SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ VO. VO.VO. VOORZO મન અને મંત્ર પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી મહારાજ મન જેટલું સંસારનાં પ્રલોભનોથી ઘેરાયેલું છે તેટલું જ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી જકડાએલું છે તેનાથી પર બનવા માટે મંત્રજાપ કેવી શક્તિ ધરાવે છે તેની લેખકે સરળ અને સુંદર શૈલિએ રજુઆત કરી છે. પૂ. મુનિરાજ શ્રી વાંચને ઉપયોગી અને ઉપકારક લખાણ અવાર-નવાર એકલતા રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ. સમગ્ર વિશ્વ આધિ, વ્યાધિ અને ઉપાધિના ઈષ્ય, રતિ, અરતિ, આદિ પ્રત્યેક દોષના સૂકમ, ત્રિવિધ તાપથી પીડિત છે. ઉપાધિઓમાં પણ સૂક્ષમતર, સૂધમતમ ભેદને માનસિક રોગમાં મનુષ્યની અર્થિક ઉપાધિ મુખ્ય છે. એમાંથી સમાવેશ થાય છે. ચંચલતા, અપ્રસન્નતા, દીનતા રાહત મેળવવા, એ ઉપાધિને હઠાવવા સારૂ માન- ભયભીતતા તુચ્છતા, અસ્થિરતા, અશાંતતા, અવવજગત સતતપણે તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે. શતા, વગેરે મનના ભયાનક રોગો છે. રોગગ્રસવારે ઉઠે ત્યારથી રાતના સુવે ત્યાં સુધી આર્થિક સ્ત મનમાં આર્થિક અને બીજી સાચી ખોટી ઉપાધિના પ્રતિકારનીજ પ્રવૃત્તિ એક સરખી રીતે ઉપાધિઓની ભ્રમણાઓ થયા કરે છે. અને માનવીના જીવનમાં દેખાય છે. રાતના ઉંઘમાં એની ઘણીજ ખરાબ અસર મનુષ્યના જીવન સ્વપ્ના પણ એનાજ આવે છે. ખેદની વાત છે કે ઉપર તેમજ શરીર ઉપર પણ નિપજે છે. આટઆટલા પ્રયત્નને અંતે પણ માનવેને આજે મનુષ્યના જીવનની એક અવસ્થા એવી આર્થિક ઉપાધિ વધુ સંતાપી રહી છે. પસાર થાય છે કે જે અવસ્થામાં તેનું મન - આ રીતે શારીરિક રોગના પ્રતિકાર માટે અનેક રોગોથી ઘેરાયેલું હોય છે. તેમાંય અવપણ જાતજાતની ઔષધિઓને આશ્રય લેવાય ચીન કાળમાં માનસિક રોગોનું સામ્રાજ્ય વધતું છે. નિત્ય નવી ઔષધિઓ શોધાઈજ રહી છે. જાય છે. તંદુરસ્ત મનના માનવી બહુજ અલ્પ શારીરિક રંગના પ્રતિકાર માટે પ્રત્યેક પ્રાણી સંખ્યામાં હશે. મનના અસંખ્ય રોગથી પીડાતા પ્રતિપળ જાગૃત છે, છતાં રેગે ઘટવાને બદલે દિન માણસેના વિચારોમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા પ્રતિદિન વધીજ રહ્યા છે. એ પણ એક હકીકત છે. કરે છે, તેઓના મનની સ્થિતિ કાચના વાસણ - શારીરિક રગે કે આર્થિક ઉપાધિઓ તો કરતાં પણ અતિનાજુક હોય છે. પ્રભક અને પરિમિત છે. માનસિક રેગે અને ચિંતાઓની કાનેક વસ્તુઓ વધતી જાય છે. અને તેમાં સીમા નથી. અસંખ્ય અનંત છે. એમ કહીએ અસ્થિર મન ભટકે છે. પિતાનું ધાર્યું કાય તેથી તે પણ અતિશયોક્તિ નથી. અશાંત અને અસ્વ- પાર પાડી શક્તા નથી. કારણ કે અધવચમાં જ સ્થ મન શારીરિક અને આર્થિક વ્યાધિ-ઉપાધિ- વિચારે પલટો લે છે, નાનું સરખું કાર્ય કરવામાં એનું ઉદ્ભવસ્થાન છે. ક્રોધ અને ક્રોધના સૂમ પણ મનની સ્થિરતા અવશ્ય જોઈએ. કેઈપિતાના સૂક્ષ્મતર સૃહમતમ અસંખ્ય અનંત પ્રકારો પ્રારંભેલા કાર્યમાં સાવ નાસીપાસ થાય છે. કેઈ તેમજ માન, માયા, લોભ, મદ, મત્સર, જરા મુશ્કેલી ઉભી થતાં અધવચથી એને ત્યાગ કરે છે. ત્યારે કેઈકજ તેને પૂર્ણ કરે છે. આ બધી
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy