SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૧૦ : મનન માધુરીઃ રહે છે અને કેટલાંક નિષ્ફળતાથી ખીજવાઈ રહ્યું લાખનું ચૂસણ જે જુએ છે તે જ ધનનું ધનવાને ભયંકર દ્વેષ કરે છે. સાચું મૂલ આંકી શકે છે. અને ધનવાન બનવા પણ ધનવાને અને નિર્ધને બંને ધનિત્વનું કરતાં ધનને કેવળ સંગ્રહ કરવા કરતાં તેને વ્યય પ્રમાણાધિક મૂલ્ય આંકે છે. દ્રપાર્જનનું મૂળ સમાગે કરતે રહે છે. તેઓ જોઈ શકતા નથી; તેઓ તે દ્રવ્યવૃક્ષનાં અને ધન બધું જ કયાં ખરીદી શકે છે? સાચે, લટકતાં ફળમાં જ ચકચુર હોય છે. એથી સમ- પ્રેમ-માતાપિતાનો, ભાઈ-ભાંડુઓને કે પ્રિયજજાય છે કે લાખ રૂપિયા એટલે લાખ માણસની નેને જે ધનની ખરીદ-શક્તિથી બહાર છે. સિદ્ધાંદૈનિક એક રૂપીયાના હિસાબે એકત્ર થયેલી એક તવાદી લોકોત્તર પુરૂષે ધનથી ક્યાં લલચાય છે? દિવસની મજુરી. જેનાં ઉત્પાદનમાં વ્યાવહારિક ધનથી આયુષ્ય ખરીદી શકાતું નથી. સમયના બુદ્ધિને થેડે ફાળે હોય જ. તો તેઓ દ્રવ્ય પ્રવાહને ધન ક્યા ખાળી શકે છે? ચારિત્ર્ય અને ત્પાદનનું સાચું મૂલ્ય આંકતા થશે. દ્રવ્ય બળ છે માનસિક શાંતિ ધનની કક્ષામાં ફરતાં નથી. દ્રવ્ય ખરું. પણ એ બળ તેના માલીક થઈ બેઠેલા મહાતમા પાસે ક્યાં હોય છે? ટૂંકમાં ધન દ્રવ્યવાનનું પોતાનું નથી. અકસ્માત કિવા વ્યવહારિક જગતનું મહાન બળ છે ખરૂં, તથાપિ કારગવશાત ધનની માલીકી હરાઈ જતાં ધનવા- તેની શક્તિઓ ખુબ મર્યાદિત છે અને તે પણ નની સ્થિતિ પાંખ વગરનાં પક્ષી જેવી થઈ જાય તેવા સરપગ ઉપર અવલંબિત છે નહિ કે છે. ધનથી વિભક્ત થયેલા ધનિકની કિંમત સડેલાં કેવળ સંગ્રહ કે સંચય ઉપર-સંગ્રહ કે સંચયમાં ફળ જેટલી થાય છે, ધનિક કે નિધન જે આટલું કરો રાચનારાં, રમકડામાં રાચનારાં, બાળકો કરતાં જરા, સમજી લે તે ધનવાનેથી અંજાઈ જતે કે પણ આગળ વહ્યા હોય એમ માનવું વ્યાજબી તેમને દ્વેષ કરતો બચી જાય. ધનની પાછળ જણાતું નથી. રહેલે શ્રમ જે જુએ છે, મોજમજાહની પાછળ શ્રી ગૌતમપુછા ગુજરાતી ભાષાંતર સહિત - આ પુસ્તકમાં જીવને સુખ દુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સંબંધી શ્રી ગૌતમસ્વામી ગણધર મહારાજે શ્રી મહાવીર સ્વામી ભગવંતને જુદા જુદા અડતાલીશ પ્રથને પૂછેલ, તેના જવાબમાં શ્રી મહાવીર સ્વામીએ શુભાશુભ કર્મોના ફલ દ્રષ્ટાંતિક અડતાલીશ સુંદર કથાઓ સહિત કહી બતાવ્યા છે. આ ગ્રંથ પૂર્વપુરૂષપ્રણીત મલ ગ્રંથનું ભાષાંતર છે. પૃષ્ઠ ૧૪૪+૧૨ કીંમત માત્ર રૂ. ૧=૨૫ * શ્રી જિનેન્દ્ર દર્શન ચાવીશી તથા અનાનુપૂર્વ * સંપૂર્ણ પરિકર સાથેના વીશ ભગવાન તથા ગૌતમસ્વામી, સિદ્ધચક, વીશસ્થ નક, ઘંટાકર્ણ-માણીભદ્ર, પદ્માવતીદેવી, ચકેશ્વરીદેવી તથા અંબિકાદેવીના પૂણરંગી ચિત્ર સાથે. કીમત–માત્ર રૂ. ૧=૫૦ નયા સિા.] વધુ લેનારને એગ્ય કમોશન મળશે. લખે – જૈન પ્રકાશન મંદિર : ૩૦૯૪ ડોશીવાડાની પિળ, અમદાવાદ-૧.
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy