SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ કલ્યાણઃ માર્ચ–એપ્રીલ : ૧૫૯ : ર૭ : છે, કે- “જન્મ મુંડે છે.” બાપ આવું કહે? ઘરે છોકરાને જન્મ થાય આપણા દેવ જન્મરહિત થઈ ગયા. ગુરુઓ ત્યારે કયા મા-બાપને એમ થાય, કે- “આ જન્મરહિત થવા મથે છે. ધમ જન્મરહિત થવા અમારી ઉપર રાગ ન કરે અને દેવરૂધમ માટે છે. અહિં સિદ્ધગિરિનો મહિમા શાથી? ઉપર રાગ કરે તે સારૂં.” અહિં કાંકરે કાંકરે અનંતા જન્મરહિત થયા - સત્ર એ તે પૂવકમજનિત સંબંધ માટે ને ? આનો મહિમા એથીજ વધારે. બીજી છે ને ? શિશ પણ અનંતા ગયા છે. પણ અહિંના એ સંબંધ મારી નાંખનાર છે. બધા ય સંખ્યા તેથી અનેકગણી થાય. આ સ્થાન નામથી દ:ખનું કારણ છે. છેકરાનો જન્મ ઉજવનારના કાયમ રહેવાનું. એથી આની મહત્તા. પણ મહત્તા હૈયામાં એ થવું જોઈએ કે- “સારી જગ્યામાં જન્મ રહિત થવા માટે ? આવ્યો કે જેથી દેવગુરુ–ધમને થશે. સંતાન - જ્યારે કેઈને જન્મદિવસ ઉજવે ત્યારે થવું ઉપર રાગ થાય એનું તમને દુઃખ છે ને? જોઈએ, કે- “જન્મ ખરાબ છે. પણ આ જન્મ જન્મથી ડરે તેને દુઃખ થાય. રાગ થવાને, પણ જન્મરહિત થવા માટેનો છે. તેને સાધક દેવ દુઃખ તે હોય ને? ગુરુ ને ધમ અહિં મળે છે.” માટે. પણ દેવ-ગુરુ ને ધમને કાઢી નાખો તે આની આ જન્મને જન્મ રહિત થવા માટે સારે શી કિંમત? કહ્યો, એ સિવાય આની કઈ કિંમત નથી. દેશમાં આયે, તેમાં પણ આ જાતિ, સ૮ બીજા ઉપકારે તે કરાય ને? કુળ પણ આર્ય, તેમાં પણ વીતરાગ ધમ બીજા ઉપકારની કિંમત શી? બીજાને વાસિત કુળ. તેને લીધે જ આ જન્મ સારે ધમ પમાડવાને ઉપકાર કરાય. તે સિવાયના ગણાય. બાકી તે મહાભુંડે. ઉપકારની શી કિંમત ? અહિં (સંસારમાં) જન્મ એટલા માટે થયે કે– ઊંધે પુરુષાથ મેજમજા કરતે થાય તેથી ભવતરમાં ભૂખ્યું કરેલ. પુરે પુરુષાર્થ ન થાય ત્યાં સુધી જન્મ મરવાને. એને ઉપકાર કહેવાતું હોય તે ભગરહેવાનો. એક જીવને જન્મ આપવાની વાન ઈંદ્રને કહીને પણ કરી શકતા હતા. ઇચ્છા એટલે એની હિંસા કરવાની ઈચ્છા. સ. એ અનુકંપા કરી હોત તો? એટલું જ ને? જે પોતાની જાત માટે જન્મ પસંદ ન કરે, એ બીજામાં શા માટે અહિંની મર્યાદા જુદી છે. છઠું ગુણસ્થાન નિમિત્ત થાય? એટલે સંસારને કિનારે. તેને ધમહીનની દયા દેવ-ગુરુ-ધમ છોડી જેના ઉપર રાગ કરીએ આવે. સાધુ એટલે સંસારના સ્વરૂપના અથેતિ તે આપણું જન્મ વધે. તેમ આપણું ઉપર પણ જ્ઞાતા. છઠ્ઠા ગુણસ્થાનકની આખી ચીજ જુદી જે રાગ કરે તેના પણ જન્મ વધે. વીતરાગ છે. તેને ભાવ અનુકંપા હોય, ઉપર પણ મેક્ષના હેતુ સિવાય રાગ કરે તે દ્રવ્યાનુકંપા સાહજિક છે, ધમ આવે એને એ પણ જન્મનું કારણુ, ગુરુ ઉપર પણ એ આવે જ, આજે તમારામાં એ નથી. એટલે મોક્ષના હેતુ સિવાય રાગ કરે છે એ પણ અમારી પાસે આવે છે. એ ભૂલનું સામાન્ય જન્મનું કારણ પરિણામ નથી આવ્યું. સાધુઓને એ માટે સંતાન આદિ તમારા ઉપર રાગ કરે તે ભલામણ કરવી પડે છે. તમારે કહેવું જોઈએ કે- “રાગ કરવાની આ સબીજાને માટે ને? સ્વદયામાં પરહયા જગ્યા નથી. રાગ કરવાનું તે ત્યાં છે. કયે છે ને? .
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy