SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ : કલ્યાણ માર્ચ–એપ્રીલ : ૧૫૯ ૧૩ઃ તેને આપવા. પણ જેની મતિ કાણી હોય, જે રીતે- અવધાનપૂર્વક સાંભળે, આ તત્ત્વરત્નની અ શ્રદ્ધાથી દૂષિત હોય તેને આપવા નહિ. ખાણમાંથી પ્રયત્ન કરશે તે તમને પણ અનેક કાણાવાળા-ફેટેલા વાસણમાં પાછું ભરીએ તે રત્ન મળશે. તે ટકે નહિં–કદાચ ભરીએ ત્યાં સુધી દેખાય શુભ મતિને જન્મ આપનાર અને પુષ્ટ પણ પછીથી એ સર્વ નીકળી જાય, એ પ્રમાણે કરનાર આ ભાષા એ માતા છે, દુમતિરૂપ કાણુ–મતિવાળા જીને પણ શ્રુતના અથે ટક્તા વેલને છેદી નાખવા માટે આ તાતી તરવાર છે. નથી, જરી જાય છે. એવાને આપવાથી શ્રમ માક્ષસ્વરૂપ કલ્પવૃક્ષના ફળને સ્વાદ આપવિફળ જાય છે. નાર આ નિશાની છે. આ ભાષાનો રસાસ્વાદ તુચ્છ મતિવાળાને–ડી બુદ્ધિવાળાને નયના કરનારને શિવસુખને આસ્વાદ આવે છે. અર્થે આપવા નહિ. એથી અર્થની હાનિ થાય જેના ઉપર આ વાણીની કૃપા ઉતરે છે છે. ભિન્ન-ભિન્ન નયની અપેક્ષાઓ એવા તેની સામે મનુષ્ય, વિદ્યાધરે, વ્યંતરે, અને જી મંદમતિને કારણે સમજી શકતા નથી, ઇન્દ્રો પણ હાથ જોડીને ઊભા રહે છે, વાસુદેવ અને વ્યામોહમાં પડે છે. ચક્રવતિઓ તેને સેવે છે. દેવે પણ જ્ઞાનીના ગદષ્ટિસમુરચય મહાગ્રન્થમાં શ્રી હરિ દાસ થવાનું ઈચ્છે છે. ભદ્રસૂરિજી મહારાજે આ વાત સ્પષ્ટ કહી છે. જેની મતિ આ માતા ભારતીની અમૃત ગદષ્ટિસમુચ્ચયમાં ૨૦૮ શ્વેકથી રર૮ દષ્ટિથી સીંચાણી છે તે મતિમાં કરમાઈ ગયેલી લેક સુધી એટલે આ હકીકત વિગતવાર હેતુઓ સમ્યફવલતા નવપલ્લવિત થાય છે. દર્શાવવા પૂર્વક વર્ણવી છે. જ્યારે આ માતા દૂર હોય છે ને મિથ્યાઆ નયાથ વ્યાખ્યાન સામાન્ય છે, સાધા- ત્વને સમાગમ વધે છે ત્યારે શ્રદ્ધા હણાય છે રણ છે એ પ્રમાણે ન જાણે. કેટલાક આત્માઓ અને જિનવચનનું શ્રવણ થવા સાથે જ હણગંભીર વિષયોનું ઊંડાણ સમજ્યા વગર ઉપર એલી શ્રદ્ધા નવજીવનને પ્રાપ્ત કરે છે. શુદ્ધ ઉપરથી વિચારે છે અને પછી એવું બોલે છે કે- ન્યાય યુક્ત આ વાણીમાં ભરેલા ભાવને સંપૂર્ણ “અમે તે આ બધું જોઈ નાંખ્યું, એમાં કોઈ પણે તે કેવળજ્ઞાની ભગવંત જ જાણે છે. સામાન્ય નથી, પણ એ એમની મહામુખતા છે. તેઓ છદ્મસ્થ જીવ એના પૂર્ણ ભાવ જાણી શકતે પોતે વંચિત રહે છે અને બીજાને પણ એવું નથી. તે માટે મેં ગુરુમુખથી જે પ્રમાણે એવું બોલીને વ્યાહ ઉત્પન્ન કરે છે. પણ સંક્ષેપે સાંભળી હતી, તે પ્રમાણે અહિં સમજુ છ આવું વિચારતા નથી. વર્ણવી છે. તેઓ તે આ વાણીને જિનપ્રણીત બ્રહ્માણી વિવિધ ક્રિયાકાંડનું આરાધન કરનારા આત્મામાને છે. પૂજ્યબુદ્ધિથી તેનું બહુમાન કરે છે, એને પણ આ દ્રવ્યાનુયેગ સ્થિર થાય છે ત્યારે એક પણ અક્ષરને નકામે માનતા નથી. તેનું સમાપત્તિ ધ્યાન ઉદ્ભવે છે અને ક્રિયાની સફર રહસ્ય સમજવા માટે યથાશક્ય પૂરો પ્રયત્ન ળતા મળે છે. કરે છે. આ પ્રાકૃત ભાષા એ બ્રહ્માણી છે. કારણ કહ્યું છે કે આ જિનકથિત ભાવ હૃદ કે ભગવાન શ્રી કષભદેવ પ્રભુએ જમણે હાથે યમાં સ્થિર થાય છે એટલે ખરેખર જિનેશ્વર બ્રાહ્મીને શિખવી હતી, માટે એ બ્રહ્માણી જ હૃદયમાં સ્થિર થાય છે અને એ પ્રમાણે કહેવાય છે. જિનેશ્વર પરમાત્મા હૃદયમાં સ્થિર થાય છે. આમાં અનેક તત્વરત્ન ભર્યા છે, તેને સારી ત્યારે નિશ્ચયે સર્વ અર્થો સિદ્ધ થાય છે.
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy