________________
- : કલ્યાણ : માર્ચ–એપ્રીલ : ૧લ્પ૯ : ૯૯
જપની સામાન્ય વ્યાખ્યા એ કહી શકાય કે સાધનામાર્ગમાં આધ્યાત્મિક બળની પૂતિ થાય વિધિપૂર્વક પોતાના ઈષ્ટદેવના નામનું પુનઃ પુનઃ વગેરે મહાન લાભ સમાયા છે. જે
સ્મરણું કરવું, મનન કરવું. સાચા અર્થમાં ધાર્મિક આ મહામંત્રથી પ્રત્યેક જૈન સુપરિચિત પુરૂષ પણ તેનેજ કહેવાય કે જે પોતાના ઈષ્ટદેવાદિ છે. માત્ર એને પરમેષ્ઠિના મંત્રના જાપથી મારા પૂજ્ય વ્યક્તિઓના નામનું–નામમંત્રનું નિત્ય સર્વ કેઈ ઈષ્ટની સિદ્ધિ અવશ્ય થશે એવી દઢ
સ્મરણ કરતે હેય. ઈષ્ટદેવાદિના નામસ્મરણ શ્રદ્ધાપૂર્વક એકાગ્રતા અને પરમભકિતથી દ્વારા ધાર્મિક પુરૂષને ઈષ્ટદેવાદિ પ્રત્યે હાદિક એને ગણું–જપે જોઈએ ભાવપૂર્વકના જાપ શ્રદ્ધાભાવ સૂચિત થાય છે,
મંત્રથી ત્રણે કાળના, ત્રણે ભુવનને પૂજવા લાયક જૈનસંઘનું પરમ સૌભાગ્ય છે કે ઈષ્ટદેવાદિના આત્માની પૂજા થાય છે. પૂજવા યોગ્ય આત્મસ્મરણ માટે મંત્ર શિરોમણિ શ્રી નમસ્કાર મહા- એની પૂજા અવશ્ય કરવી જોઈએ. જે એ ન મંત્ર જપવા મળે છે. જે મંત્રમાં જગતની કરવામાં આવે તે મહાદેષના ભાગીદાર બનીએ ઉત્તમોત્તમ અને પૂજ્ય વ્યકિતઓને સમાવેશ છે. છીએ, તપ, ત્યાગ, સંયમ, પરિષહસહન અને
ઉપરાગનય વગેરે અગણીત સુકૃતપરમેષ્ઠિઓએ એ મહામંત્રના જાનથી તેમના નામનું
કર્યા હતા, જપદ્વારા એ સુકૃતોને લાભ આપણને સ્મરણ અને તેમને નમસ્કારની ક્રિયા એ બે મળે છે. જાપમાં થતા નમસ્કારથી સાધકની એ ક થાય છે. શાસ્ત્રકારોએ અનેક ધામિક ઉચ્ચ તો પ્રત્યેની નમ્રતા-વિનયભાવ સૂચિત વિધાનમાં તેમજ સાંસારિક કાર્યોના પ્રારંભમાં થાય છે. ખૂબી તે એ છે કે શ્રી અરિહંતાદિ પણ નવકાર મહામંત્ર ગણવાનું ફરમાન કર્યું પ્રત્યે કરેલા વિનયથી આખું જગત વશ થાય છે છે. તેની પાછળ શાસ્ત્રકારોને ગંભીર આશય છે. કારણ કે તેમનું જ શાસન દરેક કાળમાં જયવંતુ ગણનારને મંગળપ્રાપ્તિ અને કમને ક્ષય થાય. વર્તે છે. વધુમાં જગતને મોટામાં મોટો શત્રુ પૂજ્ય પુરૂષે પ્રત્યે વિનય, બહુમાન થાય મનનું મુહરી પણ તેને નમી પડે છે, કારણ કે તેમણે સંરક્ષણ થાય મન નિરોગી બને. નિર્મળ બને. તેને હરાવી ઝેર કરવાને માગ દેખાડે છે.
WOBECIUSB
जिनमंदिरोके उपयोगी
रथ, हाथी, इन्द्रध्वजा गाडी, पालखी, भंडारपेटी. शास्त्रोक्त पद्धति अनुसार तीन प्रतिमाजी स्थापन करनेका सिंहासन, लकड़ेका कोतरकाम बनाके उसके पर सोने, રજી પત્ત (ર) જીનેવા.
चांदीकी आंगीओ, पंचधातुकी प्रतिमाजी ओर परिकर बनानेवाले. चांदीकी चदर आपके यहां आके लकडे पर लगा देते है. ओर्डर हमारी दुकान पर देनेसे भी काम बना के भेज सकते हे. मशीन (यंत्र) से चलनेवाले रथ और ईन्द्रधजाकी गाडी बनाने वाले
मिस्री ब्रिजलाल रामनाथ पालीताणा. ता. क. मीलनेकी जरुर हो तो खर्च देनेसे आ सकते है.