________________
કલ્યાણ સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે. જેનસમાજમાં, શ્રદ્ધા, સમભાવ, સંસ્કાર, તથા શિક્ષણના પ્રચારકાજે પંદર વર્ષથી સતત / પ્રયત્નશીલ તેમજ વિવિધ વિષયસ્પશી સાહિત્ય આપતું એકમાત્ર માસિક “કલ્યાણ' આ અંકે સેળમા વર્ષમાં પ્રયાણ કરે છે. પંદરપંદર વર્ષથી તેણે સમાજમાં શ્રી જેનશાસનની સેવા સાથે ( સમાજના અનેક પ્રશ્નમાં માગદશન આપ્યું છે. હળવા તથા ગંભીર અને પ્રકારના સાહિત્યને ? રસથાળ પીરસીને તેણે સમાજના પ્રત્યેક વર્ગને રસપ્રદ બને તે રીતે મનનીય વાંચન આપ્યું છે. * *
સમાજના અંતર્ગત કેટલાક પ્રશ્નોને સ્પર્યા વિના શાસ્ત્રીય સત્યની રક્ષા કરવા કાજે. કલ્યાણે શકય સઘળું કર્યું છે. તદુપરાંત બાલ, યુવાન, પ્રૌઢ તથા વૃદ્ધ સર્વ કેઈને રસમય બને તેવું સાહિત્ય તેણે પીરસ્યું છે. તાવિક તથા સાત્વિક ધ્યેયલક્ષી સાહિત્ય પીરસવામાં તેણે કદિ ઉપેક્ષા કરી નથી. ધમની વફાદારી શાસ્ત્રીય સત્યની રક્ષા તથા પ્રચાર કાજે કલ્યાણે શક્ય કર્યું છે. બારમહિનાના રૂા. ૫-૫૦ ના માસિક લવાજમમાં આટલું વિપુલ સાહિત્ય આપનાર જેનસમાજમાં એકમાત્ર માસિક કલ્યાણ છે. તે કહેવામાં હેજે અતિશયોકિત નથી.
' આજે “કલ્યાણ સોળમા વર્ષમાં જે રીતે પ્રયાણ કરે છે, તે અમારે મન ગૌરવને વિષય છે. જેમાં સર્વ કે “કલ્યાણના શુભેચ્છકો, લેખકો અને પૂ. પાદ આચાર્યાદિ મુનિ વને કૃતજ્ઞભાવે અમે આભાર માનીએ છીએ. જેઓએ “કલ્યાણ પ્રત્યે રસ રાખીને તેના ?
પ્રચારમાં અને તેના ઉત્કર્ષમાં તન, મન, તથા ધનથી પિતાને સહકાર આપે છે, તે સર્વના ( સહકારને અત્રે ફરી ફરી યાદ કરી પુનઃ પુનઃ તે સહકારની અપેક્ષા રાખીએ છીએ.
- તેમ જ શ્રી જૈનશાસનની સેવા કાજે પ્રયત્નશીલ રહેતા “કલ્યાણ દ્વારા શુભનિષ્ઠાપૂર્વક જે કાંઈ સાહિત્યપ્રચાર થઈ રહ્યો છે, તેમાં છદ્મસ્થસુલભ જે કાંઈ ક્ષતિઓ, ઉણપ તથા જિનાજ્ઞાવિરૂદ્ધ જે કાંઈ આલેખાયું હોય તેને વિવિગે મિચ્છામિ દુક્કડં દેવા પૂર્વક 1 શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે, ધર્મ, સમાજ તથા શાસનની સેવાકાજે નિષ્કામ- 1
ભાવે પ્રયત્નશીલ રહેતા “કલ્યાણને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાની અમારી કામનાને શાસનદેવ સફલ બનાવે ને અમને અમારી મંજીલમાં આગળ વધવાનું બેલ સમ !
૭૦૭૭૪ ( અનુસંધાન પાન ૮ નું ) જુદી. આ બધું શું સૂચવે છે? કેવલ હિંસાનેર નામે ભારતમાં તેના વડાપ્રધાનથી માંડી, સવ માનસ ભારતના વર્તમાન તંત્રવાહકોનું જે કેઈ હિંસાને જ ધમધોકાર ધ લઈને બેઠા વધી રહ્યું છે, તે ભારત જેવા આર્યસંસ્કૃતિ છે. ગાય, ભેંસ, બકરા, પાડાઓની લાખોની પ્રધાન દેશને માટે ખૂબજ ખતરનાક છે. આ સંખ્યામાં કતલ થઈ રહી છે. તેના ચામઠા રીતે દેશને અભ્યદય કદિ ન થઈ શકે, તે આદિની કોડ રૂા.ની નિકાશ થઈ રહી છે. ભુલવા જેવું નથી. તાજેતરમાં વ્યાપાર ખાતાના પ્રધાને લેક સભામાં જ્યાં સુધી પ્રજાના પ્રત્યેક વર્ગના માનસમાં જાહેરાત કરી હતી કે, “ભારતને માછલાની નીતિમત્તા, ખેલદિલી, સ્વાર્થ ત્યાગ, પોપકાર, નિકાશથી અમેરિકા તરફથી ૧૫૮ માં પાંચ જીવદયા તથા પ્રામાણિકતા, સાદાઈ અને સંયમ કેડ ડોલરની વધુ ઉપજ થઈ છે એટલે દરવર્ષ નહિ આવે ત્યાંસુધી દેશના વિકાસની લાખે કરતાં ૫ ક્રોડ ડોલરના વધુ માછલાઓ ભારતે જનાઓ હાથ ધરવામાં ભલે આવે પણ તેમાં અમેરિકા મોકલાવ્યા, તે સિવાય કે જાપાન, કે પ્રાણ નડિ હોય તે હકીક્ત દિવા જેવી સ્પષ્ટ તે દેશમાં માછલીઓની નિકાશ કરી હોય તે છે. એ સર્વ કોઈ યાદ રાખે. તા. ૧-૪-૫૯