SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ ૧૬ઃ દ્રવ્યાનુયોગની મહત્તા : . ખૂબ ખૂબ ભણજો. અતિશય અભ્યાસ કરજે. આવી ભગવંત અરિહંતની વાણી ચિરકાળ વારંવાર મનન કરજો. એ જ પરમ કર્તવ્ય છે. સુધી જ્યવંતી વર્તો. –કાવ્યઆ પ્રમાણે દ્રવ્ય, ગુણ અને પર્યાયે કરીને इयमुचितपदार्थो-ल्लापने श्रव्यशोभा, અર્થાત્ દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ તે ત્રણેના સ્વરૂપને વિસ્તાર કરીને સુપગનહિતc–– નાપુ પવારી | अनुदिनमित एव, ध्यानपुष्पैरुदारજે વાણી વિસ્તારપણાને પામી, પ્રકટ થઈ છે. र्भवतु चरणपूजा, जैनवाग्देवताया : ।।१।। દ્રવ્ય–ગુણ-પર્યાયના રાસ રૂપે રચાણ છે. આ વાણી સંસારસાગરને પાર કરવા કાવ્યાથ– માટે તરણ–તારણ તરી-નૌકા સમાન છે. પાર આ દ્રવ્ય-ગુણપર્યાચના રાસની વાણું એ પ્રાપ્ત સદ્ગુરુ તુલ્ય છે, જેઓ ભલા લેક છે, જેઓ પદાથ પ્રતિપાદન કરવામાં શ્રવણની શોભા આત્મદ્રવ્યમાં છએ દ્રવ્યને ઓળખનારા છે, રૂપ છે. પંડિત પુરુષના હિતનું કારણ છે. જેઓ સત્સંગની અભિરુચિવાળા છે, તેઓને ભાવનારૂપી પુપેને પ્રકટ કરવા માટે વાડીઆ વાણી કલ્પવૃક્ષની મંજરી સમાન છે. ઉપવન છે. પ્રતિદિન આ વાણીથી પ્રાપ્ત થતાં શ્રી નયવિજય પંડિતના શિષ્ય શ્રી યશે. ઉદાર ખીલેલાં ધાન-કુસુમેથી શ્રી જેનવાણી વિજ્ય બુધને આ વાણી જય આપનારી છે. દેવતાની ચરણપૂજા થાવ. વિજયદાયિની છે, યશવિસ્તારિણી છે, સૌભાગ્ય- આહતવાણી અનંત કલ્યાણ છે. કારિણી છે. [ ઈતિ દ્રવ્યગુણ પર્યાય રાસસાર સંપૂર્ણ] 8. :::: T::::: "" #""" "" "" """""""" વરસીતપની પ્રભાવનામાં વહેચાય તેવા સુ દર અને સસ્તાં પ્રકાશનો ૧ શ્રી જિનદેવ દશન ચોવીસી જેમાં ૨૪ તીર્થ કરે, સરસ્વતીદેવી, લહમીદેવી, ચક્રેશ્વરીદેવી, તથા પદ્માવતીદેવી, દિલ વગેરેના ચાર રંગમાં છાપેલા સુંદર ચિત્ર તથા ઘંટાકર્ણવીર, શ્રી માણિભદ્રવીર, શ્રી ક્ષેત્ર પાલજી, (બટુકભૈરવ) શ્રી નવપદજી, શ્રી ગૌતમસ્વામી શ્રી પુંડરીકસ્વામી અને પહેલી જ વખત તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થના મૂળનાયક શ્રી આદીશ્વરદાદા તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ચિત્રો આપવામાં આવેલ છે. કિંમત પંદર આના. ૧૦૦ નકલના રૂા. ૭૫-૦-૦ પુંઠા ઉપર પ્રભાવના કરનારનું નામ છાપી અપાશે. ૨ આદધનપદ્યરત્નાવલી-કિંમત દશ આના, ૧૦૦ ના રૂ. પચાસ. ૩ અપ્રગટ સઝાય સંગ્રહ કિં. દેઢ રૂા. ૧૦૦ ના રૂ. ૧૧૨. પ્રાપ્તિસ્થાન : સારાભાઈ મણિલાલ નવાબ છીપા માવજીની પિળ, અમદાવાદ-૧ Éિઅહિ ક્લિસિ. િ િ છે કિપીડિયા . દિક
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy