કોઇનું મુખ મ્લાન બની ગયું.
કુવે પાણી ભરતી યુવતીએ હાથમાં દોરડા સાથે થંભી ગઇ “શું આભંકરભાઇ ગયા....જાતિ ભાઇના સદાના વિયેાગની પીડાથી આર્યાવર્તની એ સ્ત્રીએ અકળાઇ ઉડી.
બ્રહ્મસેન તા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે માત્ર નથી રડતા, કે નથી શેક કરતા ક્ષેમ કર ! આંખમાં આંસુ સાથે ભારે હૈયે બ્રહ્મસેને આવીને ક્ષેમ કરને કહ્યું—
(C
66
શુ ધમી આત્મા પથ્થરઢીલના હોય ?” બ્રહ્મસેન ! સાચી વાત છે હુ પથ્થરદિલના ....ભાઈના અકાળ મૃત્યુથી મારી આંખમાં આંસુ નથી, મારૂં મુખ પ્લાન નથી, તેથી તું મારા હૃદયની કઠારતા ક૨ે, તે માનવસ્વભાવને અનુરૂપ છે.’
પરંતુ, તું ભૂલી ન જા; કે હું અવિધિજ્ઞાનના પ્રકાશમાં એ મારા નાના ભાઈની પરલે કયાત્રા જોઇ રહ્યો છુ. જેમ મેં એનું છ માસનુ આયુષ્ય જોયું હતું, તેમ હુ એના પરલોક પણ જોઇ રહ્યો છું. એ અત્યારે દેવી ભગાના સ્વામી બન્યા છે; હમણાંજ તે આવશે, અને મારા ઘર પર સુવર્ણની વૃષ્ટિ કરશે.
વળી બ્રહ્મસેન ! કાળની ફાળ કાનાપર નથી ત્રાટકી ! તીર્થંકરદેવ હૈ કે ચક્રવતી હા ! દરીદ્રી હા કે ધનવંત હો ! વિદ્યાધર હો કે ધન્વંતરી હો ! એક દિ' મૃત્યુ આવીને સહુ ક' ને લઈ જાય છે! દુનિયાના જે ક્રમ છે, એ ક્રમ મુજબ જે વાતા બનતી જાય, તેમાં વિવેકી આત્માએ શા માટે સતાપને ધરવા ! શા માટે આશ્ચય કે અચ આ સમજવા શોને ધર્મો વિવેજિનાર્ જ્યારે જગત, દેશ, સમાજ કે કુટુંબ શાકમાં ગરકાવ થઈ ગયુ. હાય ત્યારે વિવેકીનું કચ્
Page #104
--------------------------------------------------------------------------
________________
* કાચાણ મર્થ_એપ્રીલ ૧૫૯ ૧૭ જુદું બની જાય છે, તેણે તે તેવા પ્રસંગે સર્વ સાંસારિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ તે ધમ. ચિત્તની ખૂબ જ પ્રસન્નતા જાળવવી અને શોકને શાનમાં મગ્ન થઈ જતું. રાત્રીના સમયે તે નિવારનારા કલ્યાણ અનુચ્છનોમાં ઓતપ્રોત મૌન ધારણ કરી કાઉસ્સગ ધ્યાનમાં મસ્ત રહેતા. બની જવું જોઈએ.
વર્ષ પછી વર્ષ વીત્યાં, દિન પછી દિન ગય આભુનું જીવન સુધયુ, મૃત્ય મહોત્સવરૂપ બ્રહ્મસેનની આર્થિક પરિસ્થિતિ નબળી પડી
ધન-ધાન્યથી હાની થઈ. ' બન્યું અને પરલેક મહાસુખમય અને ! કહે આ બધાથી મારે શોક કરવો ! કે ખુશી અનભવવી ? કેવી કોયની વિચિત્રતા ! આધ્યાત્મિક્તાની
બ્રહ્મસેનની આંખોને પિતાના ખેસના છેડેથી ઉચ્ચ સપાટીએ બિરાજેલા આત્માનું પણ ભૌતિક લુછી નાંખી સાધક્ષેમંકરે તેને પિતાની છાતી સરસે અધઃપતન સજાતાં વાર નહિ! ચ, બંને સાધમિક મિત્રોનું ત્યાં મધુર મીલન પરંતુ વધે નહિ! એ ઉરચ ભૂમિકાએ થઈ રહ્યું.
થતું ભૌતિક પતન ચિત્તને પીડતું નથી, શાંતિને ધર્મચર્ચા જામી હતી, પ્રશાંત રસને સાગર હરતું નથી આસ્થાનમાં પાડતું નથી. હિલેળે ચઢયે હતે. ક્ષેમંકરની તસ્વમિમાંસામાં - બ્રહ્મસેન પૂર્ણ સ્વસ્થ હો, કર્મોના ઉદનું આબાલ ગોપાલ મુગ્ધ બન્યા હતા. ' એને પુરેપુરું ભાન હતું. તેણે વિચાર્યું. ત્યાં આકાશમાગે ઉદ્યોત થયો.
જીવ! તું જરાય ચિંતાગ્રસ્ત ન થા; એક દિવ્ય વિભૂતિ પૃથ્વીપટપર અવતરી. ભૌતિક અપૂર્ણતાથી જ આત્મિક પૂર્ણતા પ્રાપ્ત
એના કાને કનકનાં કુંડલ હતાં, મસ્તકે મેતી થાય છે. તું ધન-ધાન્યથી અપૂર્ણ બનતે જશે, મઢયો મુગટ હતે. શરીરે સેહામણાં વસ્ત્ર હતાં. તેમ તેમ આત્મિક જ્ઞાનાદિ સંપત્તિની નીકટ
તેના મુખપર તેજસ્વિતા હતી, તેટલી જ થતે જઈશ! ભૌતિક ન્યૂનતામાં રખે તારી જાતને પ્રસન્નતા હતી, હૃદયમાં કઈ અગોચર આનંદ હતા. ઢીણભાગી માનતે! આમિક ખુમારીને સાબુત એ દેવકને દેવ હિતે, આભંકરનું એ
રાખજે! અપૂર્ણતાને ભૂલી, પૂર્ણતા તરફનું આત્મત્વ હતું! એ આવ્યું અને ક્ષેમંકરના ચર
* પ્રયાણ થઈ રહ્યું છે, તેને મહા આનંદ માણજે. ણેમાં ઝુક, તેના કોકીલ કંઠમાંથી રણકાર ઉઠો.
એણે આત્માને તે નિરાશામાંથી ઉગારી લીધું. - “હે વડિલ બંધુ! તમેજ સાચા ભાઈ છો. ચિત્તની પ્રસન્નતાને અખંડ રાખી પરંતુ સાથે સાથે તમે જ મને પતનમાંથી ઉગાર્યો. અપૂર્વ ધામ
કુટુંબના સભ્યને ખ્યાલ તેને કપાવી ગયે. આરાધના કરાવી મને દેવત્વ પમાડયું ! હું. તમારા કેટલા ગુણ ગાઉં ! તમે મારા જનમ
પત્ની અને પુત્ર પરિવાર ભૌતિક–પતનમાં જનમના ગુરુ છે ! નાથ છે !...”
ચિત્તની પ્રશાંતિ ન જાળવી શકે, એ હકિકતે આખી સભાએ આભકરને નિહાળે. સહ તેને વિચારગ્રસ્ત બનાવ્યું. કેઈને પ્રતીતિ થઈ કે “આશંકર મૃત્યુ બાદ કંગાલ પરિસ્થિતિમાં ગામ વચ્ચે વસવું દેવ થયે છે, ક્ષેમકરનું અવધિજ્ઞાન સારું છે. એને અસમાધિનું કારણ લાગ્યું.
બ્રહ્મસેનને તે હવે અટલ શ્રધ્ધા થઈ ચૂકી. જગત એટલે ચમચક્ષુથી જોનારૂં! તેના ક્ષેમંકરની ભવ્ય જ્ઞાનપ્રતિભાએ અને જીવન તરફથી થતી અપકીર્તિને તેની વચ્ચે રહીને પાવિત્રે તેના હૃદયમાં સ્થાન જમાવ્યું. સહવી. એ પિતાની શકિત બહારનું લાગ્યું
બ્રાસેનને ધર્મસાધનાના રૂડા પ્રતાપ દેખાયું અને તે વસંતપુર છેડી ગયો.. . , તેને જિનધમપર ગાઢ પ્રીતિ જામી. પૌષધવતમાં પણ, આધ્યાત્મિકતાની વસંત તેનાથી અળગી તે ઓતપ્રેત બનવા લાગે.
ન હતી, અને તેની મસ્તીમાં દરિદ્રતાનું દુઃખ પર્વતિથિ આવે કે બ્રહ્મસેન પૌષધ ચૂકે નહિ. તે ભૂલી જતે, ભૂલાવી શક્ત!
Page #105
--------------------------------------------------------------------------
________________
CO
કલ્યાણ
જીવનના ઝંઝાવાતમાં અનેક પ્રશ્ન ઉઠે છે. તેવા પ્રઞાની વિવિધ દૃષ્ટિએ વિચારણા કરતી આ લેખમાળા સાત્વિક, ધ્યેયયુત તથા તાત્વિક દૃષ્ટિ દર્શાવતી રહી છે. વિચાર શુદ્ધિના ઉપાસકેાને માટે અને આચારશુદ્ધિની નિલસાધનાને 'ગે આ લેખમાળા અવશ્ય વાંચવા વિચારવા જેવી છે, જે કલ્યાણ' માં હર અકે પ્રસિધ્ધ થાય છે.
O
સાચુ' તે સાનુ એમાં માં મારે શું? એમ કહીને અનેક
સમાજોન્નતિનાં, સારાં અને લેક પયેગી કાર્યો કરવામાં મનુષ્ય ખૂબ ઉદાસીન બની જાય છે, એટલેથી અટકી ન જતાં કેટલાક તે એવાં કાર્ય કરનારની ઇર્ષ્યા કરવા એગે છે અને વારવાર તેમાં વિઘ્ન નાખે છે. જાણે કે એ કા` એનુ એકલાનુ હોય અને ખીજાને એમાં કંઇ લેવાદેવા ન હોય એમ ખીજા વતે છે; ઉપરથી એને દ્વેષ પણ કરે છે. આપણે સહેજ આત્મ-નિરીક્ષણ કરીશું તેા જણાશે કે જેને આપણે હું કહીએ છીએ તે તે માત્ર ગ્રાહક છે, અને જેને ‘મારૂં’ કહીએ છીએ તે બધું ગ્રહણ કરેલું હાય છે. ગ્રાહકને જે મળેલું હોય છે તે તેણે કુદરતમાંથી, સમાજમાંથી, સસ્થાઓમાંથી વ્યક્તિ પાસેથી લીધું હોય છે. બહાર વિસ્તરેલું અનત ગત, તેના અસ્તિત્વની અકલ્પ્ય આંટીઘુંટીવાળું તેનું તંત્ર, વંશપરંપરાગત અનુભવેામાંથી ઘડાયેલી સમાજ વ્યવસ્થા, મહાત્ વિભૂતિઓનાં સૂક્ષ્મ દર્શનાથી રચાયેલાં શાસ્ત્રો, સાહિત્ય-રચનાઓ અને કલાકૃતિઓ, સમાજ-ધારણા માટે પ્રચલિત થયેલી
કે
રાજઘટના અને અથ પ્રણાલીકાએ, લગ્ન અને કૌટુંબિક આચાર–વિચારા, સાધુ-સંતાની સ્વાનુ ભવની તરતી વાણી અને ઉચ્ચ સઔંસ્કારોની શિક્ષણુરૂપે આપ-લે કરનારી સંસ્થાએ, એ બધા
TT TT 9
રી
શ્રી વિમ
= જી
તાણાવાણામાંથી મનુષ્યના વ્યક્તિત્વનું અને તેના ‘હું'નું વણાટ કામ થાય છે, તેનું પેાતાનુ કઇ હોય તે તે તેની ગ્રાહકશક્તિ અને તેના ચૈતન્ય આપેલી વણાટની ભાત આ બધાં ઐહિક ણા ભૂલી જઈને માણુસ જ્યારે એમ કહેવા લાગે છે કે, ‘એમાં મારે શું?’ ત્યારે તે આત્મ-વચના જ કરી રહ્યો હોય છે. પેાતાના વ્યક્તિત્વની સામગ્રીને અવગણીને કાલ્પનિક ‘હું’ની જાળમાં તે સાય છે. પાતાના શરીરને કે શરીરના ઈંદ્રેચવ્યાપારાને જ‘હું’માની લઈને પેાતાની પરિમિત સ્વા–કાટડીમાં પુરાઈ રહે છે અને પરમા ને' ખીજા શબ્દેામાં મહાન– સ્વાર્થને જતા કરે છે.
વસ્તુત: કાઇએ પણ સત્યને પારકું માનવું જોઇએ નહીં. જે જે સત્યાચરણ કરતું હોય તેને પેાતાનું સમજી લઈને અને તેના સત્યા'ને પેાતાનું જ કાર્ય માની લઈને વ્યવહાર ચલાવવા
Page #106
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ : માર્ચ–એપ્રીલ ૧૫૯ : : ૧૯ :
જોઈએ. જે આપણે કરવું જોઈએ તે બીજે કઈ મોજ માણી શકે છે. કયારેક બાપના ગજવાના કરે છે તે આપણું જ કામ કરે છે, એવી ભાવ- પિસા ખૂટે છે. તેનાં રમકડાની ગાય ભાંગી પડે નાથી તેને સંપૂર્ણ સહાય પહોંચાડવી જોઈએ. છે, તેની રમકડાની સીટી વાગતી નથી, અને એ કંઈ નહીં, તે તેને દેવ તે ન જ કરી શકાય, કકળ કરી મૂકે છે. એ તે પોતાને જ વેષ કરવા જેવું નિંદ્ય કામ
મેટી ઉંમરે પણ માણસે બાળ-બુદ્ધિથી છે. સમાજનાં અને પરમાર્થનાં અનેક કાર્યો લેકેની આત્મવંચનાને પરિણામે મંદ બની
દોરવાતાં હોય છે. “અહિંસા પરમો ધર્મને
પોપટીયે જાપ જપનારાં લેકે મેજશોખ માટે જાય છે.
ચમકદાર રેશમી કપડાં પહેરે છે; ઉચ્ચ અને સારું કાર્ય કરનારે પણ તેના અભિમાનને તિલાંજલી આપવી જોઈએ. યશને ખાતર કે
મુલાયમ ચામડાનાં બુટ પહેરે છે; શરીર સુધા
રવા હેમપ્લેબીન, લીવર–એકસ્ટેટ, અથવા કોડકીતિને ખાતર સારું કામ કરનાર પોતાના ક્ષુદ્ર
લીવરની દવાઓ પીયે છે; બંગલાઓમાં કે અભિમાનને જ પિષે છે. સત્કાય જ સારું હોઈ
મોટામાં મોજ માણે છે; ત્યારે તેમને ભાગ્યેજ શકે. સત્ય ભલે મનુ દ્વારા સ્થાપિત થતું હોય પણ મનુષ્યની શકિતઓથી હરગીઝ નહીં. સત્યમાં
ખબર હોય છે કે તેમના ક્ષુદ્ર શેખ ખાતર
રેશમી કપડા માટે રેશમના લાખો કીડાઓને પિતામાં જ સ્થાપિત થવાનું અને બધાને માન્ય
ઉકળતા પાણીમાં નાખીને મારી નાખવામાં આવે થઈ જવાનું સામર્થ્ય છે. સત્ય પ્રગટ કરવામાં જ મહત્તા છે. તેને જબરીથી લાદવાની કંઈ જરૂર
છે; તેમનાં બૂટના ચામડાં મેળવવા માટે હજારે
છે ટારની કતલ કરવામાં આવે છે. તેમના નથી. અહિંસાથી સિદ્ધ થાય તે જ સત્ય. ધન્ય છે
આ દવાઓ માટે સેંકડે ઘડાઓ, બળદો, માછલાંઓ એને કે જે સત્ય પ્રગટ કરવાનું માધ્યમ બને છે. એ વાજિંત્ર છે, સત્ય બજેવૈ
કે ઇતર પ્રાણીઓનાં અસહ્ય કુરતાથી બલિદાન છે, સત્યના
લેવામાં આવે છે. તેમના બંગલા બંધાવવામાં કે વાજિંત્ર થવાની ભાગ્યરેખા ન હોય તેને પણ
મોટો ચલાવવામાં ખર્ચાતાં નાણું કાળી મજુરી સત્યનું સંગીત સાંભળવાનું ભાગ્ય તે મળેલું જ
કરનારાં લાખો મજુરના રક્તના શોષણનું ફળ છે. પ્રતિભાને છેષ છોડી તેનું સંગોપન કરવામાં જ
હોય છે. આવું તે તેમને નજરે દેખાતું નથી આપણે ખરે સ્વાર્થ કહે કે પરમાર્થ રહેલ છે.
: એટલે બાળકના જેટલા જ અજ્ઞાનથી તેઓ સાચું તે સોનું અને હું તે કેઈનું જ
જ મેજ ઉડાવ્યા રાખે છે. કયારેક તેમનાં રમકડાં નહીં, એ સદાચારને મહામૂલો મંત્ર છે.
કામ આપતાં નથી યા ધન લુપ્ત થાય છે, ત્યારે
તેઓ બાળકની પેઠે જ રોકકળ કરી મૂકે છે. ૨માં . બાળકને કઈ પૂછે કે, “પિસા ક્યાંથી આવે દેખીતી વસ્તુમાં જ સર્વસ્વ જનારાં આવાં છે?” તે તે બેધડક કહેશે કે, “બાપાના ગજ- લેકે જગતનાં રમકડાંઓનાં જ લટ હોય છે. વામાંથી તેને મન તે દેખાતું જગતજ સાચું ધન તેમને આ બધું ખરીદી આપે છે, એટલે છે. તે જુએ છે કે શાકભાજી માર્કેટમાંથી આવે તેઓ ધનનું મૂલ્ય આંકે છે અને ધનવાન થવાછે, અનાજ-કાપડ દુકાનમાંથી આવે છે, પાણી માંજ જીવનની બધી શક્તિઓ ખચે છે. નિધન નળમાંથી આવે છે અને દૂધ દૂધવાળે લાવે છે, માણસો પણ આજ પ્રકારના હોય છે; ફરક એ બધાને મેળવવાના પૈસા બાપાના ગજવામાંથી એટલેજ કે તેઓ ધનવાન થવા છતાં ધનવાન જ આવે છે. એની સમજ પેટ નથી પણ થઈ શક્યા હોતા નથી. પરિણામે કેટલાંક નિધન અધૂરી છે, એટલે કે એ રમકડાની દુનિયાની ધનવાનેથી અંજાઈ જઈ તેમના દાસાનુદાસ બની
Page #107
--------------------------------------------------------------------------
________________
* ૧૧૦ : મનન માધુરીઃ રહે છે અને કેટલાંક નિષ્ફળતાથી ખીજવાઈ રહ્યું લાખનું ચૂસણ જે જુએ છે તે જ ધનનું ધનવાને ભયંકર દ્વેષ કરે છે.
સાચું મૂલ આંકી શકે છે. અને ધનવાન બનવા પણ ધનવાને અને નિર્ધને બંને ધનિત્વનું કરતાં ધનને કેવળ સંગ્રહ કરવા કરતાં તેને વ્યય પ્રમાણાધિક મૂલ્ય આંકે છે. દ્રપાર્જનનું મૂળ સમાગે કરતે રહે છે. તેઓ જોઈ શકતા નથી; તેઓ તે દ્રવ્યવૃક્ષનાં અને ધન બધું જ કયાં ખરીદી શકે છે? સાચે, લટકતાં ફળમાં જ ચકચુર હોય છે. એથી સમ- પ્રેમ-માતાપિતાનો, ભાઈ-ભાંડુઓને કે પ્રિયજજાય છે કે લાખ રૂપિયા એટલે લાખ માણસની નેને જે ધનની ખરીદ-શક્તિથી બહાર છે. સિદ્ધાંદૈનિક એક રૂપીયાના હિસાબે એકત્ર થયેલી એક તવાદી લોકોત્તર પુરૂષે ધનથી ક્યાં લલચાય છે? દિવસની મજુરી. જેનાં ઉત્પાદનમાં વ્યાવહારિક ધનથી આયુષ્ય ખરીદી શકાતું નથી. સમયના બુદ્ધિને થેડે ફાળે હોય જ. તો તેઓ દ્રવ્ય પ્રવાહને ધન ક્યા ખાળી શકે છે? ચારિત્ર્ય અને ત્પાદનનું સાચું મૂલ્ય આંકતા થશે. દ્રવ્ય બળ છે માનસિક શાંતિ ધનની કક્ષામાં ફરતાં નથી. દ્રવ્ય ખરું. પણ એ બળ તેના માલીક થઈ બેઠેલા મહાતમા પાસે ક્યાં હોય છે? ટૂંકમાં ધન દ્રવ્યવાનનું પોતાનું નથી. અકસ્માત કિવા વ્યવહારિક જગતનું મહાન બળ છે ખરૂં, તથાપિ કારગવશાત ધનની માલીકી હરાઈ જતાં ધનવા- તેની શક્તિઓ ખુબ મર્યાદિત છે અને તે પણ નની સ્થિતિ પાંખ વગરનાં પક્ષી જેવી થઈ જાય તેવા સરપગ ઉપર અવલંબિત છે નહિ કે છે. ધનથી વિભક્ત થયેલા ધનિકની કિંમત સડેલાં કેવળ સંગ્રહ કે સંચય ઉપર-સંગ્રહ કે સંચયમાં ફળ જેટલી થાય છે, ધનિક કે નિધન જે આટલું કરો
રાચનારાં, રમકડામાં રાચનારાં, બાળકો કરતાં જરા, સમજી લે તે ધનવાનેથી અંજાઈ જતે કે
પણ આગળ વહ્યા હોય એમ માનવું વ્યાજબી તેમને દ્વેષ કરતો બચી જાય. ધનની પાછળ
જણાતું નથી. રહેલે શ્રમ જે જુએ છે, મોજમજાહની પાછળ
શ્રી ગૌતમપુછા ગુજરાતી ભાષાંતર સહિત - આ પુસ્તકમાં જીવને સુખ દુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સંબંધી શ્રી ગૌતમસ્વામી ગણધર મહારાજે શ્રી મહાવીર સ્વામી ભગવંતને જુદા જુદા અડતાલીશ પ્રથને પૂછેલ, તેના જવાબમાં શ્રી મહાવીર સ્વામીએ શુભાશુભ કર્મોના ફલ દ્રષ્ટાંતિક અડતાલીશ સુંદર કથાઓ સહિત કહી બતાવ્યા છે. આ ગ્રંથ પૂર્વપુરૂષપ્રણીત મલ ગ્રંથનું ભાષાંતર છે.
પૃષ્ઠ ૧૪૪+૧૨ કીંમત માત્ર રૂ. ૧=૨૫ * શ્રી જિનેન્દ્ર દર્શન ચાવીશી તથા અનાનુપૂર્વ *
સંપૂર્ણ પરિકર સાથેના વીશ ભગવાન તથા ગૌતમસ્વામી, સિદ્ધચક, વીશસ્થ નક, ઘંટાકર્ણ-માણીભદ્ર, પદ્માવતીદેવી, ચકેશ્વરીદેવી તથા અંબિકાદેવીના પૂણરંગી ચિત્ર સાથે. કીમત–માત્ર રૂ. ૧=૫૦ નયા સિા.] વધુ લેનારને એગ્ય કમોશન મળશે. લખે – જૈન પ્રકાશન મંદિર : ૩૦૯૪ ડોશીવાડાની પિળ, અમદાવાદ-૧.
Page #108
--------------------------------------------------------------------------
________________
{ } }
} } }
djકલ્યાણને કથા વિભાગી .
કલ્યાણયા વાચકો માટે આ વિભાગ ગતવર્ષથી શરૂ કરેલ છે. હાની હાની બોધક કથાઓ સાદી સરલ ભાષામાં સવજનને ગ્રહણ થાય તેવી રૌલીએ આ વિભાગમાં રજૂ કરવાને અમારા પ્રયત્ન છે. પૂ. વિદ્વાન મુનિવરેને તથા અન્યાન્ય પ્રધાથી લેખકને અમારો આગ્રહ છે છે. તેઓ પોતાની લેખિની દ્વારા જૈન કથા સાહિત્યના વિશાલ સાગરમાંથી વિણી વિણીને સદ્ધ પ્રધ, રસમય ટુંકી કથાઓ તૈયાર કરીને અમને મોકલાક. થાઓ શાસ્ત્રીય હોવી જોઇએ તેમજ ટુંકી. સાર૩રૂપ હેતુલક્ષી ધમકથાઓ રૂપે હોવી જોઈએ. ‘કલ્યાણને આ વિભાગ આશા છે કે સવકોઈને રસપ્રદ બેધક તથા પ્રેરણા રૂપ બનશે.
સંપા ભિક્ષુક વંદનીય બને છે ઘણું જ સાધ્વીઓથી પરિવરેલા અને ઘણું રાજલે જબૂદીપના ભરતક્ષેત્રમાં સમૃદ્ધિથી તથા વંદાતા જોઈ તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું. લેકેથી ભરપૂર કૌશામ્બી નામની નગરી છે. કથી તેથી તેણે પાસે ઉભેલા કઈ વૃદ્ધ પુરૂષને પૂછયું એક વખત બહુ સાધ્વીઓથી પરવારેલા શ્રાવકોથી કે-આ કોણ છે? ને કયાં જાય છે?” તે વૃદ્ધ પૂજાતા ને રાજા, સામંત, શેઠીઆઓ અને નગર પુરૂષે કહ્યું કે, હું કહું છું તે સ્થિરચિત્ત તું વાસીઓએ વાંદેલ એવા શ્રી વર્ધમાનસ્વામીના સાંભળ. પ્રથમ શિષ્યા આર્યાશ્રી ચંદનબાલા કૌશામ્બી ચંપાનગરીમાં દધિવાહન નામને રાજા હતે. નગરીના ચેકમાં ઘણું માણસની સાથે જતા તેને અતિ રૂ૫ લાવણ્ય આદિ ગુણેથી યુક્ત, હતા તે સમયે કાકંદીપુરથી કઈ એક દરિદ્રી શીલથી અલંકૃત અને માતાપિતાને પ્રાણ કરતા આવ્યું હતું. તે અતિ દુર્બળ અને મલિન પણ વધારે પ્રિય એવી વસુમતી નામની પુત્રી શરીરવાળો હતો. તેના મુખ ઉપર અસંખ્ય હતી. એક દિવસ દધિવાહન રાજાને કાંઈ પણ માખીઓ બણબણાટ કરતી હતી અને કુટેલું કારણથી કૌશામ્બી નગરીના “શતાનીક રાજાની માટીનું વાસણ હાથમાં લઈને ઘરેઘર ભિક્ષા સાથે કલહ થયે. શતાનીક રાજાએ મોટું સૈન્ય અર્થે ભટકતે હતો તે ભિક્ષુકે માર્ગમાં સાધ્વી લઈ ચંપાનગરી ઉપર ચડાઈ કરી. દધિવાહન ચંદનબાળાને જોયાં તેથી તે વિસ્મિત થયે કે સૈન્ય એકઠું કરી પરિવાર સાથે સામો થયે. “આ શું કૌતુક છે? આટલા બધા લેકે શા માટે મોટું યુદ્ધ થવાથી ઘણું લેકે નાશ પામ્યા. ભેગા થયા છે એવું જાણી તે પણ કૌતુક પરિણામે દધિવાહનને પરાભવ થયો તેનું સૌન્ય જેવાને સાધ્વીજીની પાસે આવ્યું એટલે જેનું પણ નાશ પામ્યું. શત્રુના સૈન્ય નિર્ભયપણે ચંપામસ્તક લેચ કરાવેલું છે, જેણે સાંસારિક આસકિત નગરીને લૂટી રાજાનું અંતઃપુરપણ લટયું. તે ત્યજી દીધી છે, અને જેણે ભૂમિ પ્રદેશને પવિત્ર વખતે અંતઃપુરમાંથી નીકળી નાઠેલી અને ભયથી કરેલ છે એવી શાંતમૂતિ આય ચંદનબાલાને જેનાં નેત્ર ચપળ થઈ ગયાં છે એવી રાજકન્યા
દ્વારા વધારા)
9"ભા .
Page #109
--------------------------------------------------------------------------
________________
ઃ ૧૧૨ : કથા ક્લોલિની :
ક્ષુધાતુર થયેલી છે, એવી વસુમતીને તેણે દ ૨ના એરડામાં દીઠી. શેઠે દુઃાખત ચિત્તે વિચાર કર્યો કે અહા ! સ્ત્રીનું દુચ્ચરિત્ર કોઇપણ જાણતા નથી. કામ થી અંધ બનેલી મારી સ્ત્રીને ધિકકાર છે ! શેઠે વસુમતીને પૂછ્યું ‘ આ તારી શી દશા ??
વસુમતી ટોળામાંથી વિખુટી પડેલી હરિણીની માફક આમ તેમ નાસવા લાગી. તેને કોઇ પુરૂષે પકડી. શતાનીક રાજાનું સૈન્ય પાછુ વળ્યું. તેની સાથે વસુમતી પણ કૌશામ્બીમાં કેદી તરીકે આવી. ત્યાં તેને ચાકમાં વેચવા માટે આણી. તે વખતે કૌશામ્બી પુરવાસી ‘ધનાવહ' શેઠે તેણે જવાબ આપ્યા, સઘળેા દોષ મારા મૂલ્ય આપીને તેને ખરીદ કરી. તે તેને જોઈકના છે.' શેઠે તેને અ ંદરથી બહાર કાઢી અતિ હર્ષીિત થયા, અને પુત્રી તરીકે સ્વીકાર ઘરના ઉંમરા પાસે બેસાડીને કહ્યું ‘તું અહી કરી તેને પેાતાનાં ઘેર લઈ ગયે. એસ, એટલે હું એડી ભાંગવાને કાઇ લુહારને ખેલાવી લાવું. તેણે કહ્યું ‘ મને બહુ ભુખ લાગી છે તેથી કાંઇક ખાવાનુ આપેા.' તે વખતે ઘેાડાને માટે અડદ ખાફેલા હતા તે સુપડામાં એક ખુણામાં નાખીને શેઠે વસુમતીને ખાવા આપ્યા. તે પણ એક પગ ઉંમરાની બહાર અને બીજો પગ ઉમરાની અંદર રાખીને એડી. પછી જેવામાં તે ખેાળામાં રહેલા સુપડામાંના અડદ ખાવા જાય છે તે અવસરે એવું બન્યું કે
એકદા શેઠના પગ ધેતી વખતે વસુમતીને કેશપાસ ભૂમિપર પડતાં શેઠે તેને ઉ ંચા પકડી રાખ્યા તે જોઇ શેઠની ભાર્યા મૂલાએ મનની અ*દર વિચાર કર્યાં–આ સ્ત્રી અતિરૂપવતી અને સૌભાગ્યાદિ ગુણથી અલંકૃત છે. તેથી મારા સ્વામી તેનાં રૂપથી મેહિત થઇ જરૂર મારી અવગણના કરશે માટે એને દુઃખ આપી ઘરમાંથી હાંકી કાઢું તે ઠીક.
એક દિવસ શેઠ કાઇ કાને માટે અડારગામ ગયા ત્યારે ઘરે રહેલી મૂએ એ વસુમતીના કેશ મુંડાવી નાંખી, પગમાં બેડી નાંખી હાથને મજબૂત ખાંધી લઈ ગુપ્ત એરડામાં પૂરી. શેઠ ઘેર આવ્યા એટલે તેણે પેાતાની સ્ત્રીને પૂછ્યું; વસુમતી કયાં ગઇ છે ?” તેણે જવાબ આપ્યા, હું જાણતી નથી, તે કાંઈક ગઇ હશે સરળ બુદ્ધિ વાળા શેઠે વિચાર્યું કે તેમ હશે.’
એ પ્રમાણે ત્રણ દિવસ વીતી ગયા. ચેાથા દિવસે કેાઈ પાડેશીએ શેઠને પૂછ્યું; વસુમતી કયાં છે ?”
તેના દુઃખે દુઃખીત થયેલા રે.ઠે કહ્યું; ‘હુ જાણતા નથી, પરંતુ તે કાંઈ ગયેલી છે.’
4
છે,
ત્યારે તેણે કહ્યું; ‘તમારી સ્ત્રીના મારથી માર્કે દ.કરતી એવી તેને કાઇક એરડામાં પૂરતા આજથી ચાથા દિવસ ઉપર મેં જોએલી તેથી તમારા ઘરમાં તપાસ કરી. શેઠે ઘરમાં તપાસ કરી એટલે જેના પગ એડીથી બંધાયેલા છે, જેના કેશ સુડી નાખેલા છે અને જે ઘણી
સ્થપણે વિચરતા શ્રી મહાવીરસ્વામી ભગવાને પેાતાનાં કર્મોના ક્ષયને માટે એવા અભિગ્રડ કરેલા છે કે- રાજકન્યા હાય, માંથુ મુડાવેલુ હોય અને પગમાં બેડી નાંખેલી હોય, હાથ બાંધેલા હોય, કેદી તરીકે પકડાયેલી હોય, મૂલ્યવડે ખરીદાયેલી હોય, જે એક ઉમરાની બહાર ને ખીજો પગ ઉંમરાની અંદર રાખીને બેઠેલી હોય ને રાતી હોય, તે એ પહેાર વીત્યા પછી સુપડાના ખુણામાં રહેલા અડદ જો મને વહેરાવે તે મારે વહેારવા.
પગ
એવા અભિગ્રહ કર્યોને પાંચ માસ ને પચીસ દિવસ વ્યતીત થયા હતા. તે શ્રી મહાવીર ભગવંત એક ગામથી બીજે ગામ વિહાર કરતા તે અવસરે કૌશામ્બી નગરીએ પધાર્યા. તે દરેક ઘેર પટન કરે છે, પરંતુ અભિગ્રહ પ્રમાણે ભિક્ષા મળતી નથી. અનુક્રમે ભગવાન શેઠને ઘેર આવ્યા તેમને જોઇ વસુમતીએ પ્રભુને કહ્યું, ' ત્રિલેકના સ્વામી ! ભિક્ષાને માટે હાથ લાંબા કરીને મારા આ ભવ દુ:ખમાંથી.
ધનાવડ
Page #110
--------------------------------------------------------------------------
________________
ઃ કલ્યાણ માર્ચ-એપ્રીલ: લ્પ૯ : ૧૧૩ ઉદ્ધાર કરે અને મને તારે. એવા વસુમતીનાં સન્માન પામેલી ચંદનાએ કેટલાક દિવસે થયા વચન સાંભળીને ભગવાને વિચાર્યું કે- “મારે પછી વીર ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું અભિગ્રહ તે પૂરે થયે છે પરંતુ આ રોતી જાણીને ભગવંત પાસે જઈ તેમના હાથથી નથી એટલું અધુરું છે તેથી હું વહરીશ નહીં” ચારિત્ર લીધું અને ભગવાનના શિષ્યા થયા. તે એવું ધારી ભગવાન પાછા વળ્યા ત્યારે વસુમતી આ
આ ચંદના સાવી નજીકના ઉપાશ્રયમાં રહેલા અશ્રજળથી નેત્રને મલિન કરી વિચારવા લાગી. “શ્રી સુસ્થિતાચાય” ને વંદન કરવા માટે તે મંદભાગિણી એવી મને ધિકકાર છે? મારાં ઘેર જાય છે.” ભગવાન પધાર્યા છતાં મારે ઉદ્ધાર કર્યા વિના આ પ્રમાણે તેનું સઘળું ચારિત્ર વૃદ્ધ પુરૂષ પાછા ગયા ત્યારે ભગવાને અભિગ્રહ સંપૂર્ણ હમકને (ભિક્ષુકને) કહી સંભળાવ્યું તેથી આનંદિત થયેલે જઈ પાછા વળીને અડદની ભિક્ષા ગ્રહણ થયેલ ભિક્ષુક સાધુના ઉપાશ્રયે ગયે. આ ચંદના કરી તેથી વસુમતી આત હર્ષિત થઈ તેનાં નેત્ર સાધ્વીજી પણ ગુરૂને વાંદીને પોતાના ઉપાશ્રયે પ્રફુલિત થયાં તેની નીમરાજિ વિકસ્વર થઈ ગયા. ગુરુએ ભિક્ષુકને જે એટલે આ અને તે ભવસાગરને પાર પામી એમ પુરૂષ થડા વખતમાં સિદ્ધિ મેળવનાર છે.” માનવા લાગી.
એમ જ્ઞાન વડે જાણું તેમણે વિચાર્યું આ તે અવસરે તે દાનના પ્રભાવથી તેના પગની ભિક્ષુકને ધર્મમાં જોડે જઈએ, એવું વિચારી બેડી પિતાની મેળે તુટી ગઈ. મસ્તક ઉપર શ્યામ તેને મિષ્ટ વચનથી બેલા, તેથી તે અતિ કેશપાશ વિસ્તૃત થયા. હાથનું બંધન તુટી ગયું હર્ષિત થઈ મનમાં વિચારવા લાગે કે- “ આ અને પાચ વ્યિ પ્રગટ થયાં. તે આ પ્રમાણે સાધુએ ઘણા દયાળુ છે. આલેક ને પરલેક -૧ સાડિચાર કેડ સોયાની વૃષ્ટિ થઈ. ૨ સુગંધિ બંનેમાં હિતકર આ માગ છે. પંચરંગી પુપની વૃષ્ટિ થઈ ૩ વચ્ચેની વૃષ્ટિ શ્રેય સધાય છે અને પરલોકમાં સ્વગદિનાં થઈ, ૪ સુગંધિજળની વૃષ્ટિ થઈ, ૫ અહી સુખ મળે છે.” એવું વિચારી તે ભિક્ષુકે ગુરૂ દાન અહેદાનમ એ પ્રમાણે આકાશમાં દેવતા- પાસે દીક્ષા લીધી. ઓએ ઘષ કર્યો અને જય જયકાર થયે. ગુરૂએ પણ તેને પ્રવજ્યામાં દઢ કરવા માટે દેવતાઓએ વસુમતીને ચંદન જે શીતલ ઘણા સાધુઓની સાથે સાથ્વીના ઉપાશ્રયે મેકસ્વભાવ હોવાથી તેનું “ચંદના” એવું નામ આપ્યું. ત્યે. તે ક્રમકસાધુ આર્યા ચંદના સાઠવીના પ્રભુએ છ માસી તપનું પારણું કરીને અન્યત્ર ઉપાશ્રયે ગયે. બીજા સાધુઓ બહાર ઉભા રહ્યા વિહાર કર્યો.
અને ભિક્ષુક સાધુ એકલા ઉપાશ્રયની અંદર ગયા. - લોકેએ ચંદનાની ઘણી પ્રશંસા કરી. એ ચંદના સાધી નવા દીક્ષિત થયેલા. કુમક સાધુને વખતે શક્ર ઈ શતાનિક નૃપની સમીપે આવીને આવતા જોઈને તેમનાં સન્મુખ જઈ, આસન કહ્યું કે, “આ વસુમતી દધિવાહન રાજાની પુત્રી છે આપ્યું, તેમનું સન્માન કર્યું અને બે હાથ કે જેણે સ્વગુણોથી “ચંદન” એવું બીજું નામ જોડી સામે ઉભા રહ્યા. હમક સાધુ વિચારવા મેળવેલું છે તેનું તારે યત્નથી રક્ષણ કરવું લાગ્યા કે- અહે! આ વેષને ધન્ય છે! જો કે આગળ ઉપર એ ધમને ઉઘાત કરનારી થશે હું નવ દીક્ષિત થયે છું છતાં આ પૂજ્ય એવા અને ભગવાન શ્રી વીરસ્વામીની પ્રથમ શિષ્યા ચંદના મને આટલું બધું માન આપે છે. એ થશે એ પ્રમાણે કહીને ઈંદ્ર દેવલેકમાં ગયા. વખતે તે ધર્મમાં દઢ થયે. આ ચંદનાએ - શતાનીક રાજાથી અને બીજા લેકેથી અતિ તેમને પૂછ્યું કે, “આપને અત્રે આવવાનું
પ્રયેાજન શું છે?” કુમકે કહ્યું કે તમારે
૧૫
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૪ઃ કથા કલ્લોલિની
વૃત્તાંત જાણવાને માટે ગુરૂએ મને અહીં મેક- મેં આ શું ચિંતવ્યું? અક્ષય સુખના દાતા
લે છે. એટલું કહી મનને ચારિત્રમાં સ્થિર શ્રીષભદેવસ્વામી પિતા કયાં અને માત્ર સંસાર કરી ઘણુ કાળ સુધી નિરતિચાર ચારિત્ર તેણે સુખનાહેતુભૂત ચઢ કયાં!વળી તાતની પૂજા કરવાથી પાયું ને સગતિગામી બન્યા. ચારિત્રને ચક્રની પૂજા થઈ ગઈ. એ પ્રમાણેને નિશ્ચય આ કે અદ્દભૂત પ્રભાવ છે.
કરી મોટા આડંબરપૂર્વક પુત્ર મેહથી વિહળ અરિસા ભવનમાં કેવળજ્ઞાન
બનેલા અષભ ! –ષભ! એ નામને જપ કરતા અધ્યા નગરીમાં શ્રી ઋષભદેવ સ્વામીના એવા પોતાના દાદી ‘મરુદેવા માતાને હાથી પુત્ર “ભરત” નામે ચક્રવતી થયા હતા. જ્યારે ઉપર બેસાડીને ભરતરાજા રાષભ સ્વામીને વંદન શ્રી ઋષભદેવ સ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું તે કરવા ચાલ્યા, વખતે પિતાના સો પુત્રોને પોત-પોતાના નામ- માર્ગમાં ભરતરાજે મરૂદેવામાતાને કહ્યું વાળા દેશે આપ્યા. “બાહુબલી' ને બહુલિ માતા ! તમે તમારા પુત્રની સમૃદ્ધિને જુઓ. દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને તમે મને હંમેશા કહેતા હતા કે—મારે પુત્ર ભરતને અયોધ્યા નગરીનું રાજય આપ્યું. વનમાં ભટકે છે અને દુઃખ અનુભવે છે, પરંતુ
એક દિવસ ભારત રાજા સભામાં બેઠેલા છે તે તેની સંભાળ કરતું નથી. આ પ્રમાણે દરરોજ તે વખતે “ચમક અને સમક” નામના બે પુરૂષો મને ઠપકો આપતા હતા પણ હવે તમારા પુત્રનું વધામણું દેવાને સભાસ્થાનનાં મુખ્ય દ્વાર પાસે અશ્વય જુઓ.” આવ્યા, પ્રતિહારે ભરત રાજાને તેઓના એ અવસરે ચેસઠ સુદ્રોએ એકઠા થઈને આગમન અગેનું નિવેદન કર્યું એટલે ભરત નરેશ્વરે સમવસરણ રચ્યું. કડે દેવ-દેવીઓ એકઠા દ્વારપાળને આવવાનો આદેશ આપવાથી ચમક માન્યા. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દથી ગગન અને સમક સભામાં આવ્યા. તેઓ બંને હાથ મંડળ ગાજી રહ્યું. જય જય શબ્દો સાથે ગીતજેડી આશીર્વાદપૂર્વક રાજાની સ્તુતિ કરી પછી ગાનપૂર્વક પ્રભુ સિંહાસન ઉપર બેસીને માલતેમાંના ચમકે વિજ્ઞપ્તિ કરી, “હે દેવ! “પુરિમ કેશ રાગમાં દેશના આપવા લાગ્યા. તે વખતે તાલપુરના” શકી નામના ઉદ્યાનને વિષે શ્રી ઋષભ દેવ દુંદુભિના દેવની અને જય જયના શબ્દો દેવ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એ સાંભળીને મરૂદેવામાતા કહે છે, “આ કૌતુક શું વધામણું આપવા માટે હું આવ્યું છું? " છે? ભરતે કહ્યું “આ તમારા પુત્રનું એશ્વર્યા
ત્યાર પછી સમકે કહ્યું કે “હે દેવ! એક છે.” મરૂદેવા માતા વિચારે છે “અહે! પુત્રે હજાર દેવતાઓથી સેવાયેલું અને કરે સૂર્ય આટલી બધી સમૃદ્ધિ મેળવી છે; એ પ્રમાણે જેવું પ્રકાશ આપતું ચક્ર રત્ન આયુદ્ધશાળામાં ઉત્કંઠાપૂર્વક આનંદાશ્રુ આવવાથી તેમના ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે બે સેવકોનાં મુખથી બંને નેત્રના પહેલે ખુલ્લી ગયાં અને સર્વ મે વધામણી સાંભળીને ભરતરાજા અતિ પ્રત્યક્ષ જોયું. જેઈને વિચાર્યું કે “અહો ! આ પાપે પછી તેમને જીવિતપર્યત દેતાં અને ભેગ- ઋષભ આવું અશ્વયં ભગવે છે? પરંતુ એણે વતાં ખુટે નહિ એટલું ધન આપીને તે બન્નેનું મને એકવાર સંભારી પણ નથી. હું તો એક સન્માન કર્યું. હવે ભારત વિચાર કરવા લાગ્યા; હજાર વર્ષ પયત પુત્રમેહથી દુઃખી થઈ અને “મારે પ્રથમ કોને ઉત્સવ કરવો ઉચિત છે? પુત્રના મનમાં તે મેન્ડનું કિંચિત્ કારણ પણ કેવળજ્ઞાનને કે ચકને !' એ પ્રમાણે વિચાર જણાતું નથી. અહે! મેહની ચેષ્ટાને ધિક્કાર -કરતાં છું તેમણે ચિંતવ્યું, મને ધિકાર છે કે છે ! મેહાંધ માણસો કંઈ પણ જાણતા નથી.”
Page #112
--------------------------------------------------------------------------
________________
એ પ્રમાણે વૈરાગ્ય મગ્નપણાથી ક્ષપકશ્રેણી ઉપર મરૂદેવીમાતા આરૂઢ થયા અને આઠ કને ક્ષય કરી અંતકૃત કેવલી થઈને માથે ગયા.
દેવતાઓએ મહાત્સવ કર્યા. ઇંદ્ર આદિ સ દેવાએ સમવસરણમાંથી ત્યાં આવીને મરૂદેવા માતાના શરીરને ક્ષીરસાગરના પ્રવાહમાં વહેતુ મૂક્યું પછી શાકમગ્ન ભરત નરેશ્વરને અગ્રેસર કરીને સૌ સમવસરણમાં આવ્યા. ભરતરાજા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા અને પ્રભુની દેશના સાંભળી તેમને શાક નષ્ટ થયેા. દેશનાને અંતે પ્રભુને વાંદી શ્રાવક શ્વમ અંગીકાર કરી અાયામાં આવ્યા અને પછી ચક્રના ઉત્સવ કર્યાં.
આઠ દિવસ ગયા પછી ચક્ર પૂર્વ દિશામાં ચાલ્યું. ભરતરાજા પણ દેશ જીતવાને માટે ચક્રની પાછળ સૌન્ય સહિત ચાલ્યા. એકેક ચેાજનનું દરરોજ પ્રયાણ કરતાં કેટલાક દિવસે પૂર્વ સમુદ્રના કિનારે આવી સૈન્યના પડાવ નાખ્યા ત્યાં ભરતરાજાએ અઠ્ઠમને તપ કર્યા; અને માગધ નામના દેવનુ' મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. ત્રણ દિવસ પછી રથમાં બેસી સમુદ્રના જળમાં રથની ધરી પ ́ત પ્રવેશ કરી પેાતાના નામથી અંકિત બાણુને ધનુષ્યમાં સાંધીને ભરતરાજાએ તે ખાણુ ખાર યોજન જઈને મગધ દેશના માગધ દેવ તરફ દોડયુ. સભામાં સિહાસન સાથે અથડાઇને ભૂમિ ઉપર પડયું. બાણુનું પડવું જોઇ માગધ દેવ. ફાધાયમાન થઈ ગયેા. પછી તે અણુ હાથમાં લઈ તેના પરના અક્ષરા વાંચ્યા એટલે ભરત ચક્રવતિને આવેલા જાણી કેાપરહિત થ ભેટણું લઇ પિરવાર સહિત તેમની સન્મુખ ચાલ્યા. નજીક આવીને તે ચક્રવતિના ચરણમાં પડયા ને ખેળ્યે કે હે સ્વામિન ! મારા અપરાધ ક્ષમા કરો. હું તમારા સેવક છું આટલા વિસ સુધી હું સ્વામી રહિત હતા; હવે આપનાં
નથી સનાથ થયા છું. એ પ્રમાણે કહી
• કલ્યાણ : મા–એપ્રીલ ૧૯૫૯ : ૧૧૫ : નમસ્કાર કરી ભેટ ધરી, રજા લઈને સ્વસ્થાને ગયા પછી ભરતચક્રીએ છાવણીમાં પાછા આવી અઠ્ઠમ તપનું' પારણું કર્યું.
ત્યારપછી પાછુ ચક્ર આકાશમાં ચાલ્યું. સૈન્ય પણ તેની પાછળ ચાલ્યું. અનુક્રમે તે દક્ષિણ સમુદ્ર કિનારે આવ્યા. પૂર્વવત્ તે દિશાના સ્વામી
C
વરદામદેવને’ પણ જીત્યા. ત્યારબાદ પશ્ચિમ દિશામાં ‘પ્રભાસ દેવને ' જીતીને, ચક્રે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યુ”. અનુક્રમે વૈતાઢ્ય પત પાસે આવીને ચક્રવર્તી એ અઠ્ઠમ તપ કરી ‘મિસ્રા’ ગુફાના અધિષ્ઠાયક કૃત માલદેવ”નું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. અઠ્ઠમ તપને અંતે તે દેવ પ્રત્યક્ષ થયા અને તમિસ્રા ગુફાનું દ્વાર ઉઘાડયું, સૈન્ય સહિત ભરતરાજાએ તમિસ્રા ગુફામાં પ્રવેશ
કર્યાં. મનના પ્રકાશ વડે સૈન્ય સહિત આગળ
ચાલતાં નિમગ્ના અને ઉન્નિમના નામની એ નદી આવી. તે નદીએ ચરત્ન વડે ઉતર્યા. આગળ ચાલી ગુફાના ખીજા દ્વાર પાસે રહે છે તે એકઠા થયા અને ચક્રીની સૈન્યને બહાર કાઢ્યું. હવે ત્યાં ઘણા મ્લેચ્છ
અને
સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચક્રીએ તે સઘળાઓને જીતી લીધા. તેઓ ચક્રીના સેવક થયા. ત્યાં આવેલા ઉત્તર તરફના ત્રણે ખંડને જીતીને ચક્રી પાછા વળ્યા. માર્ગે ચાલતાં ગંગાના તીરે સૈન્યને પડાવ નાંખ્યો ત્યાં નવનિધિએ પ્રગટ થયાં નવનિધિઓનું સ્વરૂપ આ પ્રમાણે:—૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગળ, ૪ સરન, ૫ મહાપદ્મ, ૬ કાળ, છ મહાકાળ, ૮ માણુવક, ને હું શંખ—એ પ્રમાણે તેનાં નામે છે. તે ગંગાના મુખમાં રહે નારા છે. એક પૈડાવાળા, આઠ યાજન ઉંચા, નવ ચેાજન વિસ્તારવાળા, ને ખાર યાજન લાંખા મંજીષાને આકારે છે. તેના વૈમણિના કમાડ (બારણા) છે, કનકમય છે, વિવિધ પ્રકારના રત્ના વડે પરિપૂર્ણ છે. અને તેના અધિષ્ઠાતા દેવા તેજ નામના પક્ષેાપમના આયુષ્યવાળા હોય છે.”
ક્રીએ ગંગાના તીરે રહીને આઠ દિવસ
રાજા આવી
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧૬: કયા કિલોલિની : સુધી તે નિધાન સંબંધી ઉત્સવ કર્યો. ગંગા એ પ્રમાણે ઘણા લાખ પૂર્વે વ્યતીત થતાં નદીની અધિષ્ઠાયિકા “ગંગા” નામની દેવી ભરત- એકદા ભરતચક્રી પોતાની શૃંગારશાળામાં શરીર ચકીને પોતાના આવાસમાં લઈ ગઈ. ત્યાં તેની પ્રમાણ આદર્શ (કાચ) માં પોતાનું રૂપ જેવા સાથે એક હજાર વર્ષ પયત રહી, ત્યારપછી લાગ્યા. તે વખતે દરેક અવયવની સુંદરતા નિહાચક્ર આગળ ચાલ્યું. એટલે ચક્રીએ વૈતાઢ્ય પર્વત ળતાં એક આંગળીને વીંટી રહિત હોવાથી પાસે આવી તેના ઉપર રહેનાર “નમિ અને અત્યંત શાભા રહિત લાગતી જોઈને મનમાં ‘વિનમિ' નામના વિદ્યાધરને જીત્યા. વિનમિ વિચાર કરવા લાગ્યા કે - “ અહે! દેડની કેવી વિદ્યાધરે પોતાની પુત્રી ચક્રીને આપી. તે સ્ત્રી રત્ન અસારતા? પરપુદ્ગલથી જ શરીર શોભે છે, થઈ. એ પ્રમાણે ભરતચકી સાઠ હજાર વર્ષ પયત પોતાના પુદ્ગલથી શોભતું નથી. અરે? મેં શું દિગ્વિજય કરીને અયોધ્યામાં પાછા આવ્યા. તે કર્યું? આ અસારડની ખાતર મેં ઘણ આરંભે અખંડાધિપતિ મહા બુદ્ધિમાન થયા.
કર્યો આ અસાર સંસારમાં સઘળું અનિત્ય છે.
કેઈ કોઈનું નથી. મારા નાના ભાઈઓને ધન્ય તેમની અદ્ધિનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ– છે કે તેમણે વીજળીના ચમકારાની જેવાં ચંચળ રાશી લાખ હાથી, તેટલા જ રથે, તેટલા જ રાજ્યસુખને ત્યજી દઈને સંયમ સ્વીકાર્યું. હું અશ્વો, છ— ક્રોડ પાયદળ, બત્રીસ હજાર દેશે, અધન્ય છું જેથી આ અનિત્ય એવા સંસારી બત્રીસ હજા૨ મકબંધ રાજાએ તેના સેવકો છે. સંખમાં નિત્યપણાની અધિથી મે અડતાલીશ હજાર રાજ્ય, બેંતેર હજાર નગરે, આ દેહને ધિકાર છે! અને સપની ફણુ જેવા છ– કેટી ગાયે, ચૌદ રત્નો, નવનિધિ, સાઠ આ વિષયને પણ ધિક્કાર છે! હે આત્મા! આ હજાર વંશાવળી કહેનારા ભાટે, સાઠ હજાર સંસારમાં તું એકલે જ છે, બીજું કઈ તારૂં નથી.” પંડિત, દશ કોટી ધ્વજા ધારણ કરનારા, પાંચ આ પ્રમાણે વિચાર કરતાં પરમપદ પર આરોહણ લાખ મશાલચી, વીસ હજાર સુવર્ણ આદિ ધાતુની કરવાની નિસરણીરૂપ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા; ખાણે, પચીશ હજાર દેવે જેના સેવકો છે, અને ચાર ઘનઘાતિ કમને ક્ષય કરીને ઉજવલ અઢાર હજાર ઘોડેસ્વારો જેની પાછળ ચાલે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે અવસરે દેએ આવીને આ પ્રમાણેની અદ્ધિ પ્રાપ્ત થઈ છતાં તેઓ વિવેક મુનિને વેષ અર્પણ કર્યો. તે સાધુનો વેષ ધારણ પૂર્વક રહેતા હતા.
' કરીને તેમણે કેવલીપણે પૃથ્વી ઉપર વિહાર કર્યો Gx3wY » ** ** *
जैन भाइओने खुश खबर
SSSSS
વૈરાન, તુરી, મંત્ર, રાશિ, પુર, રાંધુ, સોના-ચાંદીના વરસવ, વાણું, દોરી, अगरबत्ती सुखड तथा दरेक जातना उचा पीपरमळ, अलची, अने माळ-प्रतिष्ठा विगेरे पवित्र अनुष्ठानोमां वपराती वन्तुओ अमारे त्यांथी खात्रीपूर्वक अने व्याजबी भावे मळशे. एक वखत अमारी दुकाने पधारी खात्री करवा विनंती छे. टैलीफोन नं. २७५२ .
शाह शांतिलाल ओधवजीनी कां. ___३१७ जुम्मामस्जीद मुंबइ-२
Page #114
--------------------------------------------------------------------------
________________
Lબ now i.eee
eeee
| કુલ , દીપક
મ
son
શ્રી સૂર્યશિશુ ‘કલ્યાણના આ અંકથી એક ઉગતા લેખકની લેકભોગ્ય શૈલીયે આલેખાઈ રહેલી ચાલુ એતિહાસિક વાર્તા શરૂ થાય છે. લેખક નદિત કથા લેખક છે. તેમની પાસે શબ્દો છે શૈલી છે ધીરે ધીરે તેમની કલમ કથાનાં પ્રસંગોને આલેખન કરતી રસમય બની વાચકોનું આકર્ષણ કરતી રહેશે તે નિઃશક છે. સવ કોઈ “ કલ્યાણમાં દર અંકે પ્રસિદ્ધ થતી આ વાર્તા અવશ્ય વાંચે. પ્રકરણ : ૧. (ચાલુ ઐતિહાસિક વાર્તા) પુત્ર કામના
લીલુછમ બનાવવું હોય અને દુઃખના આતાપથી
મુક્ત તેમજ ચિંતાના હિમથી દૂર રાખવું હોય ઉષ્યની કરામત કાંઈ ઓર જ છે. એની તે તેને પુણ્યના બાહુબળને સાથ ઝાલો જ કીમીયાગિરિ તે ભલભલાને ભ્રમમાં નાંખી દે છે. પડે છે... જાદુઈ અંજને તે આમાના તેજ વધાયો છે પુણ્યના અપ બળના સાન્નિધ્યે મનમથ અને એની કલાએ જ જીવન ફાલ્યાફૂલ્યાં છે. જેણે રાજાના પાટવીકુંવરે “કુળદીપક' અટલ સમૃદ્ધિને જેણે એની કલાને અપનાવી આત્મસાત્ બનાવી પામ્યા....કે જેણે પિતાનું જીવન પુણ્યની પરીક્ષા છે તે અક્ષયલીલાને પામ્યા છે. ધરતીના પગથારે માટે પ્રતિકૂળતારૂપ કંટકો, દુઃખના ડુંગરે તેમ જ ચાલતા માનને મહેલાતેના સ્વામી બનાવે છે. વિદેશ
રામા બનાવે છે. વિદેશટનરૂપ આતાપને ગણ ાં વિના....પાણીના કોલસા પણ જેની દષ્ટિપથે ચડતાં સુવર્ણ થાય છે. વહેણની માફક વહેતું મૂક્યું.....એના પ્રત્યેક પ્રસંગ સંપ જેવા સપ પણ હસ્તપણે ફૂલમાળા બના રોમાંચક અને હૃદયદ્રાવક છે.• જાય છે....અરે! પગે ઠોકર વાગતાં પણ ધરતી
દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે હસી ઉઠે છે કે પાદ આગળ ધનના ખડકલા રાજગૃહી નામની નગરી હતી...ગગનચુંબી ભવને થઈ જાય છે.
નગરીની શોભામાં વૃદ્ધિ કરતા જાણે કે શીલ્પીસંક્ષિપ્તમાં દુઃખકાર્યો પણ સુખપણે પરિણમે એ પિતાની સમગ્ર કલાની કારીગરી દેહધારી છે.
માનને પણ ક્ષણમાત્ર સાન ભૂલાવી દે તેવી એ પુણ્યની પ્રભા કાંઈ નિરાળી જ છે......... મુગ્ધ બનાવી હતી.... “કેટલીક વખત કુદરત પણ પુણ્યનું પરિબળ પૂર્વકૃત કમને આધીન છે... કૃત્રિમતા આગળ ઝંખવાણી પડે છે તેને તાદશ્ય આરોગ્ય, ભાગ્યને અભ્યદય, સ્વામિપણું, શારી- ચિતાર માનવગણને ડેલાવી મૂકે છે.” રિક બળ, જનતામાં મહત્તાચિત્તને વિષે અહા !! શી એની ભવ્યતા ! અબ તત્તવની વિચારણા.....ગૃહેને વિષે લક્ષમી...સાનુકૂળ કલા કૌશલ્યતા ! ! સગે આટલી વસ્તુઓ પુણયના ઉદયથી જ ભારતીય કલા સંસ્કૃતિનું અદ્વિતીય સ્થાન પ્રાપ્ત થાય છે. પૂર્વના પુણ્યથી જ મળી રહે છે. હતું. દેશપારની જનતા પિતાના ઉચ્ચ કક્ષાના .
જેમ ક્ષેત્રમાં જેવા પ્રકારના બીજનું વાવેતર જીવનના ઘડતર માટે કલા અને સંસ્કારનું પાન થાય તેવા પ્રકારને પાક ઉતરે તેમ જીવન- કરવા માટે, પ્રસન્નચિત્તે આવતી હતી..... ક્ષેત્રને અતુલ સમૃદ્ધિના છોડ વડે ભરપૂર સુખ ચરમ તીર્થાધિપતિનાં ચરણ સ્પર્શથી પવિત્ર સમીરની હેરણે ઝુલતું અને ઈચ્છાપષક ધાન્યથી થયેલી ધરાતટે વસવાટ કરતા કોની હદયભૂમિ
Page #115
--------------------------------------------------------------------------
________________
: ૧૧૮ : કુલ દીપક :
વાણીના ધોધથી સીંચાયેલ હાવાના કારણે વિશાળ હતી....વિશાલતાના ચેાગે લોકો ન્યાયસ પન્ન, સદાચારી, સુખી અને સંતાષી હતા....
અને શીલયુતા હતી. રાજા અને રાણી કામદેવ અને રતિ સમાન શૈાલતાં હતા. યુવાનીની જીવાળમાં રંગરાગ કરતા જીવનનાં અણુમાલા લ્હાવને અનુભવ કરતાં દિવસે આનંદપૂર્વક નિમન કરે છે. દિન પર સમ પાણીનાં વગવ્હેણુની માફ્ક વસે જ જાય છે.
જીવનનું ઘડતર હંમેશા ઉચ્ચ કક્ષાની કેળવણી અને વન પર રહે છે; જ્યારે દેશનું નક્કર ઘડતર અગર આખાદી એ દેશના અધિકારી પર રહેલી છે. જેમ જેમ દેશની પ્રજા આખાદ, સમૃદ્ધિવાન, અને તમન્નાશીલ તેમ તેમ દેશની ઉતિ અને આબાદી વધુ અને વધુ છે. આ છે ઉન્નતિનાં એંધાણ....
ઇન્દુ સમ ઋષ્ટિ સિદ્ધિના રસને આરોગતા પતિને વંશભૂષક તેમજ રાજ્ય વારસદાર પુત્ર વિના જીવનમાં કાંઈક ઉણપ અને થાક જણાવા લાગ્યાં
એ મંગલદિન આવ્યા અને પુત્ર કામનાની આશા ફળી...
આવી આખાદીના ટોચ—શિખર પર સહેલ કરતા યાદવવંશના વિભૂષિત રત્ન સમાન મન્મથ રાજા રાજ્ય કરે છે. યથા રાજા તથા પ્રજા' આ સૂત્ર જેના મનપ્રદેશમાં હમેશાં રમી રહેલ છે,
રાજભવના શણગારાયા, ઉત્સવ મંડાયા, કેટલાયે જીવાને દાન અને પારિતાષિકથી સતષ્યા સત્ર આનંદ વ્યાપી રહ્યો. પુત્રજન્મથી રાજા
સદૈવ પેાતાના આત્મભાગે પ્રજાના હિતને ચાહ-રાણીનું જીવન કાંઈક હરીયાળું અન્ય રાજા
નાર છે, એવા પ્રજાપ્રેમી રાજા મન્મથ પુત્રની માફક ન્યાયથી પ્રજાનું પાલન કરે છે.
રાણી અનેકવિધ રીતે પુત્રનું લાલન-પાલન કરે છે ત્યાં તા કુદરતને પણ તેમના સુખની ઇર્ષ્યા આવી એકાએક હરતા ફરતા રાજકુમાર મૃત્યુ પામ્યા. પુત્રના શેક આખી નગરીમાં પળાયેા પુત્રમરણના ચેગે ભૂપાલ અને પટ્ટરાણી દુઃખાત અને છે. રાજસભામાં પણ બેસતા નથી
માનવીબળ——સગઠ્ઠનમળ એ એક એવું મહાનમળ છે કે જે કલ્પનામાં સર્જેલી રંગીલી રસીલી દુનિયાને પણ સજી શકે છે. દુષ્કર એવા ક્રાય ને પણ સુકર બનાવે છે. નાના દેશને રાષ્ટ્રમાં ફેરવી શકે છે. જેથી વિચક્ષણ એવા મન્મથ રાજાએ પેાતાના ઉદાત્ત ગુણાની પ્રભાથી અને ક્રા ક્ષમતાથી સર્વ પ્રજાને જીતી લીધી હતી....
રાજા અને પ્રજા પેાતપેાતાના સ્વામિ-સેવક ભાવને ખજાવતા છતાં અાન્ય સહચારથી એકખીજાનું કર્તવ્ય અદા કરતા હતા. પરસ્પરના સદ્દભાવથી ઉભય-અને સવ વાતે સંપૂર્ણ સુખી અને સમૃધ્ધ હતા....સમૃધ્ધિ અને સંસ્કારના કારણે વ્યાપાર ધમધેાકાર ચાલતા હતા.
જ્યાં ન્યાય, સદાચાર, સાઁગઠ્ઠન અને સ્નેહભાવ હોય ત્યાંના સક્ષકની યશે ગાથા આલમમાં ચામેર પ્રસરે છે. આ ઉત્તમ પરિમલ મન્મથ રાજાના જીવનમાં વહેતી હતી....
જેવા રાજા ગુણસંપન્ન હતા તેવીજ તેને અદનાલી નામની રાણી પ્રતિભાશાળી. ધૈયશીલ
સમય જતાં રાજા દુઃખ દૂર કરી રાજ્બુરા સભાળી લે છે. આવી રીતે રાજાને પુત્રો તે ઘણાં થયા પણ તે મૃત્યુ આધીન થતા હતા. મૃત્યુના દુ:ખે ઉદ્વિગ્ન રહેતા નરપતિ વિચારે છે. કે, હે દેવ ! તુ ના પડતાં મેઘની માફ્ક શા માટે આશાને નિરાશાના હિંડાળે ઝુલાવે છે !’ આ કરતાં તા ફકત શાવાદી જ રાખ કે જેની તમન્નામાં મારૂ જીવન નેત્રનિમિષ સમ અવિરતપણે પૂર્ણ કરી શકું. પરન્તુ આ દુઃખ સહ્યું જતું નથી....’
6
રાજાની પુત્રની આશા ઘડીક ઉત્સાહમાં અને ઘડીક નિરાશા રૂપે પરિણમતી હતી. આવી કાલની અકલ વ્યવસ્થા નિહાળવા છતાં ધૈયશીલ રાજા જીવન પન્થને વિરાટ જોઈ ઉદ્વિગ્ન રહેતા નથી અને દુઃખને દૂર કરે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
: કલ્યાણ માર્ચ–એપ્રીલ ૧૯૫૯ઃ ૧૧૯ દુ:ખને ભૂલવાને માટે સમયના વહેણ પ્રાણી એ દશ્ય જોતાં રાજાના નેત્રે ચમક્યાંતે માત્રને માટે બસ છે.
મનેમન વિચારે છે કે, પાણીના આવેગ સામે પુનઃ રાજાની એજ પુત્ર કામના વર્તમાન
ગ કેઈ પણ જઈ શકતું નથી. અલબત!! જાય તે
તે પિતાના નાશને નેતરે છે. તે આ કેઈ સાહ અને ભાવિની આગાહી પ્રત્યે નિભરપણે ડેકીયા કચે" જ જાય છે. જ્યારે કામનાની પૂર્તિ રાજા
સિક નર લાગે છે કે જે પૂરની સામે ધસી આવે
ન છે. જેમ જેમ નૃપતિની વિચારમાળા વેગવાન રાણ પ્રતિ આંખ મીંચામણું કરી રહી છે.
બને છે તેમ તેમ એ વધુ ને વધુ જિજ્ઞાસુ બને
છે. “જિજ્ઞાસા એ એક એવી ચીજ છે કે એને પ્રકરણ : ૨
હૃદયના પેટાળ પુરી દીધા બાદ વધુ સબળ બની અજબ આશ્ચર્ય
હાર આવે છે અને માનવને અસ્થિર બનાવે છે.”
એ અસ્થિરતા, સાહસિકવૃત્તિ તે કેહવાર મત્રતુની ગરમીથી ધખધખતી ધરતીને માનવને ઉત્કૃતિ બનાવે છે, જ્યારે એ જિજ્ઞાસાથી સંતુષ્ટ કરવા વષતુ આવી રહી. કૃષિક એના કાંઈક માહિતગાર બને છે ત્યારે શાંતિને પામે છે. આગમનથી નાચી ઉઠ્યા. પૃવીપટે રહેલા સવે રાજાની ઉત્કંઠા એકદમ વધી... પ્રાણુઓનાં મન ઉલસિત બન્યાં.ગરદમ આ શું? . કોઈ માનવ છે કે વિદ્યાધર ? જળાશયા ઉભરાઈ ઉઠ્યાં.
દેવ છે કે દાનવ? અરે!! કોઈ દુઃખી હશે કે નગરની સીમાને વિષે શીતજળ નદી પાણીના “જે એના પ્રાણને પુરા કરવા માટે આમ કરતો પુરથી મંદમંદ વહેવા લાગી...તે અવસરે મન્મથ હશે? લાવ, જેઉં તે ખરે..” રાજા ત્યાં કોડા કરવા આવ્યો છે, સુંદર એવી નાવ આમ રાજાએ નિશ્ચય કરી પાણી મળે લઈ કુદરતના સૌન્દર્યની મોજ માણવામાં નાવ જતા એવા પુરૂષના ભાગ તરફ હોડીને....પૂર તરતી મૂકી નાવમાં બેસીને તે ક્રીડા કરવા માટે હંકારી.. ત્યાં તે રાજા અને જતા એવા લાગ્યો....
પુરૂષ વચ્ચે સ્પધા શરૂ થઈ.. | નદીનાં નીર પુરજોશમાં રહે છે. સાનુકૂળ ,
રાજાની સડસડાટ આવતી નાવને જોઈ એ
પુરૂષ એકદમ જલ્દીથી આગળ ને આગળ જાય સમીર રાજાને નાવ હંકારવામાં મદદ કરે છે.
છે. જેમ જેમ પુરુષ દેડયે જાય છે તેમ તેમ નાવ સડસડાટ જળતટે દોડી જાય છે. નદીનાં
રાજા બમણુ વેગથી નાવને હંકારે છે. તે પણ ઉછળતાં પાણી રાજાનું પ્રક્ષાલન કરે છે, સૌન્દ-.
એ પુરૂષ નજીક થતું નથી. ત્યારે રાજાએ પોતાને યપ્રેમી રાજા આનંદમાં ગરક બને છે. સરિતાતટે ઉઠતાં પાણીના તરંગને અને શિલા પરથી વહેતાં
નામાં જેટલું બળ હતું તે બધું એકઠું કરી નાવને
વધુ વેગવાન બનાવવા પ્રયત્ન કર્યા. વહેણને તુમુલ ધ્વનિ કૌતુકપ્રિય રાજાનાં મનને પ્રદ આપે છે.
એટલામાં પાણી પર સરી જતા પુરૂષે ઘડી
કમાં ડુબકી તે ઘડીક પાણી પર એમ પાણી એ વીરપુરૂષના નયને એની ગમતથી વિશેષ સાથે રમતાં રમતાં જવા માંડયું. આ જોઈ રાજા ઈંતેજાર બને છે. સાથે સાથે મને કલ્પનાના ભંડારને આશ્ચર્યમાં પડ્યો છતાં જાણવાની જિજ્ઞાસાને રેકી માંથી સ્વરોની સૂરાવલી સરી પડે છે. ત્યાં તે ન શકવાથી એને પણ નાવ હંકા રાખી.... દૂર દૂર નદીના મધ્ય ભાગમાં દિવ્ય વસ્ત્રાભરણથી ત્યાં તે પેલા પુરૂષની ગતિમાં અજબ આશ્ચય યુક્ત એવા એક પુરૂષને જતે રાજાએ જોયે. જેવું.... પાણુ પર પુરૂષની કાયાને અદશ્ય થયેલી
Page #117
--------------------------------------------------------------------------
________________
: ૧૨૦ : કુલ દીપક :
: જોઇ અને ફક્ત મસ્તક જ પણ પરસરતું રહ્યું. જ્યારે રક્ષક જ ભક્ષક થાય તે અન્યાય કોની - આશ્ચર્યમુગ્ધ બનેલ રાજા વિચાર કરે છે કે આગળ કહે? જો તું રાજા તરીકેની જ મહત્તા ખરેખર! આ કોઈ દિવ્ય પ્રભાવશાળી પુરૂષ ધરાવતું હોય તે મને મૂકી દે...દેવનાં ઉપરોક્ત જણાય છે. નહિતર સામાન્ય માનવીની ગતિમાં વચને સુણીને રાજાએ તેનું મસ્તક છેડી દીધું. આવી વિવિધતા ન હોય.
રાજાથી મુક્ત થયેલ દેવ પાણી ઉપર હાથી કેટલેક દૂર ગયા પછી તે મસ્તક પાણી ઉપર રૂપે થયે...એટલામાં કૌતુકપ્રિય રાજા પણ નાવને સ્થિર થયું...ત્યારે રાજાએ જલ્દીથી તેની પાછળ છેડીને હાથી ઉપર સ્વાર થઈને બેઠે. તે જ ક્ષણે જઈ તે મસ્તકની ચોટલી પકડી લીધી. જ્યાં તેને હાથી પણ આકાશમાં ઉડ્યો....હાથી પર બેઠેલ ઊંચે ખેંચવા જાય છે તેટલામાં તેનું મસ્તક જ રાજા આકાશ માર્ગે જતાં, પૃથ્વી પર થતાં વિવિધ હાથમાં આવ્યું..
પ્રકારનાં કૌતુકો અને સૃષ્ટિના સૌંદર્યની ગજબતા, વિષાદમય થયેલે રાજા મમથ નદી મધ્યે અનેકવિધ નગરે, સરિતા, પહાડ, જંગલેને જવે છે ત્યારે તે જ પ્રમાણે મસ્તક સહિત તે જ રણને નિહાળી રહ્યો છે. - પુરૂષ જળપ્રવાહમાં હેડીની સાથે સાથે ચાલવા જેમ જેમ હાથી ગગનમાગે ઉડે છે તેમ લાગે....
તેમ જિજ્ઞાસુ મન્મથ રાજાની ઉત્કંઠા વધતી - વિસ્મય પામેલા રાજાએ વિચાર્યું અવશ્ય જાય છે. આ કઈ પણ દૈવી શક્તિ છે તેથી રાજાએ “શું આ દેવ વૈરી હશે કે મિત્ર હશે? મને મસ્તકને પૂછ્યું; “તું કોણ છે?”
કયાં લઈ જશે? એ ક્યાં ઉતારશે?” આમ ગડ મસ્તકે કહ્યું કે “હું દેવ છું”
મથલની બાજીના પાસા ફેરવે છે એટલામાં દેવે પૂછયું, “તું કોણ છે?
હાથીની વરિત ગતિ કાંઈક ધીમી પડી અને રાજાએ ઉત્તર વાળ્યું; “હું રાજા છું” ધીરે ધીરે એક વનમાં તે ઉતર્યો.....ઉતરીને લૂંઢ
મસ્તક બેસું.... જ્યારે તું રાજા જ છે તે રૂપી દંડ વડે તેણે રાજાને ધરતી પર મૂક ... વગર વાંકે ચેરની જેમ વેણીદંડ વડે મને તે શા ત્યારબાદ હાથી અદશ્ય થઈ ગયે.... માટે પકડ્યો?” રાજાએ તે રક્ષણહાર....સર્વનું રાજાનું મન વિચાર ચગડોળના ચકાવે ચડયું. કલ્યાણ કરનાર... દુબળો, અનાથ, બાળકો, વૃદ્ધો ....ઘૂમવા લાગ્યું....અને ચેતરફ દષ્ટિપાત કરતાં અને તપસ્વીઓ તેમ જ શત્રુથી પરાભવ પામેલા વિચારે છે કે, “હા! આ સ્વપ્ન કે ઇન્દ્રજાલ? એવા સવને રાજા શરણરૂપ છે.
ક્ષણમાં આ શું થયું ? ક્યાં સ્વજનસ્નેહી! ક્યાં હે પૃથ્વીપાલ !! તું પાંચમે લેકપાલ અને ....રાજગૃહી? અને ક્યાં હું ? અ.હા...હા...” કપાળ જ છે તે મને અપરાધ વિના શા માટે કરતાં તેના મુખમાંથી દર્દભર્યા કરૂણ સ્વરો સરી. પરાભવ પમાડે છે ?
(ક્રમશ:). વિણેલા પુષ્પો પાપીને પસ્તા કરતે કરી દેવે એ પણ એક પ્રકારનું પુણ્ય નથી? માગીનેય મેળવાય! અને ત્યાગીનેય મેળવાય પણ ઉભય વચ્ચે અંતર કેટલું? ભલાઈ હાંસલ કરવા માટે બુરાઈ આચરવી એના જેવી એકે બુરાઈ નથી, સાધન પણ
સાધુ જેટલું જ સ્વચ્છ જોઈએ. જાતે ત્યાગ કર્યા વગર અન્યના ત્યાગની ખરી કીંમત કેમ આંકી શકાય?
પડ્યા....
:
હું
Page #118
--------------------------------------------------------------------------
________________
SELECT
'કલ્યાણ' બૌ બાલકિશોર વિભાગ
આજે બાલમાનસને અનુકૂળ સાહિત્યના પ્રચારની અતિ આવશ્યકતા છે. સમાજની ઉગતી પેઢીને સસ્કારી તથા શિક્ષણના પ્રેરક સ ંદેશ પ્રાપ્ત થાય તે દ્રષ્ટિએ ‘કલ્યાણુ’માં સોળમા વર્ષના મગળપ્રારભે ‘બાલજગત'ના નવા વિભાગ શરૂ કરવામાં આવેલ છે. સવ કાઇ બાલમિત્રાને તેમજ યુવાન તથા ગ્રાઢવયનાને આ વિભાગમાં રસ પડશે.સકાઇ ઉધડતા આ વિભાગને આવકારશે એ આશા છે.
સ
પ્રિય મિત્રા ! ઘણા સમયે આજે આપણે લક્ષ્મીના સદુપયોગ કરવા તે જ તેનું સાચું મળીએ છીએ. સેાળમા વર્ષના પ્રારંભેલ છે. ‘ કલ્યાણ ’ના સંપાદકે નિર્ણય કર્યો છે કે, ‘હવે ખાલ વિભાગ ફ્રી પાછા શરૂ કરવા.' તે નિયાનુસાર આ વિભાગ તમારા માટે ફરી શરૂ થાય છે. પ્રિય દેહ્તા ! આ વિભાગને નવેસરથી શરૂ કરવાના છે. તેમાં તમારે બધાય સહકાર જોઇશે. આ વિભાગમાં બાળકાને, યુવાનેાને તેમજ પ્રૌઢાને આજે રસ છે. આજે શિક્ષણના યુગ ગણાય છે. ખાળકોને સુસ'સ્કારિત કરવા એ અમારા મુખ્ય ઉદ્દેશ છે. તે માટે તેમને વાંચનના રસ જાગ્રત થાય તે દ્વારા સંસ્કારો નાંખી શકાય તે ધ્યેયને અનુલક્ષી આ વિભાગના પ્રારભ કર્યો છે.
વ્હાલા મિત્રો ! ‘ ખાલજગત માટે સારી-સારી નાની માધવાર્તાઓ, જ્ઞાનગમ્મત, વિનાદી ટુચકાઓ જે નિર્દોષ હેાવા સાથે હળવા હાય તે માકલતા રહેશેા. અમે તે બધું અહિં પ્રસિદ્ધ કરીશું ! તમારા સહકારની, અમને આવશ્યકતા છે. મુખ્યત્વે આઠ વર્ષના ખાવુ મિત્રોથી માંડી સેાળ વર્ષ સુધીના ઉગતા યુવાનાને રસપ્રદ બને, શિક્ષણ સાથે સંસ્કારો આપે, ખાધ સાથે બુદ્ધિને ખીલવે, તેવું જ્ઞાન પીરસવાની આ વિભાગ દ્વારા અમારી અભિલાષા છે.
સર્વ કાઇ અમને સહકાર આપશે જે આશા સાથે ખાલમિત્રોને, યુવાના તથા પ્રૌઢાને અમારા કાર્યમાં સાથ આપવા નમ્ર નિવેદન કરીએ છીએ ! સંપાદક ‘ બાલજગત ’
* બાલજગત અમર રહે!!
જરૂરી છે.
"
બાળકાને સુસંસ્કારિત બનાવવા એ આજે
જય કે પરાજયને સાચા વિજેતા મહત્ત્વ કદિ ન આપે!
ગતિ તેવી મતિ અંત સમયે રહે છે. તમારે સુખ જોઈતું હોય તો અન્યને સુખ આપે!
અન્યના દોષો જોવા કરતાં જગતનાં દૂષણા જોવાની ટેવ રાખેા !
મહાન બનવા ઈચ્છનારે નાનપણથી નમ્ર બનવુ" જોઇશે.
રખડવામાં કે રમવામાં ખાલ્યવય રખે ગુમાવી દેતા !
રખે ખાટી સામતે ચડી સદાચારને ભૂલી
જતા !
હાહા કરવા કરતાં નકકર કાર્ય કરીને આગળ આવે!
શ્રી. ‘ પ્રદીપ વિ–ચાર કયા ક્યા ?
૧ વિનય ૨ વિદ્યા ૩ વિવેક અને ૪ વિરતિ આ ચાર સુવિ. છે, માટે તે જીવનને ઉર્ધ્વગામી અનાવવામાં પ્રેરક છે. આ સુવિચાર કહેવાય છે. કુવિચાર—કયા કયા?
૧ વિષય ૨ વિકાર ૩ વિલાસ ૪ વિખવાદ આ ચાર કુ–વિ–ચાર છે. માટે જ તે જવનને અધ:પતનના માર્ગે લઈ જનાર છે, આ કુવિચાર કહેવાય છે.
રંગ તરગઃ
કાકા—અલ્યા, નટુ ટપાલમાં કાગળ વિના ટીકીટ કેસ નાંખે છે?
Page #119
--------------------------------------------------------------------------
________________
ક ૧૨૨ : બાલ જગત :
નટુકાકા, કાલે ભૂલથી ટીકીટ વિના કાગળ છે તે એકલા! હા...હા...યાદ આવ્યું હતું આ પિસ્ટની પેટીમાં નાંખ્યું હતું. એથી કડવી ડોશી? મેં કાલે સાંભળ્યું કે તમે તે આજે ટીકીટ નાખું છું. એટલે દંડ ન થાય. તમારા પાડોશીની જોડે ખુબ લડયા કેમ સાચી
વાત ને? એવું તે પાડોશીની જોડે લડવાનું શું શિક્ષક: બોલ કના સૂય જે દિશામાં ઉગે કારણ હતું?
ડવી ડેશીઃ-મીઠી ડોશી તે કઈ દિશા કહેવાય ?
છે...ને. કનુઃ સાહેબ! આવા પ્રશ્નનો જવાબ તે અમારા પાડોશીના છોકરા મારા ઘરમાં ધુળને મુ પણ આપી શકે?
પથરને વરસાદ વરસાવવા લાગ્યા, તે એવું તે
કંઈ ખમાય! એટલે મારે જરા કડવાં વચન શિક્ષક માટે તે તને આ પ્રશ્ન પૂછે છે.
કહેવાં પડ્યાં. બોલ! કહેવું તે પડે જ ને?”
મીઠી ડેશી – “પણ માજી, બેલ્યા ભલે” શિક્ષકઃ બેલ જશુ! આપણે ઘેર વાપરીએ
પરંતુ તે છોકરાઓને પાસે બોલાવી મીઠા વચછીએ તે અને આકાશમાં થતી વિજળી વચ્ચે નથી એને સમજાવવા હતા ને? આટલી બધી શું ફરક?
કડવાશથી શા માટે બેલ્યા?” જશઃ સાહેબ! આપણે ઉપગમાં લઈએ કડવી ડેશી બજારે જા.” તારું નામ છીએ તે વિજળીનું બીલ આપણે પાવર હાઉસને મીઠી છે. એટલે જ મને તું મીઠું બેલવાનું ભરવું પડે છે, ને આકાશની વિજળી માટે
કહે છે પણ હું બેલું તેવી નથી હ! “ બીલ ચૂકવવું પડતું નથી.
બહેન શિખામણ આપવા આવ્યાં.” જેતે
ખરી! “મારું નામ કડવી” અને હું મીઠું મા-મારે બા બાર મહિનાને થયે. બેલું? તે તે પછી મારૂ નામ કડવી ડેશી આઠ મહિનાને થયું ત્યારથી ચાલે છે. કેમ સાર્થક થાય?” આ સાર એજ કે હંમેશાં પાડોશીઃ ચાર માસથી ચાલે છે. હજુ
દરેકની સાથે વાણીની મીઠાશથી વર્તવું. થાક્ય નથી. બહેન, તમારે બાબે ગજબ કરે છે.
..પશ્ચાતાપના સત્ આંસુ... મધ્યાહ્ન વેળાએ મધ્યાકાશમાં પોતાના સુવર્ણ
તેજની ઝાંખી કરાવતે..સહસ્ત્રહિમ સહસાકડવી ડેશી ને મીઠી ડોશી કડવી ડેશી બજારમાંથી લાકડીના ટેકે ખડખડ વહેતી નિમલ સરિતા, પિતાના નિર્મલ
કિરણોને દૂર-સુદૂર ફેંકી રહ્યો હતો....પૃથ્વીપટ પર ધીમા ધીમા શાકભાજી લઇને ઘર તરફ જઈ ઝરણાંવડે વૃક્ષને નવ પલ્લવિત કરતી. તેમજ રહ્યાં હતાં, તેવામાં રસ્તામાં જ તેને મીઠી તૃષાથી પીડાયેલાઓને સુમધુર વારિનું અમૃતપાન ડેશી મીઠા મીઠા વચને વડે ખબર અંતર કરાવતી, વેગના પ્રવાહવડે દોડધામ કરતી મંદ પૂછવા લાગી.
મંદ હસી ૨હી હતી. સ્વચ્છ આકાશમાંથી... કેમ કડવી ડોશી? કેમ છે? આજકાલ લહેરણીયા હેરત, શીતલવાયુ ફરરર કરતે ચારે દેખાતા પણ નથી. “એ....હે.....હે...હે.....” તરફ પિતાના પાલવને બિછાવી રહ્યો હતે. એટલું બધું શું કામ કરી રહ્યા છે તે બિલકુલ આ સમયે એક માનવી ત્યાં ઉભે ઉભે દેરાસર કે ઉપાશ્રયમાં પણ આવતા નથી. તમે ધાર આંસુડા સારી રહ્યો હતે. એવામાં એક
Page #120
--------------------------------------------------------------------------
________________
ચેગી મહાત્મા તે રસ્તેથી પસાર થઇ રહ્યા હતા, તેણે આ માનવીને રડતા જોયા. એટલે પૂછ્યું... ૮ ભાઇ તું શા માટે રડે છે? તારે રડવાનું કારણ શુ છે? તે કહે.’
માનવી કહે છે.... પૂજ્ય મહાત્માજી ! હું શુ વાત કરૂં? મારાથી શબ્દોદ્વારા વર્ણવી શકાય
તેમ નથી. મે' મારા જીવનમાં એટલાં બધાં પાપા કર્યાં છે કે એ પાપે મારાં ક્યારે નષ્ટ થશે. અગર આવા પાપેાથી ભરેલા હું કઇ ગતિનાં દ્વાર ઉઘાડીશ ? મારા અંતરમાં પશ્ચાતાપના દીવડા જલી રહ્યો છે. હું શું કરૂં ? ને શું ન કરૂં ? '
6.
ચેાગી મહાત્મા ખેલ્યા; · ભાઇ ! તું પશ્ચાતાપના સત્ આંસુએ સારે છે તે ખરાખર છે. પાપ કર્યા પછી જીવનમાં પશ્ચાતાપ ન હેાયતા માનવી ક્યાંના ક્યાં પટકાઇ પડે! અને દુર્ગતિના દ્વારને આમંત્રણ આપે. માટે તારા આ પશ્ચાતાપના સત્ આંસુ, એ તે અમૃતના ખિજ્જુ સમાન છે. હવેથી તારે એકાગ્રચિ-તે નવકારમંત્રનું નિરતર ધ્યાન ધરજે, ને દાન, શીલ, તપ તથા ભાવધના સેવનદ્વારા આત્માને નવપલ્લવિત કરજે. આમ કહી ચેગી મહાત્મા દૂર દૂર ચાલ્યા ગયા. સમયે પશ્ચિમાકાશમાંથી સુ વિદાય લઈ રહ્યો હતા.
આ
આ પ્રસગના સાર એ કે પાપના પશ્ચાતાપ જીવનમાં રાખવા.
*
કજીયાખાર સ્ત્રીના ભયથી નાસી ગયેલા વ્યંતર.
કોઈ એક મનેાહર ગ્રામને વિષે શિવ નામે બ્રાહ્મણ વસતા હતા. તેને કજીયાખાર અને સ પ્રકારના સદાચારથી દૂર રહેલી સાવિત્રી નામની સ્ત્રી હતી. તેના ઘરની પાસે એક વડનું ઝાડ હતું. તેમાં એક વ્યંતર પેાતાના વાસ કરીને વસી રહ્યો હતા.
સાવિત્રી, હુમેશા વડના મૂળમાં કચરો વગેરે અશુચિ પદાર્થો રાખતી હતી. ને વારંવાર કજીયા
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૧૨૩ : કરતી હતી તે કારણથી વિશાદ પામેલા તે વ્યંતર ત્યાંથી પલાયન થઈ કાઇ એક ગામના રમ્ય, અને મનહર ઉપવનમાં જઇ રહ્યો. સાવિત્રી અને શિવને પરસ્પર હંમેશા આ પ્રમાણે કલહ થતા હતા.
શિવઃ– અરે સુંદરી ? તુ' સુંદર કેમ કરતી નથી ? સાવિત્રી’—તો તમે પાતેજ કેમ સુંદર કરતા નથી ? શિવ'—ક્રોધમુખી તને ધિક્કાર છે.’ સાવિત્રી’અસત્ય ખોલવામાં વાચાલ તમારાથી બીજો કાણુ છે ? શિવ’— ‘અરે’ પાપીણી ! તુ દરેક વાક્યમાં સામું ખેલે છે? ’સાવિત્રી— તમે ને તમારી આપ પાપી.’
આ પ્રમાણે નિર"તર ૪ તકલહ અને કલેશથી દુ:ખી થયેલા દ ંપતિને સુખ ક્યાંથી હોય? એક અવસરે શિવ બ્રાહ્મણુ ઘરના ત્યાગ કરી નાસી ગયા. અને જે ઉપવનમાં પેલે વ્યંતર રહ્યો છે તે ઉપવનમાં તે આન્યા. ન્ય તરે શિવને ખેલાવ્યા કે, હે શિવ તુ મને ઓળખે છે? શિવે કહ્યું ‘ના.’
વ્યંતરે કહ્યું; ‘હું તારી સ્ત્રીના ભયથી આ ઉપવનમાં આવીને રહ્યો છું. તારો નિર્વાહ અહીં કેવી રીતે થશે ?’ શિવે કહ્યું; · તમારી કૃપાથી માશ નિર્વાહ સુખરૂપે થશે.' પછી વ્યંતર શિવને જણાવી કેાઈ શેઠના પુત્રને વળગ્યા.
શેઠે મંત્રતત્ર જાણનારાઓને ખેાલાવ્યા, પણ કોઇથી કઇ થઇ શકયું નહિ. એટલે શિવ ભૂતને કાઢે છે એમ જાણી તેને ખેલાયે. શિવે મંત્રથી મંત્રેલા જવડે સિંચન કરી શેઠના પુત્રને સા જો કર્યાં. આથી શેઠે તેને પાંચસો સોનામહોર ભેટ આપી. આ દ્વારા શિવ બ્રાહ્મણની પ્રસિદ્ધિ ખુમ ખુબ પ્રચાર પામી,
જ્યાં જ્યાં બ્યતર જેને વળગે છે. ત્યાં ત્યાં આ શિવ.’ વ્યંતરને નસાડે છે, એક વખત વ્યતર તે શિવને કહે છે. ‘ જો હવે તુ મને કાઢવાને ઉપાય કરીશ તે હું તને મારીશ અને ત્યાંથી કાઈ ઉપાયે નીકળાશ નહિ. આથી તારા જગ
Page #121
--------------------------------------------------------------------------
________________
: ૧૨૪ : ખાલ જગત :
તમાં અપયશ થશે. માટે હવેથી તુ મને કાઢવાના પ્રયત્નો ન કરીશ.’ આમ કહેવા છતાં શિવ બ્રાહ્મણ ધનમાં આસક્ત થયેલા તે કાર્ય કરતાં અટકયા નિહ.
અન્યદા વ્યંતર કાઈ ધનવાન પુરૂષના પુત્રને વળગ્યેા. શિવ ત્યાં જઇ મંત્ર તંત્ર દ્વારા જાપને જપી રહ્યો છે, ત્યારે વ્યંતર સૃષ્ટિ ઉગામી ખેલે છે;‘હું તને મારી નાખીશ.’ એટલે શિવ મેલ્યા કે;
છે.
હું વ્યતર ! હું તને કઇક કહેવા આવ્યા છું.’પેાતાની વ્યંતર કહે; ' શુ છે ? ખાલ! જલ્દી.' શિવ કહે; વ્યંતર ! મારી સ્ત્રી સાવિત્રી અહીં આવી છે. એ સાંભળતાં જ વ્યંતર ત્યાંથી એકદમ પલાયન થઇ નાસી ગયા.
શિવને....દ્રશ્ય તથા યશની પ્રાપ્તિ થઇ અને તેનો જયજયકાર થયા.
કજીયાખાર સ્ત્રીથી આલાકમાં ક્યા કયા પુરૂષો ખેદ્યને નથી પામ્યા? ‘તે અહિં` આવી છે’ એટલા જ શબ્દો સાંભળીને વ્યંતર દેતા ત્યાંથી
નાસી ગયા. આ કથાનકના ભાવ એ કે, સ`સા૨માં સુખપૂર્વક રહેવા માટે ક્રોધી પ્રકૃતિ, તથા કલહકારી સ્વભાવ સ્ત્રી કે પુરૂષે ત્યજી દેવા જોઈએ.
* અવનવી માહિતી.
કવર ફાડ્યા વિના કવરના અંદરના કાગળ વાંચી શકાય એવી શક્તિવાળી આંખોની કલ્પના તમને આવે છે?
ખુદૃમક્ષ નામના એક અજબ માનવી અજબ શક્તિઓ ધરાવે છે.
લંડન જેવા શહેરમાં તેની એ શક્તિની કસોટી થઇ છે. અને તેમાંથી એ પાર ઉતર્યા છે.
તેના મિત્રે જ્યારે કવર ફાડીને અંદર જોયું તે તેમાં પણ ખરાખર એજ પ્રમાણે લખાણ તેણે જોયું.
તેના આશ્ચયનો પાર રહ્યો નહિ. ખરેખર આત્મામાં અનંત શક્તિઓ પડેલી છે. તેના આ નમૂનો છે.
દ્ર
સંધ્યાની સાહામણી સાંજ હતી, નિળ આકાશમાં શીતળ ચંદ્ર પાતાના તેજની રૂપરે ખાને દર્શાવતા હતા. આ સમયે બે નાનાં બાળકા શેરીમાં અરસપરસ રમી રહ્યા હતાં, એકનું નામ અનિલ, અને ખીજાનુ નામ સુનિલ હતું. બન્ને ખાળક રમતાં રમતાં લડી પડ્યાં. તેવામાં અનિલના પિતાશ્રી એ બાજુ થઈને ઘેર જઇ રહ્યા હતા. અનિલે તેના પિતાશ્રીને કહ્યું; ખાપુજી, માપુજી' આ સુનિલે મને માર્યા. અને મારી પર પત્થરા ફેંક્યા. અનિલના પિતાશ્રી જરા તામસી સ્વભાવના હેાઇ એકદમ સુનિલપર રેષ વરસાવવા લાગ્યા. ચાલ, તારા બાપાને કહી હવે અનિલના પિતાશ્રી સુનિલના પિતાશ્રીની ઘઉં એમ કહી સુનિલને લઇ તેના ઘેર આવ્યા. સન્મુખ જેમ તેમ ખેલવા માંડયા. સુનિલના પિતાશ્રી તે પ્રતિક્રમણ કરીને હમણાંજ ઘેર આવેલા હાઇ કઇ પણ ખેલતાં જ નથી. તે જાણે છે કે, ‘ આ કમળ ખાલકો હમણાં જ પાછા સાથે હળીમળીને રમવા માંડશે.' તેથી તેઓ કઇ પણ ન ખેલતા નવકારમંત્રનુ સ્મરણ કરે છે. આ બાજુ અનિલના પિતાશ્રી ખાલી ખેલીને થાકી જઇ પાછા પેાતાને ઘેર જાય છે. ત્યારબાદ સુનિ લના પિતાશ્રી પેાતાના પુત્રને મેલાવી સારી શિખામણ આપે છે કે, “ કદી કોઇની સાથે તારે લડવું નહિં. અને સુનિલ પણ તેના પિતાશ્રીની હિતકારક શિખામણ લઈ પેતે સન્માગે વળે છે......અને અનુક્રમે....ઉત્તરશત્તર દિન પ્રતિદિન માટો થઇ હોશિયાર ને પ્રતિષ્ઠિત બન્યા.
એક વખત ખુદાખક્ષના એક મિત્ર ઉપર કોઇનો પત્ર આવ્યા. ખુદાબક્ષે કહ્યું કે, ‘આ કવર ખાલ્યા વગર જ પત્રમાં શું લખ્યું છે? તે હું કહી શકું છું.' તેના મિત્રને આશ્ચય તા થયુ પણ તેને એમ થયુ કે, ‘આ વાત કેટલી સાચી છે એ તે મારે જાણવું જ જોઈએ.' એટલે ખુદાબક્ષે પેાતાની શક્તિને પરચા આપવા માંડયા. બીડેલા પત્રની અંદર શું લખેલું છે, તે તેણે કવર ફાડયા વગર જ કહી આપ્યું. ત્યારબાદ
જો સામા તેના પિતાશ્રી પણ તેજ રીતે ખેલ્યા હોત તો પરિણામ કેવું ભયકર આવત
આ ઉપરથી મૌન રહેવામાં કેટલા સાર છે તે જાણી શકશે. અને નાના ખાળકોએ પણ વડિલજનાની મીઠી શિખામણ ગ્રહણ કરી ચેાગ્ય માર્ગે વળવું જોઇએ.
—સાધ્વીજી શ્રી હર્ષ પૂર્ણાશ્રીજી મ.
Page #122
--------------------------------------------------------------------------
________________
ભારતનું ભવિષ્ય ભાખતો પત્ર
ભવિષ્યમાં બનનારી વસ્તુઓની ઝાંખી આ વખતે મારી પાસે એક રૂપિયાનું પરકઈ કઈ વિરલ માણસેને થતી હશે, એ ચુરણ પણ નહતું અને ખાવાના સાંસા હતા. બાબતમાં મને શંકા નથી. અંગ્રેજી ભાષામાં
ભાખેલું ભવિષ્ય આ શક્તિને “કલેરયંસ' કહે છે. આપણે ત્યાં વિશ્વદષ્ટિ એ સાક્ષરી શબ્દ એ જાયે છે.
- ત્યાર પછી આ શકિતઓ ધીમે ધીમે લુપ્ત પરંતુ ‘આગાહી” શબ્દ વધારે સહેલે અને થઈ ગઈ. ફક્ત રેગ મટાડવાની શકિત રહી. પરિચિત છે.
પરંતુ ત્યારબાદ એક અદભુત વસ્તુ બની. રાત્રે
મારા બે મિત્રો મને મળવા આવ્યા. અમે એક વિચિત્ર પત્ર
ચેકમાં ખાટલે નાખી બેઠા હતા ત્યાં મારા ચાર-પાંચ દિવસ પરની વાત છે. મારા શરીરમાં એકાએક ઝણઝણાટી આવી અને મેં ઉપર એક અજાણ્યા ભાઈનો પત્ર આવ્યો. મારા એક મિત્રને કહ્યું કે કાગળ-પેન્સીલ હૈ એમનું નામ-ઠામ પતે ગુપ્ત રાખવા માંગે અને લખાવું તે લખી લે. પછી સને ૧૯૬૫ છે. પત્રમાં મને લખનારની સચ્ચાઈ દેખાય છે. સુધીની આગાહી મેં લખાવી. એમણે ભાખેલી વાત સાચી પડે કે ન પડે એ ૧ ઓગસ્ટ ૧૯૪૨ માં ગાંધીજી એકમેટી વસ્તુ જુદી છે પણ લખનાર ભાઈને એવી કઈ ચળવળ શરૂ કરશે. અંગ્રેજોને હિંદ છોડી દેવાનું શક્તિ વરી હશે એવું તે લાગે છે. એ પત્રમાંનો કહેશે. કેટલેક ભાગ હું આપની સમક્ષ શબ્દેશબ્દ રજુ ૨ બંગાળમાં ભૂખમરે થશે. અને લાખે.
માણસે મરી જશે. ભાવિ દર્શન
૩ બ્રિટન પોતાની મેળે હિંદ છેડી દેશે.. ત્યાર પછી થડા વખતે અંતરમાં નાદ ૪ હિંદના બે ભાગ થશે. આવવા લાગ્યું કે, જા આ વસ્તુનો ભાવ આમ ૫ પંજાબમાં લેહીની નદીઓ વહેશે. થશે અને એ પ્રમાણે બરાબર સાચું પડવા ૬ રાજાઓના રાજ્ય જશે. લાગ્યું. ધીમે ધીમે આ શક્તિ એટલી વિકાસ પામી કે હું કઈને જોઉં તે તેનું ભવિષ્ય
લગભગ ૧૦૦ પાનાં ભરીને વિગતવાર લખાદશન મને થાય. આ માણસ ૨૧ દિવસ પછી
થી વ્યું અને રાતના બારથી પઢના ચાર સુધી મેં સવારે પાંચ વાગે મૃત્યુ પામશે તે તે પ્રમાણે
આગાહી કર્યા કરી અને તેમણે લખ્યા કરી. તેજ જ થાય. આ બહેન લગ્ન પછી આઠમે મહિને વખત મે નચિ સી આગાહી પણ લખાવી. વિધવા થશે તે તે પ્રમાણે થાય.
૭ ખંભાથી માંડી જેસલમેર સુધીમાં - ત્રીજો તબકકે એ આવ્યું કે માણસ અલ્ટ તેલ નીકળશે અને તે ૭૦૦ વર્ષ સુધી ગમે તેવી ગંભીર માંદગીમાં હોય અને ચાલશે. ત્યાં હું જાઉં, તેના માથા ઉપર હાથ ફેરવું ને - હવે મારી શક્તિઓ ખાસ રહી નથી. હવે તે મટી જાય. ક્ષયરોગ, ટાઈફોઈડ, ગાંડપ વગેરે જ્યારે આવું કઈ દર્શન થવા લાગે ત્યારે મારો કેસ પણ સુધરી જાય.
શરીરમાં ઘણી બેચેની થાય છે. ' ? £
Page #123
--------------------------------------------------------------------------
________________
: ૧૩૦: ભારતને ભવિષ્ય ભાખતે પત્ર
રાજાઓનાં રાજ્ય જશે એવી આગાહી મેં (૧) સને ૧૫૯ ના સબરથી પાકિસ્તાન કરેલી તેના પરિણામે મારા પેલા મિત્રે કેટલાક સાથે ભારે વિખવાદ થશે. રાજવીઓને ચેતવ્યા હતા અને તેઓએ સમય (૨) પહેલું વર્ષ પાકિસ્તાનની તરફેણમાં જશે, સૂચકતા વાપરીને પિતાની સગવડ કરી લીધેલી. પછી અમેરિકા પોતાનો પક્ષ બદલી નાખશે અને એમાંના એક રાજ્યે મને રૂ. ૨૫૦૦૦ અને ભારતને તેની કુમખ મળશે. બીજાએ રૂા. ૫૦૦૦ આપ્યા હતા.
(૩) સને ૧લ્પત્ની અધવચથી સને ૧૬૦ ગુપ્ત કરારની તથા બીજી આગાહી. ની અધવચમાં હિંદુસ્તાનમાં નાના-મોટા ૨૧
તે અરસામાં મારી શક્તિ ઘણી વિકાસ પામી ધરતીકપિ થશે. એક ધરતીકંપથી સિંધુનું વહેણ હતી. સેંકડો માઈલ દૂર બેઠેલાં બે માણસે વાત
બદલાઈ જશે. સિંધુ જેસલમીર-મેવાડ-મારવાડમાં ચિત કરે તે હું સાંભળી શકતો. તેવી જ રીતે
થઈ સાબરમતીને મળશે. સાબરમતીને પટ પાકિસ્તાન અને બ્રિટન વચ્ચે એક ખાનગી કરાર માણેકચોક સુધી આવશે અને તેને એક પ્રવાહ થયે તે મેં કહેલે તેજ પ્રમાણે “બ્લિટઝમાં ખંભાતને મળશે. બીજે પ્રવાહ ભાલમાં થઈ છેક પ્રગટ થયે હતે.
પ્રભાસપાટણ પહોંચશે. દરિયે બે-ત્રણ કે કેટલેક
ઠેકાણે દસ માઈલ અંદર ધકેલાશે. સ્વર્ગસ્થ મહારાજા.... આવેલા ત્યાં ઉત
(૪) મુંબઈની વસતી પચાસ લાખની થઈ ૫ રેલા. મને ત્યાં લઈ ગયા. તેમને જોઈને એક થી ૧૦ લાખ રહેશે. ૧૫ પછી મુંબઈની વસતી ઝણઝણાટી થઈ. મેં કહ્યું કે, એરોપ્લેન...લઈને એશી હજારની જ રહેશે. જતું હતું ત્યારે....ને મારી નાખવા તમે ત્રણ (પ) કદાચ ધરતીકંપના કારણે દક્ષિણ જવાના વખત ખીસ્સામાંથી પસ્તોલ કાઢી પાછી
રસ્તે બદલાઈ જશે. પર્વત ઊંચે આવવાથી પૂના ખીસ્સામાં મૂકી દીધી. મહારાજા કહે, “હું જ જવાને રસ્તે બંધ થઈ જશે અને વલસાડ તથા એ માણસ હતે.” મને ત્યાં તેમણે રૂા. ૫૦૦૦ ડાંગમાં થઈ દક્ષિણ જવાશે. આપ્યા. મેં તેમને કહ્યું કે તમારૂં...થી અકસ્માત
ક્ષીણ થએલી શકિત મૃત્યુ થશે. તે પ્રમાણે તે થયું. આજ અરસામાં હું ઉઘતે હોઉં અને મટાડવાની તથા અશભ કહેવાની થેડી ઘણી શક્તિ
- હવે મારી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. રેગ પુરૂષસુકત બેલું. એકેક બ્લેકના આઠ-દસ અથ રહી છે. એક બાઈને સડી ગયેલે હાથ મેં ગઠકરી બતાવું. વેદના કેટલાય મંત્રેલું. કલાકે
ડાનું પાણી પાઈને સાજો કરી આપે હતે.
છે સુધી આમ ચાલે. હું પોતે તો જો કે અભાની
આ બધી વાત મેં આપને નિખાલસતાથી જ હોઉં.
જણાવી છે. આપની પાસેથી હું માર્ગદર્શનની પછી તે મારી એ શક્તિ ક્ષીણ થતી ચાલી. આશા રાખું છું. દુઃખ તે મેં ઘણું ક્યાં છે અંગત સુખ-દુઃખના સવાલ ચર્ચાને કદાચ તેમ અને વેઠવાનાં હજી બાકી છે. પણ હશે, પૈયથી બન્યું હશે. ગમે તેમ, પણ એ શક્તિ કંટાળી જોગવીશ. મારે પ્રશ્ન એક જ છે. કોઈ પુણ્યના ગઈ. અડધું સત્ય, અડધું અસત્ય આવવા માંડ્યું. બળે મને આવી દિવ્યશક્તિ પ્રાપ્ત થઈ છતાં પછી તે લગભગ પાટા જેવું બની ગયું. એને નતીજે કાંઈ નહિ! પુણ્યબળ ખૂટી ગયું.
ભારતના ભાવિનું સ્થાન. આવતે ભવ અને તેનું શું? આવું મળ્યું છતાં મારી શક્તિ સબૂત હતી. ત્યારે મેં કેટલીક આધ્યાત્મિક ઉન્નતિ કેમ ન થઈ? આ પ્રશ્નો મને આગાહી કરી છે મારા અંગત બે-ત્રણ મૂંઝવે છે. હું કોણ છું? તેનું મને ભાન છે પણ, મિત્રોને જ હતી અને હવે તમને જણાવું છું. કાગળમાં શી રીતે જણાવું? મારા પ્રેમને જણાવું
Page #124
--------------------------------------------------------------------------
________________
* કલ્યાણઃ માર્ચ એપ્રીલ : ૧૫૯: ૧૩૧: (૧) આ શક્તિ શાથી આવી?
છે. પત્થર ઘણેજ વજનદાર છે. એ પથરને ઉંચ(૧) આ શક્તિ મારા સારા માટે હતી? કે એ સહેલી વાત નથી. એ દરગાહ કોઇ (૩) આધ્યાત્મિક પ્રગતિ ક્યારે ? “કમરઅલી દરવેશની છે. પથરની બાબતમાં કોઈ (૪) ગએલી શક્તિ પાછી આવશે ? એ ઈલમ છે કે અગિયાર પુરૂષ (બાળકો હોય
ઉપરના પ્રશ્નના ખુલાસા કરી મને આભારી તે પણ ચાલે) પિતાની દરેકની એકએક આંગળ કરશે. તસ્ટી માફ કરશે.
તેની નીચે રાખી તેને અદ્ધર કરી શકે. અદ્ધર - મનની અપાર શકિત
કરતી વેળાએ દરેકે એક શ્વાસે કમરઅલ હરવેશ
એમ બેલીને શ્વાસ ચાલુ રાખવું પડે. જે ક્ષણે ઉપરને વિસ્તૃત પત્ર મને વિચારમાં નાખી
શ્વાસ મુકી દેવામાં આવે તે ક્ષણે પથ્થર એકદમ દે છે. હું કયા ખુલાસા કરૂ? એ ભાઈને મેં
પડી જાય. અગિયારને બદલે બાર કે દસ કોઈ ખાનગીમાં જવાબ આપી દીધું છે. મારા વાચક
પણ સંખ્યા ના ચાલી શકે. મને કહેવામાં આવ્યું વર્ગને આના ઉપર વિચાર કરવાને અવસર મળે
કે ટાઈમ્સના રિપોર્ટરે આ વિચિત્ર ઇલમની બાબતે હેતુથી પત્રમાં કેટલેક ભાગ આપે છે.
તમાં જે લેખ લખ્યું હતું તેની કાપલી ત્યાં કેટલીક વિચિત્ર અને અક્કલમાં ના ઉતરે તેવી
ચૂંટાડવામાં આવી છે. આ ઇલમની પાછળ કહ્યું વાતે જેનારા તથા બતાવનાર મળી આવે છે.
રહસ્ય હશે? મનુષ્ય પોતે જ એક અદ્દભૂત યંત્ર નથી શું ?
બનવા જોગ છે કે સંકલ્પ શક્તિને પ્રભાવ - અંગ્રેજીમાં જેને “એકસ્ટ્રા સેન્સરી પરસેપ્શન દેખાડવા સારૂ કોઈ મુસ્લિમ ફકીરે સંકલ્પ બાં કહે છે એની સત્યતા પુરવાર થયેલી વસ્તુ છે. હોય ! એ વસ્તુ એ ફકીર કેવી રીતે કરી એ તે એક મગજની બીજા મગજ સાથેની વાતચીતને ફક્ત કલ્પનાનીજ હકીક્ત છે. ગીજને સંકલ્પ ટેલીપથિ' કહે છે, એ પણ પુરવાર થયેલી વસ્તુ કરે છે અને એ સંકલ્પની આસપાસ શક્તિનું છે. “કલેરયંસ પણ પુરવાર થયેલી વસ્તુ છે. ક્ષેત્ર રચે છે, એવું મંત્રશાસ્ત્રવાળાઓ કહે છે. મન એ સ્થળ પદાર્થ નહિ હોવાથી એની અંદ
આથી વધુ હું કાંઈ કહી શકતું નથી. રના ફેરફારને પ્રગશાળામાં બતાવી શકાતા
સિદ્ધિનું મૂળ શક્તિ છે. શક્તિ કેવી રીતે
મેળવવી એજ મુખ્ય વસ્તુ છે. શક્તિ વેડફી નાખઆ બધી શક્તિઓ કરતાં પણ વિશેષ એવી
વાની વસ્તુ નથી, સંઘરવાની વસ્તુ છે. જે માણસે એક શક્તિ છે જેને “સંકલ્પ શક્તિ” કહેવાય ખાસ પ્રયજન વગર શક્તિને વાપર્યા કરે છે છે. એ શક્તિનું ઉત્પાદન, રક્ષણ અને વહન, તેમની શક્તિ કમજોર થઈ આખરે ઘસાઈ જાય છે. ધારણા અને ધ્યાનથી થાય છે. સંકલ્પ એ મહાન
[ ગુજરાત સમાચાર | શક્તિ છે. સંકલ્પ જે કુદરતના સંકેતથી વિરૂદ્ધને હોય છે તે સફળ થતા જ નથી, પરંતુ
ભેટ મળશે કુદરતના સંકેતની સાથે સાથે જે હોય છે અગર તેના વિરોધી નથી હોતે તે ફળી શકે છે. એકજ
પૂ.પચાસજી મહારાજ શ્રીભદ્રકરવિજ્યજી દ્રષ્ટાંત આપું.
ગણિવરે સુંદર અને ભાવવાહિ શલિયે લખ્યું કમરઅલી દરવેશ
છે. ૯૬ પેજની પુસ્તિકા છે. મંગાવનારે નવા એકાદ મહિના ઉપર એક સારા માણસે મને ઓગણીસ પૈસા મોકલવા. કહ્યું કે, પુનાથી મહાબળેશ્વર જવાને રસ્તે એક
કલ્યાણું પ્રકાશન મંદિર દરગાહ આવે છે. એ દરગાહમાં એક ગેળ પત્થર
પાલીતાણા (સૌરાષ્ટ્ર)
નથી.
Page #125
--------------------------------------------------------------------------
________________
-સ મા
ચા ર
–
સા રે
–
૧૦૦૮ આયંબિલનું પારણું -શ્રી સિદ્ધ- પૂ. મુનિરાજ શ્રી સુબેધવિજયજી મહારાજ શિરિની શીતળ છાયામાં પૂ. આ. શ્રી વિજયપ્રેમ- શ્રીએ સં. ૨૦૧૨ ના જેઠ શુદિ ૧૩ થી સં.
મડારાજની નિશ્રામાં પૂ. પંન્યાસજી ૨૦૧૫ ના મહા વદિ ૬ પાંચસે આયંબિલ કર્યા ભદ્રંકરવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. મુનિ- હતાં. પારણા અંગે શ્રી સિદ્ધગિરિમાં શેઠ શ્રી રાજ શ્રી ચંદ્રયશવિજયજી મહારાજશ્રીએ અખંડ રતિલાલ નાથાલાલભાઈ તરફથી અઠ્ઠાઈ મહત્સવ એક હજાર આઠ આયંબિલનું સુખરૂપ પારણું કર્યો હતો અને મહત્સવ દરમીયાન અમદાવાદથી સં. ૨૦૧૫ ફાગણ શુદિ ૭ ના રોજ કર્યું હતું. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તથા મુંબઈથી શેઠશ્રી શ્રી આરીસાભુવનમાં તે અંગે પાંચ દિવસને જીવતલાલ પ્રતાપશીભાઈ પધાર્યા હતા. મહોત્સવ ઉજવાયા હતા. પૂ. મહારાજશ્રીએ પરીક્ષા –સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમની તથા સોળ ઉપવાસની તપશ્ચર્યા ઉપર ૧૦૦૮ આયં બ્રહ્મચર્યાશ્રમના વિદ્યાથીઓની ધાર્મિક પરીક્ષા બિલ અને અંતે અડ્રમ કર્યો હતે. તપસ્વી શ્રી શ્રી વાડીલાલ મગનલાલ શેઠે લીધી હતી. મહાપુણ્યશાળી આત્માને ધન્ય હે.
યાત્રા ફંડ:-શ્રી વાડીલાલ મગનલાલ શેઠની ' કદંબગિરિ (પાલીતાણું) પૂ. આ. શ્રી પ્રેરણાથી શ્રી જૈન શ્રેયસ્કર મંડળની સંસ્થાને વિજયદનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય યાત્રા કંડમાં કલકત્તા નિવાસી શેઠશ્રી મણીલાલ દયસૂરિજી મહારાજ તથા પૂ. આ શ્રી વિજય- વનમાળી તરફથી રૂ. ૨૦૦, અને શેઠશ્રી નરભેનંદનસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં પૂ.પં. રામ પાનાચંદ તરફથી રૂા. ૧૦૦, કુલ ૩૦૦ ના
શ્રી સુમિત્રવિજયજી મ. તથા પૂ.પં. શ્રી મતી- રકમ મળી હતી. વિજયજી મ. ને મહે પાધ્યાય પદ ઘણું જ ધામ
મહેસાણા -શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત ધૂમપૂર્વક આપવામાં આવેલ. એ અંગે અઠ્ઠાઈ
પાઠશાળામાં સંસ્થાના સેક્રેટરી શ્રી મગનલાલ મહોત્સવ ચાલુ હતે. ફ. શુદિ ૩ ની આ તીર્થની.
લીલાચંદ ડોકટરની વિનંતિથી પૂ. આ. શ્રી વર્ષગાંઠ હાઈ પૂજા, આંગી, રેશની ભાવના વગેરે
ચંદ્રસાગરસૂરિજી મહારાજ આદિ પધાર્યા હતા. સુંદર થયું હતું.
અને બારીક નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવા - વડાવલી-જૈન પાઠશાળાના બાલક-બાલિ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાઓની ધાર્મિક પરીક્ષા મહેસાણા જૈન શ્રેયસ્કર
ચાણસ્મા-ભટેવા પાશ્વનાથની ફાગણ શુદિ મંડળના પરીક્ષક શ્રી રામચંદ્ર ડી. શાહે લીધી
૩ ની વર્ષગાંઠ હોવાથી જૈન યુવક મંડળ તરહતી. પરિણામ ૮૪ ટકા આવ્યું હતું. ઈનામી કથી ભારે ધામધૂમ થઈ હતી. બે ટંકની નવકારશી મેળાવડે થયે હતે.
પણ થઈ હતી. ૫૦૦ આયંબિલ-સાધ્વી શ્રી ધમલતા- ઉજમાર્ગ-વડા (થરા) ખાતે શ્રી ડાહ્યાભાઈ શ્રીજીએ ૧૪ થી ૩૩ ઓળી એકી સાથે કરી અમીચંદ તરફથી જ્ઞાનપંચમીને આરાધનાથે હતી. સાધી શ્રી પુષ્પલતાશ્રીજીએ ૧૩ થી ૩ર પાંચ છોડનું ભવ્ય ઉજમણું, અઠ્ઠાઈ મહોત્સવ, એની એકી સાથે કરી હતી, સાધ્વી શ્રી હેમ- શાંતિસ્નાત્ર વગેરે થયું હતું. સ્વ. પૂ. આ. શ્રી લતાશ્રીજીએ ૨૪ થી ૩૮ એળી એકી સાથે કરી વિજયભક્તિસૂરિજી મહારાજના શિષ્યરત્ન પં. હતી. સાધ્વી શ્રી જિનેંદ્રશ્રીજીએ સં. ર૦૧૪ પ્રેમવિજયજી વગેરે ૧૨ કાણું પધાર્યા હતાં. કાતિક વદિ ૧૧ થી સં. ૨૦૧૫ ચત્ર વદિ ૨ સુધી મહેમાનો માટે રસોડું ખુલ્લું રાખ્યું હતું. સ્વાઆયંબિલ કર્યા હતાં.
મિવાત્સલ્ય થયું હતું.
Page #126
--------------------------------------------------------------------------
________________
: ૧૩૪ : સમાચાર સાર :
એકાંતરે આયંબિલી-અમદાવાદ નિવાસી ર–૨-૫–ા રેજ પધાર્યા હતા. વિદ્યાથીઓને શ્રી રતિલાલ નાથાલાલ શાહે સં. ૨૦૦૮ ઉદ્બોધન કર્યું હતું. આ શુદિ ૧ થી સં. ૨૦૧૫ મહા વદિ ૬ ભેટ મળશેઃ- ઢઢેરે યાને ગુરૂમંત્ર નામનું સુધિમાં એકાંતરે ૧૧૭૫ આયંબિલ ક્યાં હતાં. પુસ્તક છ આનાની ટીકીટ મેકલનાર સાધુ-સાધ્વી હાલ શ્રી ગિરિરાજની નવાણું યાત્રા કરી રહેલ છે. મહારાજોને ભેટ મળશે જેન વે. સંઘ ઠે. જૈન
બિદડા-પૂ. મુનિરાજશ્રી તત્વપ્રવિજયજી મંદિર બલારી (માયર) મહારાજ આદિ બિદડા પધારતાં ફાગણ શુદિ ૯ કટારીયા - શ્રી વલ્લભપુરી જૈન વિદ્યાલય ને ગુરૂવારે ભવભવનાં પુદ્ગલે સિરાવવાની અને બેડીંગમાં અભ્યાસ કરતા રસીકલાલ ક્રિયા થઈ હતી. ૧૨૫ જેટલાં ભાઈ-બહેને ખીમજી વોરા ધાર્મિક પરીક્ષા પરીચયની પરીજોડાયાં હતાં.
ક્ષામાં હિંદુસ્તાનમાં પ્રથમ નંબરે આવતા પુના ખંભાતઃપૂ. મુનિરાજ શ્રી જયવિજયજી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ તરફથી સુવર્ણ ચંદ્રક મહારાજની નિશ્રામાં જૈનશાળા ખાતે મહા વદ એનાયત કરમાં આવ્યું હતું. ૧૪ ના રોજ ભવભવનાં પુદ્ગલે સિરાવવાની અમૂલ્યલાભ – શ્રી શત્રુંજય ગિરિરાજની ક્રિયા કરાવવામાં આવી હતી. પૂ. મહારાજશ્રીનાં આવેલ ઘેટી ગામમાં નવું જિનાલય તૈયાર થયું સંસારી દાદી શ્રી હિરાબેન તરફથી તે દિવસે છે. મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રત સ્વામિ સામુદાયિક આયંબિલ તથા નવકાર મહામંત્રને ૨૧ ઇંચના (પ્રાચીન પ્રતિમાજી) બાજુમાં શ્રી જાપ થયે હતે. આયંબિલખાતાને તેમના તર- આદીશ્વર તથા અનંતનાથ ભગવાન ૧૭ ઈંચના ફથી રૂા.૧૦૧, અપાયા હતા અને તેમના તરફથી બિરાજમાન કરવાના છે. એ ત્રણે પ્રભુજીને. શ્રી જીરાળા પાડાના શ્રી ચિંતામણિ પાર્થના- ગાદીનશીન કરવાના આદેશે તરતમાં જ આપથના જૈન મંદિરમાં અઠ્ઠાઈ મહેત્સવ ઉજવાયે વાના છે તે જેઓને લાભ લેવા વિચાર હોય હતે.
તેઓએ આ સરનામે પત્ર વ્યવહાર કરે. જેને તારીખ લંબાવી -મુંબઈ “જેન યુગ” સંઘ વાયા પાલીતાણા ઘેટી. (સૌરાષ્ટ્ર) વ્યવસ્થાપક મંડળ તરફથી મધ્યમ વર્ગના ભાવનગર ધાર્મિક જૈન પાઠશાળાઓની ઉત્થાનના માર્ગો” એ વિષય ઉપર હિન્દી, ગુજ- લેખિત અને મૌખિક ધાર્મિક પરીક્ષાઓ લેવામાં રાતી, અને અંગ્રેજી ભાષામાં નિબંધો તા. આવી હતી એમાં લેખિત મુંબઈ જેન ધાર્મિક ૨૮-૨-૧૫૯ સુધીમાં મંગાવવામાં આવ્યા શિક્ષણ સંઘના પ્રશ્ન પત્ર મુજબ લેવામાં આવી હતા. વિદ્યાર્થી વર્ગને આ સમય પરીક્ષાને હાઈ હતી અને મૌખિક પરીક્ષા મહેસાણા જેને નિબંધે સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫-૫-૫૯ શ્રેયસ્કર મંડળના પરીક્ષક શ્રી વાડીલાલ મગનલાલ ની રાખેલ છે. શ્રી એજ્યુકેશન બોર્ડ તરફથી શેઠે લીધી હતી કુલ ૫૫૬ સંખ્યામાંથી ૪રર શ્રી ડાહ્યાભાઈ લલ્લુભાઈ કેરાના સમારક ફંડની પાસ થયા હતા. પરિણામ ૭૫ ટકા આવ્યું હતું યોજનાનુસાર “પ્રભાવિક પુરુષ' (તીર્થકર અને ઉત્તીર્ણ થયેલાઓને ઈનામ અપાશે. કેવળી સિવાય) નિબંધ સ્વીકારવાની છેલી સાવીજીશ્રી મેરૂકતિશ્રીજી દીક્ષા ૨૦ વર્ષ તા. ૧૫-૫-૫૯ રાખેલ છે.
સેલ ઉપવાસ, માસક્ષમણ, ૩૧ ઉપવાસ, નવ, મુલાકાતે - સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમની પાંચ, ચાર, આઠ, ઉપવાસ, બે માસી વર્ષીતપ, મુલાકાતે મુંબઈ સરકારના મહેસુલ પ્રધાન શ્રી જ્ઞાનપંચમી, નવપદજીની ઓળી. લાગ ૨૮૧ રસીકલાલ પરીખ, નાયબ પ્રધાન શંકરરાય ચૌહાણ આયંબીલ કરી એકાંતરે ૩૬૫ આયંબીલ કર્યા
Page #127
--------------------------------------------------------------------------
________________
ઃ કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૧૩૫ : છે, ઉત્તરાધ્યન આચારાંગના જોગ કર્યા છે, વધે- અઠ્ઠાઈ પિષદશમી, ૫૦૦ આયંબીલ ચિત્ર વદ માન તપની ઓળી કરી છે, દીક્ષા પર્યાય ૧૦ ના પૂર્ણ થશે, દીક્ષા પર્યાય ૩ વર્ષ હાલ ચાર વર્ષ. હાલ ઉમર ૨૪ વર્ષની છે. ઉમર ૧૯ વર્ષની.
સાધવીજીશ્રી દીવ્યયશાશ્રીજીની દીક્ષા ૧૮ ભાભર-પૂ. આ. શ્રી વિજ્યશાંતિચંદ્રસૂરિજી વર્ષની વયે લીધેલી જ્ઞાનપંચમી, પિષદશમી, મહારાજશ્રીની નિશ્રામાં મુનિરાજ કંચનવિજયજી નવપદજીની ઓળી, તથા વર્ધમાન તપની ર૭ મ. મુનિરાજ ભુવનવિજયજી મ. મુનિરાજ શ્રી
આયંબીલ કરીને (પગે સજા સહનવિજયજી મ. મુનિરાજ શ્રી સુજ્ઞાનવિજયજી આવવાથી) નીરૂપાયે પારણું કરેલ છે. અઠ્ઠાઈ, મ. તથા મુનિરાજ શ્રી રંજનવિજયજી મહારાપાંચ, ચાર, ઉપવાસ આદિ કરેલ છે. • જને પન્યાસ પદાર્પણ મહા સુદી ૧૦ ના રોજ
પ્રાતઃસ્મરણીય પરમારાથ્યપાદ પરમપૂજ્ય આપવામાં આવેલ તે નિમિત્તે ભાભર જૈન સંઘ આચાર્ય દેવશ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહા- ભવ્ય મહોત્સવ ઉજવ્યું હતું. બહારગામથી રાજના સમુદાયના વયેવૃધ્યા સાધ્વીજી શ્રી ભદ્ર મહેમાનોની સંખ્યા સારા પ્રમાણમાં આવી હતી. પૂર્ણાશ્રીજીના સમુદાયમાં એમની નિશ્રામાં તે અવસરે ત્રણ કુમારિકા હેનને દીક્ષા અપાઈ બાલસાધ્વીજીઓની તપસ્યા નીચે મુજબ થવા હતી. પામી છે.
