________________
: ૧૩૦: ભારતને ભવિષ્ય ભાખતે પત્ર
રાજાઓનાં રાજ્ય જશે એવી આગાહી મેં (૧) સને ૧૫૯ ના સબરથી પાકિસ્તાન કરેલી તેના પરિણામે મારા પેલા મિત્રે કેટલાક સાથે ભારે વિખવાદ થશે. રાજવીઓને ચેતવ્યા હતા અને તેઓએ સમય (૨) પહેલું વર્ષ પાકિસ્તાનની તરફેણમાં જશે, સૂચકતા વાપરીને પિતાની સગવડ કરી લીધેલી. પછી અમેરિકા પોતાનો પક્ષ બદલી નાખશે અને એમાંના એક રાજ્યે મને રૂ. ૨૫૦૦૦ અને ભારતને તેની કુમખ મળશે. બીજાએ રૂા. ૫૦૦૦ આપ્યા હતા.
(૩) સને ૧લ્પત્ની અધવચથી સને ૧૬૦ ગુપ્ત કરારની તથા બીજી આગાહી. ની અધવચમાં હિંદુસ્તાનમાં નાના-મોટા ૨૧
તે અરસામાં મારી શક્તિ ઘણી વિકાસ પામી ધરતીકપિ થશે. એક ધરતીકંપથી સિંધુનું વહેણ હતી. સેંકડો માઈલ દૂર બેઠેલાં બે માણસે વાત
બદલાઈ જશે. સિંધુ જેસલમીર-મેવાડ-મારવાડમાં ચિત કરે તે હું સાંભળી શકતો. તેવી જ રીતે
થઈ સાબરમતીને મળશે. સાબરમતીને પટ પાકિસ્તાન અને બ્રિટન વચ્ચે એક ખાનગી કરાર માણેકચોક સુધી આવશે અને તેને એક પ્રવાહ થયે તે મેં કહેલે તેજ પ્રમાણે “બ્લિટઝમાં ખંભાતને મળશે. બીજે પ્રવાહ ભાલમાં થઈ છેક પ્રગટ થયે હતે.
પ્રભાસપાટણ પહોંચશે. દરિયે બે-ત્રણ કે કેટલેક
ઠેકાણે દસ માઈલ અંદર ધકેલાશે. સ્વર્ગસ્થ મહારાજા.... આવેલા ત્યાં ઉત
(૪) મુંબઈની વસતી પચાસ લાખની થઈ ૫ રેલા. મને ત્યાં લઈ ગયા. તેમને જોઈને એક થી ૧૦ લાખ રહેશે. ૧૫ પછી મુંબઈની વસતી ઝણઝણાટી થઈ. મેં કહ્યું કે, એરોપ્લેન...લઈને એશી હજારની જ રહેશે. જતું હતું ત્યારે....ને મારી નાખવા તમે ત્રણ (પ) કદાચ ધરતીકંપના કારણે દક્ષિણ જવાના વખત ખીસ્સામાંથી પસ્તોલ કાઢી પાછી
રસ્તે બદલાઈ જશે. પર્વત ઊંચે આવવાથી પૂના ખીસ્સામાં મૂકી દીધી. મહારાજા કહે, “હું જ જવાને રસ્તે બંધ થઈ જશે અને વલસાડ તથા એ માણસ હતે.” મને ત્યાં તેમણે રૂા. ૫૦૦૦ ડાંગમાં થઈ દક્ષિણ જવાશે. આપ્યા. મેં તેમને કહ્યું કે તમારૂં...થી અકસ્માત
ક્ષીણ થએલી શકિત મૃત્યુ થશે. તે પ્રમાણે તે થયું. આજ અરસામાં હું ઉઘતે હોઉં અને મટાડવાની તથા અશભ કહેવાની થેડી ઘણી શક્તિ
- હવે મારી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. રેગ પુરૂષસુકત બેલું. એકેક બ્લેકના આઠ-દસ અથ રહી છે. એક બાઈને સડી ગયેલે હાથ મેં ગઠકરી બતાવું. વેદના કેટલાય મંત્રેલું. કલાકે
ડાનું પાણી પાઈને સાજો કરી આપે હતે.
છે સુધી આમ ચાલે. હું પોતે તો જો કે અભાની
આ બધી વાત મેં આપને નિખાલસતાથી જ હોઉં.
જણાવી છે. આપની પાસેથી હું માર્ગદર્શનની પછી તે મારી એ શક્તિ ક્ષીણ થતી ચાલી. આશા રાખું છું. દુઃખ તે મેં ઘણું ક્યાં છે અંગત સુખ-દુઃખના સવાલ ચર્ચાને કદાચ તેમ અને વેઠવાનાં હજી બાકી છે. પણ હશે, પૈયથી બન્યું હશે. ગમે તેમ, પણ એ શક્તિ કંટાળી જોગવીશ. મારે પ્રશ્ન એક જ છે. કોઈ પુણ્યના ગઈ. અડધું સત્ય, અડધું અસત્ય આવવા માંડ્યું. બળે મને આવી દિવ્યશક્તિ પ્રાપ્ત થઈ છતાં પછી તે લગભગ પાટા જેવું બની ગયું. એને નતીજે કાંઈ નહિ! પુણ્યબળ ખૂટી ગયું.
ભારતના ભાવિનું સ્થાન. આવતે ભવ અને તેનું શું? આવું મળ્યું છતાં મારી શક્તિ સબૂત હતી. ત્યારે મેં કેટલીક આધ્યાત્મિક ઉન્નતિ કેમ ન થઈ? આ પ્રશ્નો મને આગાહી કરી છે મારા અંગત બે-ત્રણ મૂંઝવે છે. હું કોણ છું? તેનું મને ભાન છે પણ, મિત્રોને જ હતી અને હવે તમને જણાવું છું. કાગળમાં શી રીતે જણાવું? મારા પ્રેમને જણાવું