SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ SECUID ટુકા ફકરાઓ દ્વારા જૈનદર્શનના કેટલાક માનનીય સત્યાની વિશદ તથા સ્વચ્છ સમીક્ષા કરવાના આ લેખમાં પ્રયત્ન થયા છે. પાપથી દુઃખ અને ધમથી સુખ' એ સિધ્ધાંતને હળવી પણ રસપ્રદરૌલીયે અહિ પૂ. મહારાજશ્રી ચગે છે, જે સવ` કાઇને મનનીય ખનશે, સપા * ‘તુણું વાપાત્ પુર્ણ ધર્માંત્’પૂ॰ આ॰ મ૦ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ સવ ધ શાસ્ત્રાના નિચેાડ આ બે પદ્યમાં ઠાલવ્યે છે. સંસાર સમસ્તમાં પ્રત્યેક આત્માને દુઃખ અનિષ્ટ છે, અનિષ્ટતર છે. આ કારણે દુઃખ આવી પડતાં માનવ માત્ર ફફડી ઉઠે છે. દુઃખ એ પ્રકારના શારીરિક-માનસિક ઈત્યાદિ પૌદ્ગલિક અને આત્મિક એટલે આત્માને પરભાવની આસક્તિ રૂપ; વાસ્તવિક રીતે આત્મિક દુ:ખામાંથી જ શારીરિક, માનસિક અને સંસારના સમસ્ત દુઃખ જન્મે છે. અનિષ્ટ સંચાગ, ઇષ્ટ વિયોગ, પરાધી નતા, જન્મ, જરા, મૃત્યુ, રાગ, શાક, સંતાપ, દરિદ્રતા, ફુલગતા ઇત્યાદિ પારાવાર દુઃખા છે. પાપકમના ચેાગે જ આત્માને પ્રાપ્ત થાય છે. દુઃખાથી મુક્ત બને છે. ‘ ૩:વું પાપાત્ આટલું જો સમજાઈ જાય કે, સંસારમાં મને જે કાંઇ દુઃખ પ્રાપ્ત થાય છે, તે મારાં પેાતાનાં દુષ્કથી, તેમાં અન્ય કોઈને દોષ નથી, તે આજે જે જીવનમાં અરાજકતા વ્યાપી રડી છે, તે મુલે જન્મવા ન પામે; આજે તે એ માન્યતા જાણે ઘર કરી ગઈ છે, શુ ડાહ્યો કે શું ગાંડા; વિદ્વાન કે મૂખ સવ" કાઈ પેાતાનાં દુ:ખની વેળાએ જાત સિવાય દુનિયાને યાદ કરી–કરીને રડે છે. એની ફરિયાદ પણ એ હોય છે કે, · ફલાણાએ મારૂં બગાડયું, ફલાણાએ મને ખાડામાં નાંખ્યા ’ આવી રિયાના પગ લાં મૂલમાં જાતનું અજ્ઞાનપણું છે. મનમાં એ નિશ્ચય થઈ જવા જોઇએ કે, ‘ મારૂં * મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર પ્રકા શ નાં પાપ એક પ્રકારનું નથી. અનેક પ્રકાર પાપનાં છે, મુખ્યત્વે જૈનશાસ્ત્રોમાં અઢાર પાપે ફરમાવ્યાં છે; આના મૂલમાં મુખ્ય પાપા એ છે, રાગ અને દ્વેષ. એમાંથી ક્રેધ, માન, માયા, અને લાભ; આ ચાર પાપા જન્મે છેઃ ચારમાંથી હિંસા, જૂઠ, ચારી, અબ્રહ્ન, અને પરિગ્રહ એ પાંચ પાયેા પેદા થાય છે, ને પાંચમાંથી સાત પાપા બીજા આવે છે; આ બધા પાપે। આત્માને દુઃખનાં કારણુ છે, તે આત્મિકદુઃખ અને પૌગલિક દુઃખ અને દુઃખો આપે છે. જેમ જેમ પાપેા એછા થતાં જાય, તેમ તેમ આત્મા કર્માંના ભારથી હળવા બને છે; કદાચ બંધ પડે તા શુભના પડે છે, પરિણામે આત્મા સ ખગાડનાર હું છું' મારા જ પાપે હું દુઃખી અન્ય છું. તેમાં અન્ય કોઇના દોષ નથી. આ માન્યતા જો હૃદયના ઉંડાણમાં સાચી રીતે ઉતરી જાય, તેા પેાતાની જાત સિવાય કોઈના પર ગુસ્સે ન આવે. વૈર, ઝેર કે વૈમનસ્યની પરંપરા ન વધે. આ જેવા તેવા લાભ નથી પણ એટલું સમજાઇ જવું જોઈએ કે, ‘દુઃખ એ પાપથી છે’ હૈયાનાં ઉંડાણમાં આ શ્રદ્ધા અસ્થિમજ્જા ખની જવી જોઈએ. તે સિવાય દુ:ખ કદિ ટળે નહિ, દુઃખના ઉપાચાને જ્યાં સુધી ટાળવાના પ્રયત્ન થાય નહિ, સમજવાના પ્રયત્ન થાય નહિ, ત્યાં સુધી દુ:ખાને ટાળવાના પરિશ્રમ કદિ સલ થાય નહિ.
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy