SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૪ : ખાલ જગત : તમાં અપયશ થશે. માટે હવેથી તુ મને કાઢવાના પ્રયત્નો ન કરીશ.’ આમ કહેવા છતાં શિવ બ્રાહ્મણ ધનમાં આસક્ત થયેલા તે કાર્ય કરતાં અટકયા નિહ. અન્યદા વ્યંતર કાઈ ધનવાન પુરૂષના પુત્રને વળગ્યેા. શિવ ત્યાં જઇ મંત્ર તંત્ર દ્વારા જાપને જપી રહ્યો છે, ત્યારે વ્યંતર સૃષ્ટિ ઉગામી ખેલે છે;‘હું તને મારી નાખીશ.’ એટલે શિવ મેલ્યા કે; છે. હું વ્યતર ! હું તને કઇક કહેવા આવ્યા છું.’પેાતાની વ્યંતર કહે; ' શુ છે ? ખાલ! જલ્દી.' શિવ કહે; વ્યંતર ! મારી સ્ત્રી સાવિત્રી અહીં આવી છે. એ સાંભળતાં જ વ્યંતર ત્યાંથી એકદમ પલાયન થઇ નાસી ગયા. શિવને....દ્રશ્ય તથા યશની પ્રાપ્તિ થઇ અને તેનો જયજયકાર થયા. કજીયાખાર સ્ત્રીથી આલાકમાં ક્યા કયા પુરૂષો ખેદ્યને નથી પામ્યા? ‘તે અહિં` આવી છે’ એટલા જ શબ્દો સાંભળીને વ્યંતર દેતા ત્યાંથી નાસી ગયા. આ કથાનકના ભાવ એ કે, સ`સા૨માં સુખપૂર્વક રહેવા માટે ક્રોધી પ્રકૃતિ, તથા કલહકારી સ્વભાવ સ્ત્રી કે પુરૂષે ત્યજી દેવા જોઈએ. * અવનવી માહિતી. કવર ફાડ્યા વિના કવરના અંદરના કાગળ વાંચી શકાય એવી શક્તિવાળી આંખોની કલ્પના તમને આવે છે? ખુદૃમક્ષ નામના એક અજબ માનવી અજબ શક્તિઓ ધરાવે છે. લંડન જેવા શહેરમાં તેની એ શક્તિની કસોટી થઇ છે. અને તેમાંથી એ પાર ઉતર્યા છે. તેના મિત્રે જ્યારે કવર ફાડીને અંદર જોયું તે તેમાં પણ ખરાખર એજ પ્રમાણે લખાણ તેણે જોયું. તેના આશ્ચયનો પાર રહ્યો નહિ. ખરેખર આત્મામાં અનંત શક્તિઓ પડેલી છે. તેના આ નમૂનો છે. દ્ર સંધ્યાની સાહામણી સાંજ હતી, નિળ આકાશમાં શીતળ ચંદ્ર પાતાના તેજની રૂપરે ખાને દર્શાવતા હતા. આ સમયે બે નાનાં બાળકા શેરીમાં અરસપરસ રમી રહ્યા હતાં, એકનું નામ અનિલ, અને ખીજાનુ નામ સુનિલ હતું. બન્ને ખાળક રમતાં રમતાં લડી પડ્યાં. તેવામાં અનિલના પિતાશ્રી એ બાજુ થઈને ઘેર જઇ રહ્યા હતા. અનિલે તેના પિતાશ્રીને કહ્યું; ખાપુજી, માપુજી' આ સુનિલે મને માર્યા. અને મારી પર પત્થરા ફેંક્યા. અનિલના પિતાશ્રી જરા તામસી સ્વભાવના હેાઇ એકદમ સુનિલપર રેષ વરસાવવા લાગ્યા. ચાલ, તારા બાપાને કહી હવે અનિલના પિતાશ્રી સુનિલના પિતાશ્રીની ઘઉં એમ કહી સુનિલને લઇ તેના ઘેર આવ્યા. સન્મુખ જેમ તેમ ખેલવા માંડયા. સુનિલના પિતાશ્રી તે પ્રતિક્રમણ કરીને હમણાંજ ઘેર આવેલા હાઇ કઇ પણ ખેલતાં જ નથી. તે જાણે છે કે, ‘ આ કમળ ખાલકો હમણાં જ પાછા સાથે હળીમળીને રમવા માંડશે.' તેથી તેઓ કઇ પણ ન ખેલતા નવકારમંત્રનુ સ્મરણ કરે છે. આ બાજુ અનિલના પિતાશ્રી ખાલી ખેલીને થાકી જઇ પાછા પેાતાને ઘેર જાય છે. ત્યારબાદ સુનિ લના પિતાશ્રી પેાતાના પુત્રને મેલાવી સારી શિખામણ આપે છે કે, “ કદી કોઇની સાથે તારે લડવું નહિં. અને સુનિલ પણ તેના પિતાશ્રીની હિતકારક શિખામણ લઈ પેતે સન્માગે વળે છે......અને અનુક્રમે....ઉત્તરશત્તર દિન પ્રતિદિન માટો થઇ હોશિયાર ને પ્રતિષ્ઠિત બન્યા. એક વખત ખુદાખક્ષના એક મિત્ર ઉપર કોઇનો પત્ર આવ્યા. ખુદાબક્ષે કહ્યું કે, ‘આ કવર ખાલ્યા વગર જ પત્રમાં શું લખ્યું છે? તે હું કહી શકું છું.' તેના મિત્રને આશ્ચય તા થયુ પણ તેને એમ થયુ કે, ‘આ વાત કેટલી સાચી છે એ તે મારે જાણવું જ જોઈએ.' એટલે ખુદાબક્ષે પેાતાની શક્તિને પરચા આપવા માંડયા. બીડેલા પત્રની અંદર શું લખેલું છે, તે તેણે કવર ફાડયા વગર જ કહી આપ્યું. ત્યારબાદ જો સામા તેના પિતાશ્રી પણ તેજ રીતે ખેલ્યા હોત તો પરિણામ કેવું ભયકર આવત આ ઉપરથી મૌન રહેવામાં કેટલા સાર છે તે જાણી શકશે. અને નાના ખાળકોએ પણ વડિલજનાની મીઠી શિખામણ ગ્રહણ કરી ચેાગ્ય માર્ગે વળવું જોઇએ. —સાધ્વીજી શ્રી હર્ષ પૂર્ણાશ્રીજી મ.
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy