________________
* કલ્યાણઃ માર્ચ એપ્રીલ : ૧૫૯: ૧૩૧: (૧) આ શક્તિ શાથી આવી?
છે. પત્થર ઘણેજ વજનદાર છે. એ પથરને ઉંચ(૧) આ શક્તિ મારા સારા માટે હતી? કે એ સહેલી વાત નથી. એ દરગાહ કોઇ (૩) આધ્યાત્મિક પ્રગતિ ક્યારે ? “કમરઅલી દરવેશની છે. પથરની બાબતમાં કોઈ (૪) ગએલી શક્તિ પાછી આવશે ? એ ઈલમ છે કે અગિયાર પુરૂષ (બાળકો હોય
ઉપરના પ્રશ્નના ખુલાસા કરી મને આભારી તે પણ ચાલે) પિતાની દરેકની એકએક આંગળ કરશે. તસ્ટી માફ કરશે.
તેની નીચે રાખી તેને અદ્ધર કરી શકે. અદ્ધર - મનની અપાર શકિત
કરતી વેળાએ દરેકે એક શ્વાસે કમરઅલ હરવેશ
એમ બેલીને શ્વાસ ચાલુ રાખવું પડે. જે ક્ષણે ઉપરને વિસ્તૃત પત્ર મને વિચારમાં નાખી
શ્વાસ મુકી દેવામાં આવે તે ક્ષણે પથ્થર એકદમ દે છે. હું કયા ખુલાસા કરૂ? એ ભાઈને મેં
પડી જાય. અગિયારને બદલે બાર કે દસ કોઈ ખાનગીમાં જવાબ આપી દીધું છે. મારા વાચક
પણ સંખ્યા ના ચાલી શકે. મને કહેવામાં આવ્યું વર્ગને આના ઉપર વિચાર કરવાને અવસર મળે
કે ટાઈમ્સના રિપોર્ટરે આ વિચિત્ર ઇલમની બાબતે હેતુથી પત્રમાં કેટલેક ભાગ આપે છે.
તમાં જે લેખ લખ્યું હતું તેની કાપલી ત્યાં કેટલીક વિચિત્ર અને અક્કલમાં ના ઉતરે તેવી
ચૂંટાડવામાં આવી છે. આ ઇલમની પાછળ કહ્યું વાતે જેનારા તથા બતાવનાર મળી આવે છે.
રહસ્ય હશે? મનુષ્ય પોતે જ એક અદ્દભૂત યંત્ર નથી શું ?
બનવા જોગ છે કે સંકલ્પ શક્તિને પ્રભાવ - અંગ્રેજીમાં જેને “એકસ્ટ્રા સેન્સરી પરસેપ્શન દેખાડવા સારૂ કોઈ મુસ્લિમ ફકીરે સંકલ્પ બાં કહે છે એની સત્યતા પુરવાર થયેલી વસ્તુ છે. હોય ! એ વસ્તુ એ ફકીર કેવી રીતે કરી એ તે એક મગજની બીજા મગજ સાથેની વાતચીતને ફક્ત કલ્પનાનીજ હકીક્ત છે. ગીજને સંકલ્પ ટેલીપથિ' કહે છે, એ પણ પુરવાર થયેલી વસ્તુ કરે છે અને એ સંકલ્પની આસપાસ શક્તિનું છે. “કલેરયંસ પણ પુરવાર થયેલી વસ્તુ છે. ક્ષેત્ર રચે છે, એવું મંત્રશાસ્ત્રવાળાઓ કહે છે. મન એ સ્થળ પદાર્થ નહિ હોવાથી એની અંદ
આથી વધુ હું કાંઈ કહી શકતું નથી. રના ફેરફારને પ્રગશાળામાં બતાવી શકાતા
સિદ્ધિનું મૂળ શક્તિ છે. શક્તિ કેવી રીતે
મેળવવી એજ મુખ્ય વસ્તુ છે. શક્તિ વેડફી નાખઆ બધી શક્તિઓ કરતાં પણ વિશેષ એવી
વાની વસ્તુ નથી, સંઘરવાની વસ્તુ છે. જે માણસે એક શક્તિ છે જેને “સંકલ્પ શક્તિ” કહેવાય ખાસ પ્રયજન વગર શક્તિને વાપર્યા કરે છે છે. એ શક્તિનું ઉત્પાદન, રક્ષણ અને વહન, તેમની શક્તિ કમજોર થઈ આખરે ઘસાઈ જાય છે. ધારણા અને ધ્યાનથી થાય છે. સંકલ્પ એ મહાન
[ ગુજરાત સમાચાર | શક્તિ છે. સંકલ્પ જે કુદરતના સંકેતથી વિરૂદ્ધને હોય છે તે સફળ થતા જ નથી, પરંતુ
ભેટ મળશે કુદરતના સંકેતની સાથે સાથે જે હોય છે અગર તેના વિરોધી નથી હોતે તે ફળી શકે છે. એકજ
પૂ.પચાસજી મહારાજ શ્રીભદ્રકરવિજ્યજી દ્રષ્ટાંત આપું.
ગણિવરે સુંદર અને ભાવવાહિ શલિયે લખ્યું કમરઅલી દરવેશ
છે. ૯૬ પેજની પુસ્તિકા છે. મંગાવનારે નવા એકાદ મહિના ઉપર એક સારા માણસે મને ઓગણીસ પૈસા મોકલવા. કહ્યું કે, પુનાથી મહાબળેશ્વર જવાને રસ્તે એક
કલ્યાણું પ્રકાશન મંદિર દરગાહ આવે છે. એ દરગાહમાં એક ગેળ પત્થર
પાલીતાણા (સૌરાષ્ટ્ર)
નથી.