________________
SELECT
'કલ્યાણ' બૌ બાલકિશોર વિભાગ
આજે બાલમાનસને અનુકૂળ સાહિત્યના પ્રચારની અતિ આવશ્યકતા છે. સમાજની ઉગતી પેઢીને સસ્કારી તથા શિક્ષણના પ્રેરક સ ંદેશ પ્રાપ્ત થાય તે દ્રષ્ટિએ ‘કલ્યાણુ’માં સોળમા વર્ષના મગળપ્રારભે ‘બાલજગત'ના નવા વિભાગ શરૂ કરવામાં આવેલ છે. સવ કાઇ બાલમિત્રાને તેમજ યુવાન તથા ગ્રાઢવયનાને આ વિભાગમાં રસ પડશે.સકાઇ ઉધડતા આ વિભાગને આવકારશે એ આશા છે.
સ
પ્રિય મિત્રા ! ઘણા સમયે આજે આપણે લક્ષ્મીના સદુપયોગ કરવા તે જ તેનું સાચું મળીએ છીએ. સેાળમા વર્ષના પ્રારંભેલ છે. ‘ કલ્યાણ ’ના સંપાદકે નિર્ણય કર્યો છે કે, ‘હવે ખાલ વિભાગ ફ્રી પાછા શરૂ કરવા.' તે નિયાનુસાર આ વિભાગ તમારા માટે ફરી શરૂ થાય છે. પ્રિય દેહ્તા ! આ વિભાગને નવેસરથી શરૂ કરવાના છે. તેમાં તમારે બધાય સહકાર જોઇશે. આ વિભાગમાં બાળકાને, યુવાનેાને તેમજ પ્રૌઢાને આજે રસ છે. આજે શિક્ષણના યુગ ગણાય છે. ખાળકોને સુસ'સ્કારિત કરવા એ અમારા મુખ્ય ઉદ્દેશ છે. તે માટે તેમને વાંચનના રસ જાગ્રત થાય તે દ્વારા સંસ્કારો નાંખી શકાય તે ધ્યેયને અનુલક્ષી આ વિભાગના પ્રારભ કર્યો છે.
વ્હાલા મિત્રો ! ‘ ખાલજગત માટે સારી-સારી નાની માધવાર્તાઓ, જ્ઞાનગમ્મત, વિનાદી ટુચકાઓ જે નિર્દોષ હેાવા સાથે હળવા હાય તે માકલતા રહેશેા. અમે તે બધું અહિં પ્રસિદ્ધ કરીશું ! તમારા સહકારની, અમને આવશ્યકતા છે. મુખ્યત્વે આઠ વર્ષના ખાવુ મિત્રોથી માંડી સેાળ વર્ષ સુધીના ઉગતા યુવાનાને રસપ્રદ બને, શિક્ષણ સાથે સંસ્કારો આપે, ખાધ સાથે બુદ્ધિને ખીલવે, તેવું જ્ઞાન પીરસવાની આ વિભાગ દ્વારા અમારી અભિલાષા છે.
સર્વ કાઇ અમને સહકાર આપશે જે આશા સાથે ખાલમિત્રોને, યુવાના તથા પ્રૌઢાને અમારા કાર્યમાં સાથ આપવા નમ્ર નિવેદન કરીએ છીએ ! સંપાદક ‘ બાલજગત ’
* બાલજગત અમર રહે!!
જરૂરી છે.
"
બાળકાને સુસંસ્કારિત બનાવવા એ આજે
જય કે પરાજયને સાચા વિજેતા મહત્ત્વ કદિ ન આપે!
ગતિ તેવી મતિ અંત સમયે રહે છે. તમારે સુખ જોઈતું હોય તો અન્યને સુખ આપે!
અન્યના દોષો જોવા કરતાં જગતનાં દૂષણા જોવાની ટેવ રાખેા !
મહાન બનવા ઈચ્છનારે નાનપણથી નમ્ર બનવુ" જોઇશે.
રખડવામાં કે રમવામાં ખાલ્યવય રખે ગુમાવી દેતા !
રખે ખાટી સામતે ચડી સદાચારને ભૂલી
જતા !
હાહા કરવા કરતાં નકકર કાર્ય કરીને આગળ આવે!
શ્રી. ‘ પ્રદીપ વિ–ચાર કયા ક્યા ?
૧ વિનય ૨ વિદ્યા ૩ વિવેક અને ૪ વિરતિ આ ચાર સુવિ. છે, માટે તે જીવનને ઉર્ધ્વગામી અનાવવામાં પ્રેરક છે. આ સુવિચાર કહેવાય છે. કુવિચાર—કયા કયા?
૧ વિષય ૨ વિકાર ૩ વિલાસ ૪ વિખવાદ આ ચાર કુ–વિ–ચાર છે. માટે જ તે જવનને અધ:પતનના માર્ગે લઈ જનાર છે, આ કુવિચાર કહેવાય છે.
રંગ તરગઃ
કાકા—અલ્યા, નટુ ટપાલમાં કાગળ વિના ટીકીટ કેસ નાંખે છે?