________________
છે. ઉદાહરણ: વ્યાજમાં રાજ ડૂબે,' ‘જેણે રાખી વટ, તેને વાણિયા ધીરે ઝટ,’વગેરે.
પાંચમું તત્ત્વ તે તેમાં આવતા લાટાનુપ્રાસ નામના શબ્દાલંકાર. એક ને એક વણુ ફરીથી આવવાથી કથન મધુર બને છે, અને કહેવતને યાદ રાખવાનું સુગમ બને છે. ઉદાહરણઃ સાના સાઠ કરવા? જાન જોડવુ, પણ જમાની ન જોડવી ‘ગાંઠનું ગોપીચ’દ્મન' ઇ૦
કહેવતાનું સાચુ' મૂલ્ય સામાન્ય જનસમાજ ઉપરાંત પિતા અને વક્તાએ સારી રીતે સમજે છે; કારણ કે તેની મદદથી ખેલનારની ભાષામાં જુસ્સા અને સચાટતા આવે છે.
આમ કહેવતા ટૂંકી, બહુમાન્ય, ચિત્તવેષક, છટાદાર અને ઝડઝમકવાળી હોવાથી, પરિણામે ભાષાનાં શણગારરૂપ બની રહે છે. કહેવતને ‘બહુમાન્ય’ અને ‘સમાન્ય’ નહિ, એમ કહેવાના આશય એ છે કે પ્રસંગે પ્રસંગે જે સત્ય દેખાયું હાય તેને આધારે બનેલી કહેવત ઘણીવાર અધ સત્ય અથવા પ્રશ્નની એક માજીને પ્રગટ કરે છે; તેથી એવાં પરસ્પરની વિરુદ્ધ લાગતાં વાકયાને સાથે રાખીને વિચારવાથી સૌંપૂર્ણ સત્યની ઝાંખી થઈ શકે છે..ઉદાહરણ તરીકે, ખાધુ ખભે આવે’ એમાં આહારની મહત્તા બતાવી છે, ત્યારે ‘ભૂખ્યુ એને કાંઇ ન દુખ્યુ” એમાં આરોગ્ય માટે નિરાહારના મહિમા ગાયા છે; એ અનેને સાથે વિચારીએ તે મિત ભાજન' જ ઉપકારક છે, એ સત્ય પ્રતીત થાય છે.
હવે અશાસ્ત્રની કહેવતાને વિચાર કરીએ. (?) દ્રવ્યનું ઉપાર્જન : (અર્થની પ્રાપ્તિ) અને પછી તેના સંચય એ ગૃહસ્થાશ્રમી પુરૂષનું પહેલું કન્ય છે: પ્રાપ્તસ્ય પ્રાવનું ચેનઃ । અને માતૃસ્ય ક્ષળ ક્ષેમ: । એટલે દ્રવ્યના ચેાગક્ષેમ જો સધાય તા જ સંસાર સલ અને છે: તે સબંધી નીચેની કહેવતા મળે છેઃ—
: ક્લ્યાણુ : માર્ચ -એપ્રીલ : ૧૯૫૯ : ૭ : (૪) ટીપેટીપે સરેશવર ભરાય; (૫) દમડી ક્રમડી કરતાં રૂપિયા થાય; (૬) હૌસા હૌસાને મેળવે; (૭) ધૂળમાંથી ધન પેદા થાય; (૮) પૈસા જીરવે વાણિયા અને ખારાક જીરવે લેશ.
(૨) દ્રવ્યની સાચી કિંમતઃ દ્રવ્ય કમાઈને ભેશુ' કર્યા પછી તેનેા ઉપભાગ તથા ઉપયેગ થવો ઘટે છે. જીવનનું એ સાધન છે, સાધ્ય નથી પૈસાને પૈસાની ખાતર ચાહે તે અવગુણુ છે, પરિણામે માણસ ‘અદાસ’ તરીકે વગેાવાય છે. આ સમધમાં નીચેની કહેવતા પ્રચલિત છે.
(૧) એકડા વિનાનાં સેા મી’ડાં નકામાં; (૨) (૨) એક રિબિન એક રત કો. (૩) ગરથ વગ વિનાના નાથિયા ને નાણે નાથાલાલ; (૫) છત ૨ના ગાંડા અને છોકરાં વગરના નાના; (૪) નાણાં ડાહી અને અછત આંડી; (૬) દમડે ઊંટ પણ દમડો કયાં ? (૭) દામ તેવું કામ; (૮) દામ કરે કામ ને લૂંડી કરે સલામ; (૯) હોય નાણાં તે પરણે હિરભાઇ કાણા.
(૨) દ્રવ્યના લાભઃ જેમની પાસે જરૂરિયાત કરતાં વધારે ધન છે, છતાં વધારે ધન મેળવવા પાછળ જે અવગતિયાની પેઠે ફાંફાં માર્યા કરે છે ત્યારે એ વૃતિને ‘દ્રવ્યના લાભ’ કહેવામાં આવે છે. દ્રવ્યને દ્રવ્યની ખાતર ચાહવાનું કેટલાક ધનિકાને વ્યસન પડી જાય છે; એટલે એ દ્રવ્યની અતૃપ્ત લાલસામાં પેાતાની માણસાઇ તેઓ ગુમાવે છે અને તેથી કહેવત પ્રમાણે, ‘લાભે લક્ષણ જાય' છે. આ સંબંધની કહેવત જાણીતી છે.
(૧) અતિ લાભ તે પાપનું મૂળ; (ર) અડધુ મૂકીને આખાને ખાવા જવું; (૩) દમડી માટે દસ (૪) પૈસા મારા પરમેશ્વર ને હું પૈસાના દાસ; (૫) પાઇ માટે નિભાડે આગ મૂકે.
(૪) દ્રવ્યની અસ્થીરતાઃદ્રવ્યને સદુપ
(૧) કરે ચાકરી તેા પામે ભાખરી; (ર) લક્ષ્મીચાણ કરવામાં વિલંબ ઘટતા નથી; કારણ કે રાજ્યે વધે કે વ્યાજે વધે; (૩) કણના મણુ થાય; લક્ષ્મી ચ ચળ છે, એ અનેક ઘર ખલે છે. તેથી