* બેડહાલના દહેરાસરને જિર્ણોધ્ધાર ચાલુ સાધ્વી શ્રી ધર્મલતાશ્રીજી જેનેત્તર કુળમાં છે. વૈશાખ મહિના પછી અર્ધશતાબ્દિ ઉજવજન્મેલા ૧૩ વર્ષની નાની વયે દીક્ષા અંગીકારવાની છે. રંગમંડપમાં તીર્થોના ઘણા પટ તૈયાર કરી નવપદજીની ઓળી, વરસીતપ, અઠ્ઠાઈ ૨ થાય છે, સિદ્ધાચલજીના પટના રૂા. ૫૦૦, અષ્ટઅને વધમાન, આયંબીલ તપની ૩૬ ઓળી પદજીના રૂ. ૨૫૦, અને ચં પાપુરીન પટના રૂ. તથા જ્ઞાન પંચમી તપ, સેલ ઉપવાસ. અને ર૫૦, છે તે જેન લાભ લેવાની ઈચ્છા હોય પ૭ર આયંબીલ લાગટ કરી પોષ સુદી ૧૩ નું તેઓએ જેન વેતામ્બર મંદિર બેડકેહાલ એ પારણું કર્યું છે. ઉતરાધ્યયનના–આચારાંગના જગ સીરનામે જણાવવું. કર્યા છે. હાલ ઉમર ૧૯ વર્ષની છે.
રાહુરી (અહમદનગર)માં ઘણા વર્ષોનું જુનું - સાધ્વી શ્રી પુષ્પલતાશ્રીજીની દીક્ષા ૨૦ જિનમંદિર હતું પણ પાણીનું મહાપુર આવતાં વર્ષની વયે વર્ધમાન તપની ૩૧ રળી. વષીતપ બધું તણાઈ ગયું. બે નાનાં પ્રતિમાજી રહી ગયાં સિંદ્ધિતપ, અતારિ અઠ દસ દેય, અછૂઈ, નવ હતાં. તે જગ્યાએ હાલ નવું મંદિર થયું છે. પદજીની ઓળી તથા જ્ઞાનપંચમીને તપ આદિ પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજયયદેવસૂરિજી મહાકરવા ઉપરાંત મહાસુદ ૬ નું ૫૦૧ આયંબીલનું રાજના વરદ હસ્તે થઈ છે. મહત્સવ સારી રીતે પારણું કર્યું છે અને ઉત્તરાધ્યયનના જોગ કર્યા ઉજવાય હતે. પૂ. આચાર્યશ્રી ત્યાંથી વિહાર છે દીક્ષા પર્યાય ૭ વર્ષ, હાલ ઉમર ૨૭ વર્ષ કરી શ્રી રામપુર પધાર્યા ત્યાં શ્રી તખતમલજી આ બંને તપસ્વીઓ નિમિતે દાદાની લાખેણી ચાંદમલને સેનઈને સંઘ કાઢવાની ભાવના થઈ. આંગી, મડળ સહિત પૂજા પ્રભાવના આંગી શ્રી રીખવચંદ હાથીચંદ વગેરેએ આવી સારે વિગેરે થયેલ.
એ રસ લીધું હતું. સાધ્વીશ્રી તરૂલતાશ્રીજીની દીક્ષા ૧૬ વર્ષની સ્થાપના દિન –શીવગંજ શ્રી વર્ધમાન ઉંમરે થયેલ ચતારી આઠ દસ દેય, નવપદજીની જૈન વિદ્યાલયને મહા સુદી ૧૫ ના બાર વર્ષ ૭ એળી, વર્ધમાન તપની૩૩ ઓળી, જ્ઞાનપંચમી પૂર્ણ થતાં હોઈ તે દિવસે મનરંજન કાર્યક્રમ
Page #128
--------------------------------------------------------------------------
________________
: ૧૩૬ સમાચાર-સાર : " વગેરે રાખી શ્રી જેશીંગલાલભાઈએ સમાજને આ નેમ વિહારમાં ભગવાનને બિરાજમાન કર્યા હતા સંસ્થાની ઉપગિતા જણાવી હતી.
નવકારસી, પૂજા, પ્રભાવના, આંગી, રેશની ઇનામી મેળાવડો – થરાદ શ્રી ધનચંદ્ર વગેરે થયું હતું. પૂ. આચાર્ય શ્રી વિજયનંદન સૂરિજી જૈન પાઠશાળાની પરીક્ષા રામચંદ્રભાઈ સૂરિશ્વરજી મહારાજ પધાર્યા હતા. ડી. શાહે લીધી હતી. તે અંગે એક ઈનામી પાલીતાણા આશાભવનમાં બિરાજતા મેળાવડો ૧-૩-૫ ના રોજ યોજવામાં આવ્ય મુનિરાજ શ્રી ગુણવિજયજી મ. ને સાડા છ હતો.
આયંબિલની તપશ્ચર્યા પૂર્ણ થતાં શ્રી ઉત્તમલાલ મદ્રાસ – ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂ, લહમીચંદ દરફથી પૂજા–પ્રભાવના–આંગી-રેશની સંઘની પાઠશાળા દશ વર્ષથી ચાલે છે. તેને વગેરે થયું હતું. વાર્ષિક મેળાવડે શ્રીત્રાષભદાસજીજેનના પ્રમુખ પણ ૩૦૦૦૦૦૦ નીચે તા. ૮-૨-૫ત્ના રેજ જવામાં આવ્યું પ્રાચિન પ્રતિમાઓની જરૂર છે. હતા. મુંબઈ જેનધાર્મિક શિક્ષણ સંઘના અભ્યા- પીડવાડા સ્ટેશન ઉપર નવીન બંધાઈ રહેલા સક્રમ મુજબ પરીક્ષા લેવાઈ હતી. ૧૨૫ બાલક- દહેરાસરમાં પધરાવવા માટે નીચે પ્રમાણેની બાલિકાઓ પાઠશાળાને લાભ લે છે, રૂા. ૪૫૦ નાં
- પ્રાચીન પ્રતિમાઓની ખાસ જરૂર છે. તે મલી નામાં વહેંચાયાં હતાં. શ્રી ચીમનલાલ કોઠારી શકે તેમ હોય તે નીચેના સ્થળે જણાવવા સેક્રેટરી છે અને જયંતિલાલ રતિલાલ બાવીશી
વિનંતિ છે. ધાર્મિક શિક્ષક છે.
- ૧ મૂલનાયકજી માટે શ્રી નેમિનાથ ભ. અભિનંદનઃ-ગોધરા સ્વ. કાંતિલાલ મગન
ઉંચાઈ ૨૧ ઈચ. લાલનાં સુપુત્રી કુમારિકા બહેન સુશીલાબેન
* ૨ બાજુ માટે શ્રી ચન્દ્રપ્રભુજી તથા મહાવીરસંયમ માગે જવાનાં હોવાથી તેઓને અભિનંદન આપવા તા. ર૭-૨-૫૯ ના દિને શેઠ
સ્વામીજી અને ૧૯ ઈંચના. વાડીલાલ મગનલાલના પ્રમુખસ્થાને એક મેળાવડો
ઉપરના માપ કરતાં જરા નાના–મેટા હોય જવામાં આવ્યું હતું. અભિનંદન પત્ર અપાયા તે પણ અમને ખબર આપશો. પછી શ્રી ઉમંગલાલ જે. શાહ ધામિક શિક્ષક
શાહ રતનચંદ હીરાચંદ ને રૂ. ૧૫, જૈન પાઠશાળાને રૂા. ૧૧, અને મહિલા
- પીંડવાડા (રાજસ્થાન) મંડળને રૂ. ૧૧, આપ્યા હતા. તા. ૨૮–૨–૫૯ ના શુભ દિને પૂ. મુનિરાજશ્રી કંચનવિજ્યજી
ગેડી જોઈએ છે. મ. ના વરદ હસ્તે દીક્ષા અપાઈ હતી અને શ્રી સદ્દગુણશ્રીજી નામ રાખવામાં આવ્યું હતું.
- અમદાવાદ નાગજી ભુદરની પળના જેને પ્રભુ પ્રવેશ મવા – ખાતે શ્રી શાંતિનાથ દહેરાસર માટે સંપૂર્ણ જવાબદારી સાથે ગોઠડી ભ. ના પ્રવેશને એક ભવ્ય વરઘોડો નિકા હતું. તરીકે કામ કરી શકે તેવા માણસની જરૂર છે. ૧૧ બળદની જેડીવાળા રથમાં ભગવાનને મલ યા લખે. બિરાજમાન કર્યા હતા એ વરઘેડાને જોવા માટે
શાહ કેશવલાલ મુલચંદ જન-જૈનેતર હજારે માણસે ઉમટી પડયાં હતા.
નાગજી ભુદરની પાળ, વરઘેડે ઉતરતાં મહુવા નિવાસી શેઠશ્રી હરખચંદ
અમદાવાદ. વીરચંદ ગાંધીના વડીલ બધુ શ્રી શાંતિલાલભાઈએ .
.
Page #129
--------------------------------------------------------------------------
________________
1
-: નવા સભ્યોની શુભ નામાવલિ :રૂા. ૨૫, શ્રી કેશરીચંદ બાલુભાઈ મુંબઈ ૬ રૂા. ૧૧, શ્રી નરશીભાઈ જેઠાભાઈ ગાડરવાડા રૂા. ૨૫, શ્રી વૃજલાલ માણેકચંદ , ધ્રાંગધ્રા રૂા. ૧૧, શ્રી સૌરાષ્ટ્ર જૈન મિત્ર મંડળ મુંબઈ ૩ રૂા. ૧૧, જૈન સંધ હતા. શ્રી જેઠમલહસ્તિમલ પહેરૂ રૂા. ૧૧, શ્રી લીલાધર ભાવડ મુંબઈ ૨૩ રૂા. ૧૧, જૈન શ્વે. પાઠશાળા ભાંડુપ સાધ્વી શ્રી રૂા. ૧૧, શ્રી વેલજીભાઈ પદમશી બીદડા પ. દશનશ્રીજી મહારાજની શુભપ્રેરણાથી
મુનિરાજ શ્રી તત્ત્વપ્રવિજયજી મહારાજ રૂા. ૧૧, શ્રી મહેન્દ્રકુમાર ઉત્તમચંદ શાહુ
શ્રી ની શુભ પ્રેરણાથી -
ભાવનગર રૂા. ૧૧, શ્રી અમથાલાલ અમુલખ મહેતા નવા રૂા. ૧૧, શ્રી નટવરલાલ હીરાલાલ શાહ અમલનેર
ડીસા. ડો. ડી. એચ. ભણશાલીની શુભ રૂા. ૧૧, શ્રી ચમનાજી ખીમચંદ મુંબઈ ૨. શ્રી
પ્રેરણાથી જેઠમલજી ઝવેરચંદ શીવગજવાળાની
રૂા. ૧૧, શ્રી ત્રિકમચંદ ટોકરશી નવાડીસા ઉપર | શુભ પ્રેરણાથી. રૂા. ૧૧, બી. કે. સેલ કી મુંબઇ ર૭ શ્રી વેલજી
મુજબની શુભ પ્રેરણાથી મેઘજી ગુઢકાની શુભ પ્રેરણાથી રૂા. ૧૧, શ્રી રસંક્લાલ ચંદુલાલ અમદાવાદ રા, ૧૧, શ્રી કરમશીભાઈ લખમશી ઘાટકોપર, રૂા. ૧૧, શ્રી સારાભાઈ હરિભાઈ હા. મહાહાહમી શ્રી લખમશી ખીમજીની શુભ પ્રેરણાથી | બેન
અમદાવાદ રૂા. ૧૧, શ્રી બાબુભાઈ ધરમશી મુંબઈ-૧૫ ઉપર ના ૧૧, શ્રી ઘેલજીભાઈ નરશી નાઘેડી મુજબની શુભ પ્રેરણાથી.
રૂા. ૧૧, શ્રી બાબુસાહેબ ભૂપતસિંહજી દુગડ રૂા. ૧૧, શ્રી શાંતિલાલ મેતીચંદ રાણપુરવાળા
કલકત્તા છે. શ્રી ચંપકલાલ ચુનીલાલની શુભ પ્રેરણાથી.
પૂ પન્યાસજી મહારાજ શ્રી કનકવિજ્યજી રૂા. ૧૧, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા પાલેજ
ગણિવરના શિષ્યરન પૂ. મુનિરાજ શ્રી મહિમારૂા. ૧૧, શ્રી ચંપકલાલ નટવરલાલ શાહ બારિ
| વિજયજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી વલી. શ્રી દીપચંદભાઈ ટી. શાડની શુભ
થએલા સભ્યનાં શુભ નામે.
રૂા. ૧૧, શ્રી જયંતિલાલ છગનલાલ બીલીમોરા રૂા. ૧૧, શ્રી ભવાનભાઈ મગનલાલ પીંપળગામ રૂા. ૧૧, શ્રી છગનલાલ ઝવેરચંદ
55 રૂા. ૧૧, શ્રી વેજબાઈ ગોધરા શ્રી શામજી રૂા. ૧૧, શ્રી બાબુભાઈ ભોગીલાલ નવસારી
હંસરાજની શુભ પ્રેરણાથી રૂા. ૧૧, શ્રી કસ્તુરચંદ જીવાજી રૂા. ૧૧, શ્રી કાંતિલાલ માણેકચંદ કુાં. જામનગર રૂા. ૧૧, શ્રી નાથુભાઈ ઝવેરચંદ રૂા. ૧૧, શ્રી શાંતિલાલ ડી. શાહ મલાડ શ્રી રૂા. ૧૧, શ્રી કેશરીચંદ રામચંદ શાહુ
- સેવંતિલાલ વી. જૈનની શુભ પ્રેરણાથી રૂા. ૩૦, શ્રી છોટાલાલ હંસરાજ નૈરોબી શ્રી દેવ. રૂા. ૧૧, શ્રી ગણેશમલ ચુનીલાલ મુંબઈ.
સીભાઈ જીવરાજની શુભ પ્રેરણાથી રૂા. ૧૧, શ્રી છોટાલાલ કાલીદાસ મુંબઈ ર રૂા. ૧૩, શ્રી કેશવલાલ નથુ શા ૬ નૈરોબી ઉપર ૧૧, શ્રી ચંદુલાલ સવાઈલાલ મહેતા મુંબઈ
મુજબની શુભ પ્રેરાણાથી રૂા. ૧૧, શ્રી દેવરાજ એન્ડ કુાં. વાંદરા શ્રી મેઘજી રૂપશી ચેરીની શુભ પ્રેરણાથી રૂા. ૧૧, શ્રી કાંતિલાલ એલ. શાહ કોલ્હાપુર થએલા સભ્યોનાં શુભ નામે નીચે મુજબ, રૂા. ૧૧, શ્રી પાશ્વનાથ જૈન જ્ઞાન ભંડાર પાંચેરા રૂા. ૧૩, મેસર્સ ચંદેરીયા એન્ડ કાં. મેરા રૂા. ૧૧, શ્રી દલીચંદ ચુનીલાલ રાઠોડ ગોકાક રૂા. ૧૩, શ્રી રાયચંદ વીરજી શાહુ, રૂા. ૧૧, શ્રી મીલા પ્રચંદ ભભુતમલજી શીહી રૂા. ૧૩, મેસસ રાયચંદ કાનજી શાહ , રૂા. ૧૧, શ્રી જૈન વે. મૂ. સંઘ વાંકી
રૂા. ૧૩, મેસર્સ નરશી જેઠા રૂા. ૧૧, ઝવેરી અમૃતલાલ મેહનલાલ ઇનદોર રૂ. ૧૩, મેસસ દેવરાજ ધરમશી રૂા. ૧૧, શ્રી હકમીચંદજી ડાંગાજી કહાપુર રૂા. ૧૩, મેસસ મેઘજી નથુ એક કાં. રૂા. ૧૧, શ્રી રાયચંદ હંસરાજજી પીંડવાડા રૂા. ૧૩. મેસર્સ જીવરાજ ધરમશી એન્ડ કાં...
Page #130
--------------------------------------------------------------------------
________________ Regd. No. B 4925 KALYAN -10-0 ( * નાં આટલાં જ પુસ્તકે 25 ટકા કમીશનથી આપવાનાં છે. - વિવેક ચૂડામણિ -12-0 મહાવાકય રત્નાવલિ 0-12- પવિત્રતાને પંથે -12-0 સાધનાની પગદંડિએ 1-07 - શાંતિના માગે હૈમસમીક્ષા ૨-૮-છે પ્રશ્નોત્તરી બેધમાળા 1-0-0 યતીન્દ્ર પ્રવચન 2-7-7 - રામબાણ ઉપાય -8-0 ભારતીય તત્વજ્ઞાન 3-0-0 પ્રશમ રતિ 0-8-0 બાલેન્દુ કાવ્ય સંગ્રહ 2-0-0 - શ્રાવક યોગ્ય આચાર વિચાર 0-8-0 વર્ધમાન તપ માહાન્ય 3-0-0 નવકાર પાઠાવલિ વાર્તાનાં જૈન તત્વ પ્રવેશક જ્ઞાનમાળા -8-0 અનંતને આરે -14-0 મહાવીર જીવન વિસ્તાર - કોર 'જય દિગદર્શન 1-9-0 વાલી 3-8-0. પ્રશ્નોત્તર રસધારા 0-8-0 કેનટિકિ 2-0-0. - જૈન દૃષ્ટિએ યાગ ૨૮-સ્ત્રી રત્ન કથા સંગ્રહ 4-8-0 સૌભાગ્ય સુધા 2-0-0 ધુપસળી ભકિતભામંડલ 1-oo નવા માનવી 1-0-0. કુદરતી ઉપચાર 3-9-0 નર-નારાયણ 3-0-0 તાત્ત્વિક પ્રશ્નોત્તર નૂતનપ્રભાત ( જુની ) 4-8-0 અભ્યદયને માગે હું અને મારી બા 1-8-0 શ્રાદ્ધ દિન કૃત્ય 1-8-7 ગ્રામલક્ષ્મી ભા. 3 જે (જુની) 3-8-0 આંતર જ્યોતિ ભા. 1 લે પ-૦-૦ ઉછળતા પુર 1-4-0 - 5 , ભા. 2 જે 5-0-0 પ્રતાપી પૂર્વ 4-0-0 સવેગ માળા -6-0 આફ્રીકામાં ( જુનું) 1-12-0 સંચિતનાં કાવ્યો 3-8-0 મહાકવિ ધનપાળ - સત્યમ શિવમ સુંદરમ 3-7-7 ન નવીન કાવ્ય સંગ્રહ 1-0-0 તરંગવતી 1-0-0 સેમચંદ ડી. શાહ હૈ. ઇવન નિવાસ સામે પાલીતાણા (સૌરાષ્ટ્ર) શું ; ; ; 6 1 1 6 6 1 1 1 1 ; ; ; ; ; ; ; ઝ તંત્રી, મુદ્રક, પ્રકાશક : સોમચંદ ડી. શાહ : મુદ્રણ સ્થાન : શ્રી જરાવતસિંહજી પ્રિન્ટીંગ વર્કસ, વઢવાણ શહેર : કલ્યાણ પ્રકાશન મંદિર માટે પ્રકાશિત કર્યું" 9-0-0 1-0-0